Book Title: Sanatan Jain Khagol Jyotish Praveshika
Author(s): Virvijay
Publisher: Chaganlal Ganeshmalji Siroya
Catalog link: https://jainqq.org/explore/035240/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ . . worror : : : - સમણુસ્સે ભગવઓ મહાવીરસ્સ” 8 વીતરાગાય નમ: : : : - - - - - Sીવિવેકઉમંગવીર જૈનગ્રંથમાલાનં. ન શ્રીસ જૈન ખગોળ જ્યોતિષપ્રવેશિકાર - - - - - - - - - - - - - - - પ્રથમ ભાગના લેખક અને સંપાદક – પંજાબહેશરી શ્રીમદ્વિવલ્લભસૂરીશ્વરજી મહારાજાના અનન્યપધર પંજાબરક્ષક જેનાચાર્ય શ્રીમદ્વિજ્યઉમંગસૂરીશ્વરજી મહારાજાનાં શિષ્યરત્ન વ્યાખ્યાવાચસ્પતિ સાહિત્યરસિક મુનિરાજ શ્રી વીરવજ્ય મહારાજ. કે અગણિત નારાઓના વિમાને જ * અથાસી શહેના વિમાન * અઠ્ઠાવીસ નક્ષત્રોના વિમાનો આ * ચંદ્રનું વિમાન , - સૂર્યનું વિમાન * - સૂર્ય કરતાં પૃથ્વી બહુ મોટી છે – પ્રકાશકઃ પં. છગનલાલ ગુણેશમલજી સીયા વીર સવિત ૨૪૮૩ શાકે સંવત ૧૮૪૯ વિક્રમ સંવત ૨૦૧૩ સ્વીસન ૧૯૫૬ જેન ચંદ્ર વર્ષ ૧ર પ્રથમાનિ ૧૦૦૦ સર્વહક સ્વાધીન Bass : - - - - - - - - - - - * * * * - - •••• : :. • 3 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ વિરમગામના સહસ્થા તરફથી આ પુસ્તક છપાવવામાં મદદ કરનારના નામની યાદી ૧૫ મણીલાલ મેહનલાલ ૧૫) ઉમેદભાઈ ડાહ્યાભાઈ પટેલ ૧૧) ઝવેરી પપટલાલ કેવળદાસ ૧૧) લીલચંદ કેશવલાલ માંડલવાળા ૧૧) એક સદગૃહસ્થ તરફથી ૧૧) દોલતચંદ કાળીદાસ ૫) ચંદુલાલ પોપટલાલ પટવા ૫૩ સાકરચંદ આશારામ ૫ ચંદુલાલ અમુલખ દેરગામવાળા ૫) મણીલાલ વેલજીભાઈ ૩સૌભાગ્યચંદ લલ્લુભાઈ ૨) શાન્તીલાલ વાડીલાલ સંઘવી ૧) રમણલાલ રતિલાલ પટવા મુખપૃષ્ઠ પર આવેલા એની સમજણ -- સમતલ પૃથ્વીથી દુર તારાઓ ૧૬૦૦૦૦૦ માઇલે છે, એનાથી સૂર્ય ઉપર દુર ૧૫૦૦૦ માઈલમાં છે ત્યાંથી ચદ્ર ઉપર ૧૨૦૦૦૦ દુરવતી છે. ક્રમે કરીને ૨૦૦૦૦૦૦ માઈલે ઉપર સુધીમાં લગભગ મધ્યમલોકને અંતિમ ભાગ છે. તિષચક્ર વીસ માઈલેથી દુર નથી સચોટ વિજ્ઞાનીઓ શોધખોળ ઉત્સાહપૂર્વક કરી શકે છે. ભૂળમાં નવ કરોડ ત્રીસ લાખ સૂર્ય પૃથ્વીથી દુર બતાવ્યું અને સમતલા પૃથ્વીથી સૂર્ય ઉપર સેળ લાખ અને પંદર હજાર માઈલો દર છે તે નગ્ન સત્યથી વેગળે સમજવા જેવું છે. –ાશક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ ૐ વીતરાગાય નમ: શ્રી જૈન ખગાળ જ્યાતિષ પ્રવેશિકા શ્રી પાર્શ્વનાથ ભગવાનને અને સદ્દગુરૂને નમસ્કાર કરીને હું ‘શ્રી જૈન ખગાળ જ્યાતિષ પ્રવેશિકા' નામના ગ્રંથની રચના કરૂં . સંસારમાં વસેલા બાળવાની બુદ્ધિના વિકાસ માટે અને જગતમાં રહેલા શ્રમને દુર કરવા સારૂ કૈવલ આ ગ્રંથની રચના સદાકાલ ઉપકારી થશે એવી આશા છે. ખગેાળ એટલે પ્રાચીનતામાં આકાશ એવી સંજ્ઞા અર્વાચીન લેાકાએ ખગોળના નામથી જ્યાતિષ વિદ્યાન વિસ્તૃત પ્રચાર કર્યો છે. છતાં કદી કદી અનુભવશીલ સુક્ષ્મતા સદાકાલ પામી શકયા નથી સંશોધનના સાહિત્યાની રચના પણ કેવલ સ્થુલતાને બતાવી રહ્યાની સાક્ષી છે. ગ્રહોના લાપ અને દર્શન બરાબર મલી શકયા નથી. કારણ કે જેવું જેની પાસે ભણ્યા તેવા તેએએસ શેાધનનાં યંત્રાબન,વ્યાં પણ બધા યંત્રો થુલતાનેજ બતાવી રહ્યા છે. સુક્ષ્મતાના ડાળ વાચકવર્ગ સમજી લે એ. આકાશ મા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ખગોળમાં બહુ અંગ નથી પરંતુ કેવલ પાંચ જ અંગો વર્તમાનમાં વિદ્યમાન છે, ભૂતકાળમાં હતાં અને ભવિષ્યમાં સદાકાળ રહેશે. એવી સચોટ સંભાવના સત્યરૂપે જ જગતની સેવામાં મુકવામાં આવે છે. ખગોળ યા આકાશમાં સદાકાલ ગમન કરનારા પાંચજ અંગેનું જ્યોતિષ જગત વતી રાની વિદ્યા અનુભવાય તેવી છે. જ્યોતિષ દેવલોકની અંતિમ હદ સુધી ઉર્ધ્વ તક મધ્યમ લોક કહેવાય છે. એવાં જ્ઞાની પુરૂષનાં વચને સદાકાલ ટંકશાલિયા રૂપે છે. એમાં જરાય સંદેહને સ્થાન નથી. પરંતુ આજના જગતમાં રહેલા લોકોની બુદ્ધિમાં જડતાને દોષ સમાયેલો હોય તેવું દેખાય છે. ખગોળ યા આકાશમાં નિષ વિદ્યાના પાંચ અંગો અદિધી પમ જ કેવલ ગતિ-જમણ થી ચાલનારા કહ્યા છે. અનુભવી મહાપુરૂષોએ ગબળથી ગતિશીલ ગણિત જેવું પ્રત્યક્ષ દેખ્યું તેવું તેઓએ કથન કર્યું છે. સીમા, વિકુંભ આદિનું ગણિત એટલું બધું મુમતાવાળું છે કે, ગબળ સિવાય સમજી શકાય તેવું નથી. અત્મિક ગબળના આધારે સુમનાનું વિજ્ઞાન આજે કદી પણ દેખાય તેવું નથી એટલે જગતમાં જાતિ વિદ્યા ભ્રમિતરૂપે વસેલી છે યંત્રો બુદ્ધિબળના આધારે થુલતાને જ બતાવી રહ્યાં છે કારણ કે આજે ભારતમાં તથા વિદેશમાં જેટલા પંચાંગ પ્રગટ થઈ રહ્યાં છે તે બધા પંચાંગ કેવલ સ્થલતાને બતાવી રહ્યાં છે. જેમ કે સંદેશ પ્રત્યક્ષ પંચાંગ, જન્મભૂમિ, મેહ જેન પંચાંગ આદિ પ્રાચીન અને અર્વાચીન મળીને ૧ થી ૨૦૦ સુધીમાં ગ્રહના લેપ અને દર્શન બરાબર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ સમય પર મળી શકે તેવા નથી અને તેના ફલાદેશે પણ ગ્ય સમયે બરાબર મળી શકે તેને અભાવ પ્રત્યક્ષ છે. પ્રાચીન ખગોળશાસ્ત્રીઓએ ગણિતની જે ક૯૫નાઓ ઉભી કરી હતી તે કેવલ બુદ્ધિની જડતારૂપે લતાજ છે. અર્વાચીન ખગોળશાસ્ત્રીઓએ પણ ઘણું સંસ્કારોથી યુકત ગણિતની ઉ૫નામય સાહિત્યની રચના કરી સુક્ષમતા બતાવી રહયાનો ડોળ કેવલ સ્થલતાવાળા છે. કાઈ સમયે આકાશમાં દેખાતા ગ્રહોનું ગ્રહણ-લેપ (અસ્ત) અને દર્શન (ઉદય) આદિ મળી જાય છે ત્યારે ખગોળશા સ્ત્રીઓ કહે છે કે અર્વાચીન ગણિત સત્ય અને પ્રત્યક્ષ છે. પ્રાચીન ગણિત ભૂલ ભરેલું અને અપ્રત્યક્ષ છે. જ્યારે આકાશમાં દેખાતા હે આદિનું ગણિત બરાબર સમય પર મલી શકતું નથી. ત્યારે અર્વાચીન ખગોળશાસ્ત્રીઓ એમ કહે છે કે હવામાન પકડાતું નથી, આનાથી સુકમ ગણિત નથી. એમ નિશ્વાસ નાખીને જવાબ વાળનારા પછી અયા હરિહર ભટ સૌથી મોખરે છે. ખગોળશાસ્ત્રીઓ ઠંડા પહોરનાં જેટલા ગપગોળા ચલાવી રહ્યા છે તે તદન પ્રત્યક્ષ વિદ્યાના વિદ્રોહાત્મક છે. જ્યોતિષવિદ્યા તે ખગોળવિદ્યા કહેવાય છે. ખગોળવિદ્યાના વિશિય નેટીકલ વગેરેના આધારે જેટલાં પંચાંગે છે તે અને ભારતીય ખગોળ, અર્વાચીન અને પ્રાચીનતાના આધારે જેટલા પંચાંગે છે તે બધા જ સ્થલતાનાજ સાક્ષીરૂપે વિદ્યમાન છે. જગતમાં જુઠાને પગ નથી હોતા. કારણ કે રાતના સૌ વિદ્વાને એમ કહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ છે કે સૌથી સુમ, પ્રત્યક્ષ, અનુભવશીલ અને શાસ્ત્રોકત અમારું ગણિત છે. પ્રાચીન ખગોળશાસ્ત્રીઓની ભૂલનું સંશોધન કરનાર અર્વાચીન યંત્રો વગેરેની સહાયતાથી સૌથી સુક્રમ સંશોધન કર્યું છે, એમ કહે છે. છતાં પણ આકાશમાં ગ્રહોનો લેપ (અસ્ત) અને દર્શન (ઉદય) બરાબર સમય પર હોતાં નથી, ત્યારે હવામાનનું દેપાર પણ કરીને કહે છે આનાથી સુકમ ગવિન નથી, એમ કહેતાં પહેલાં ધૈર્યને વિચાર વિનિમય થઈ શકતો નથી. કારણ કે વિચાર ધારા શુન્યતાને પામેલી હોય તેવી જગતમાં ભાસે છે. યોગીઓની ગવિદ્યાથી પ્રત્યક્ષ દેખાતાં દ્રવ્યો આકાશમાં આજે પણ વિદ્યમાન છે. તે દ્રવ્યોના અંગે પાંચજ પ્રકારના હેવાથી જગત વ્યવહાર ઉપયોગી “પંચાંગ એવું નામ રાખવામાં આવ્યું હતું, અને આજે પણ છે, તેમજ સદાકાલ રહેશે એવી ચેટ સંભાવના છે. આ રીતીએ આજના પંચાંગ વિલ નામશેષ દેખાય તેવા છે. કારણ કે પાંચ અંગાની સાથે કપિત અંગે બહુ વધાર્યા છે. આથી એ નામ બહુરંગી રાખવું જોદ એ. આકાશમાં રહેલા પદાર્થો પછી જેમ છે તારા, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ગ્રહોનો સત્ય સ્વરૂપે જગતને અનુભવ કરાવવું જોઈએ. જેમ બાહવાંગીની તનૂડી બનાવવી એ ખગોળશા વીઓને શોભાસ્પદ નથી. તેમ પચજ પ્રકારના અંગથી શોભ પામેલું પંચાંગ આજે પૃથ્વીનળ ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ દ્રઢતારૂપે પ્રત્યક્ષ દ્રવ્યમાન અનુભવાય છે. ગીશ્વરોએ અને અનુભવી મહાપુરૂષોએ જે કથન કર્યું હતું તે સમયે ભૂતકાલને હતું અને વર્તમાન સમયમાં એવું આચરણ, અનુભવોગની સાધના કરવી-દુશ્મરમાં દુકર છે. આપણા બધાએના બુદ્ધિબળ અપાંગે છે. તે વિચાર વિનિમયને કઈ સમય પ્રાપ્ત થાય તો વિશ્વાસ ન બેસે, એ જડવાદથી જડ થયેલી બુદ્ધિબળનો નમુનો વિદેશોમાં ગૂમ થયેલ છે એટલે પ્રાચીન શાસ્ત્રો સ્થલ અને અર્વાચીન શાસ્ત્રો સુમ કહેવાય છે. મોટામાં મોટી ભૂલ કરનારા ખગોળશાસ્ત્રીઓએ પિતાનું ઘર ગુમાવ્યા બાદ બીજાની ઝુંપડીને મહેલ સ્વરૂપે જોવાની જે આદત પાડી દીધી છે તે સત્યથી તદન વેગળી છે, જડવાદની સાક્ષી રૂપે છે. તેમજ અર્વાચીન શાસ્ત્રો સુક્ષ્મતાથી વેગળા ગણે છે એટલે કે સ્થલ જ છે. આ બધું બમશીલ છે. પ્રાચીન શાસ્ત્રોમાં પણ સ્થલ જ છે. કેવળ યોગબળ અને ગ્રંથમાં વિખરાયેલા સાચા હીરાઓ પણ મુખને ઇમીટેશન રૂપે થુલતાવાળો હોય તેવો દેખાય છે. છતાં પણ મુમતાને સમજી રહયાની સંભાવના છે, અને સાચા હીરાઓને સ્થલમાન સમજવાનું ડહાપણ વધી રહ્યું છે. જગતનો ન્યાય વિપરીત રીતે દેખાય છે. ગુરૂગમતા રૂપે ખગોળ દ્રશ્યમાં રહેલા પાંચ અંગોને વિનયપૂર્વક સમજી શક્યા નથી. કારણ કે આકાશમાં પાંચ અંગે આ પ્રમાણે છે. જેટલી પૃથ્વીતલ છે તેટલા આકાશમાં રહેલા તિચક્ર ચલાયમાન છે. જંબુદ્વીપના આધારે ચલાયમાન નિધચક્રનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ પાંચ અંગોમાં સૌથી પ્રથમ અંગ તારાઓના વિમાને છે તે તારાઓના નામ આ પ્રમાણે છે : લોકિક શાંતા, મનેરમા, કુરા, વિજ્યા, કલહેદભવા (કલહ ઉત્પન્ન કરનારી, પદ્મિની, રાક્ષસી, વીરા અને આનંદી. આ તારા પિતાના નામ સદશ ફલ આપનારા છે. પંચ વિધ તિષ્ક ચર– મેરૂ પર્વતના સમતલ ભૂમિ ભાગથી સાન નેવું પ્રમાણાંગુલના હિસાબે જનની ઉંચાઈ ઉપર તિચક્રના ક્ષેત્રને આરંભ થાય છે. તે ત્યાંથી ઉંચાઇમાં એક દસ જન પરિણામ છે અને તિરછું અસંખ્યાત દ્વીપસમુદ્ર પરિણામ છે. એમાં દશ એજનની ઉંચાઈ પર અર્થાત ઉકત સમતલા પૃથ્વીથી આઠસો જનની ઊંચાઈ પર સૂર્યનું વિમાન છે, ત્યાંથી એંસી યાજનની ઉંચાઈ પર યાને સમતલા ભૂમિથી આ એંસી એજનની ઉંચાઈ ઉપર ચંદ્રનું વિમાન આવેલું છે. ત્યાંથી ચાર જનની ઉંચાઈ ઉપર અાવીસ નક્ષત્રે સ્વતંત્રપણે વરે છે. એની પછી ચાર એજનની ઉંચાઈ પર બુધ ગ્રહ છે, એની આગે ત્રણ જન ઉંચે શુક્રગ્રહ છે. એથી ત્રણ વજનની ઉંચા એ ગુરૂગ્રહ આવેલ છે, ગુરૂથી ત્રણ થાજનની ઉંચાઈ પર મંગળ ગ્રહ છે, મંગળથી ત્રણ જનની ઉંચાઈ પર નિશ્વરચહ છે. સમતલા ભૂમથી પ્રમાણુગુલ નવ બેજનની ઉંચાઇ પર નિશ્ચ% અનિયતચારી તારા છે. અનિયત તારા સુર્ય હેઠળ પણ જાય અને આવે. ચંદ્રના નીચે પણ હતા અને આવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ તારાઓના વિમાના ઉપર પ્રમાણાગુલના હિસાબે ૧૦ યોજન સૂર્યનું વિમાન છે અને તે ચાલે છે, સ્થિર નથી. ત્યારબાદ ચંદ્રનુ વિમાન છે, ત્યાર પછી નક્ષત્રાના વિમાના છે, ત્યારબાદ ક્રમે ૮૮ ગ્રહોના વિમાનામાંથી સાતજ મહેા જગતમાં અનુભવાય છે. કુલ મહેા ૮૮ની સંખ્યાએ આકાશમાં દ્રશ્યમાન છે. આજે આપણી બુદ્ધિની જડતાને કારણે ઓળખી શકતા નથી એ આપ. અહુ ભાવીપણું બતાવી રહયાની સાક્ષી છે. ચાગબળ અને ગુરૂગમતા સિવાય કહી દેખી શકાય તેવી ધારણા શુન્યવત છે. ગ્રહાના વિમાન બાદ અંતિમ તારાઓના વિમાના ૨૯૦૦ યાજન સુધીજ જ્યોતિષ્ચક્ર છે. જ્યોતિષ ચકની ઉંચા ૧૧૦ યાજન પ્રમાણે ગુણુકના હિસાબે છે. પર પરાએ ગુણકના હિસાબે સાત હાથના શરીરવાળાના આંગુલ ૨૫૦ થાય છે, અને આગે ઉત્સેધાંગુલ થશે ત્યારે ૪૦૦ ગુણા પ્રમાણે ગુણકના થશે, એવી વજ્રી પ્રમાણે ગુણક એક હતો તે એક આંગુલ આજેસાત હાથના શરીરવાળાના ૨૫૦ ગુલ થાય તેવડા મેટા હતા અને એમના ૨૪ આંગલના એક હાથ ચાર હાથના એક ધનુષ-૨૦૦૦ ધનુપના એક ગાઉ અને ૪ ગાઉના એક યોજન પ્રમાણાંગુલના હિસાબે થાય છે. પ્રમાણાંગુલના હિસાબે એક યોજન, ત્યારે આજના હિંસાએ અઢીસાયાજન આપણા આંગુલથી થાય છે. ૨૫૦ × ૪-૧૦૦૦ ગાઉ x ૨૦૦૦-૨૦૦૦૦૦ ધનુષ્ય×૪૮૦૦૦૦૦૦ હાથ X ૨૪-૧૯૨૦૦૦૦૦ આપણા આંગ ભૂતકાળના એક પ્રમાગાંગુલના ડિસામે એક યેાજનના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ રૃદ્દોકતથી સાંભળવામાં જ્યારે શરીરની લંબાઇ અંતિમ આયુષ્ય થશે. કહેવાશે. આપણા આંગુલ આપણા આંગુલ થાય છે એવું આવ્યું છે. ભવિષ્યકાળમાં આછી થશે ત્યારે વીસ ત્રંનું એમના આંશુલ એ ઉત્સેધાંગુલ કરતાં નાના હોવાથી ૧૫૦ ગુણ નાના થશે. એમની અપેક્ષાએ આપણા આંશુલ ૧૫૦ ગણા મેાટા છે. આપણી અપેક્ષાએ ૨૫૦ ગણા ભૂતકાળમાં બહુ મોટા આંગુલ હતા તેને પ્રમાણાંગુલ કહયા છે. એક પ્રમાણાંગુલ હોય તે આપણી આંશુલ ૨૫૦ ચાય અને આપણી એક આંગુલ હોય ત્યારે ઉત્સેધાંગલ નાની હાવાથી ૧૫૦ થશે. એક પ્રમાણાંગુલ ય તે ઉત્તેત્રાગુલ ૪૦૦ થશે અને સાત હાથના શરીરવાળાના ૨૫૦ થાય છે, એમ સાંભળ્યું છે. મધ્યમલેાકમાં જ્યાં સમતુલા પૃથ્વી હોય ત્યાંથી ઉલાક ભણી જતાં મધ્યમલાકની ઉંચાઇ ૯૦ પ્રમાાંગુલના હિસાબે યાજન પુરા થતા તારામાના વિમાને આવે છે. ૬૯૦X૨૫૦XYXા માલે તારાઓના વિમાને પર્ છે. એનાથી પણ દુર ` વિમાન, તેથી ઉપર જતાં ચંદ્ર વિમાન, તેનાથી ઉપર નક્ષત્રોના વિમાને છે, તેનાથી ઉપર ક્રમે પ્રહેાના વિમાને છે, તેથી ઉપર ઉલાક ભણી જતાં મધ્યમલોકની અતિમ સીમા પર તારાઓના વિમાના વિદ્યમાન છે. કુલ સમતલાભૂમિથી ઉંચા મધ્યમલાક ૯૦૦ યાજન પ્રમાણાંગુલના હિસાબે અંતિમ દ કહેવામાં આવે છે. તેનાથી ઉપર જશે તો ઉર્ધ્વલેાકની સીમા આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ર ત્યાંલગીજ જ્યાતિષચક્ર ઘુલાઘુલ લના ન કરનારા સ્વાભાવિક ગતિશીલ રાય છે. સૌથી શીઘ્રગતિ કરનારા સૂર્ય, તેની અપેક્ષાએ ચંદ્ર મંદગતિ કરનાર છે. ચંદ્રતી અપેક્ષાએ નક્ષત્રો મદતિને કરનારા છે, અને અગાસી હેાની સંખ્યાઓની સાથે પણ સમજવું કે મંદગતિ કરે છે, અઠયાસી ગ્રહેા અને ૨૮ અઠ્ઠાવીસ નક્ષત્રાની અપેક્ષાએ ચંદ્ર ક્ષતિ કરનારા છે અને ચંદ્રની અપે ક્ષાએ સૂર્ય શીઘ્રગતિ કરનારા છે. ક્રમે કરીને સૌથી પ્રથમ શીધ્રગતિ કરનાર બાદ ચંદ્રનંતિ કરનાર, બાદ નક્ષત્રો અને ગ્રહેાની બદ ગતિ પ્રમાણે શુભાશુભ ફળના કારણેા ઉપસ્થિત થાય છે. ખગાળના યથાર્થ જ્ઞાનનાં હેતુ યા કારણ રૂપે— ખગાળ યા આકાશમંડળમાં યાતિચક્રના પાંચજ અંગો છે. શેષ આજે પચાંગામાં વહંમે ઉન્ના કરીને આવિકાનુ કારણુ બનાવવા સારૂ લેકાએ અનેક કુકલ્પનાઓની કલ્પનાએ કરી દીધી છે તે બધી કલ્પનાઓ ખાટી છે અને સત્યથી વેગળી પણ છે. યાતિચકના પાંચ અંગો આ પ્રમાણે છેઃ · (૧) તારા (૨) સૂ (૫) ગ્રહા અને તારા. (૯) ચંદ્ર (૪) નક્ષત્રો આ પાંચ પૈકી સૌથી પ્રથમ તારા અને અતિમ તારાઓ હાવાને લીધે વિવરણુ છેલ્લે આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ te સૂર્યથી સૌરવ પ્રમાણે જૈન અને જૈનેતર શાસ્ત્રો માં જે કથન છે તે વિચારણીય છે. જૈન શાસ્ત્રોમાં અને ખગાળમાં સૌથી સુક્ષ્મ પ્રમાણ સૌના છે. • સૂર્ય અહારાત્ર શુદ્ધ આકાશીયઃ-સૌથી સુક્ષ્મ સૂર્ય પ્રપ્તિ નામના જૈન આગમીય પ્રથામાં સૌરવ પ્રમાણુ શુદ્ધ અહારાત્રના અધિકાર છે. a શ્રુત આકાશીય:- સ્કુલ ગણિત છે સૂર્ય સિદ્ધાંતાદિ જૈનેતર પ્રથામાં અને વિદેશાય નાટીલ વગેરે ગ્રંથામાં સૌરવ' પ્રમાણ અહેારાત્ર ૩૬૫ ટકા ૧૫ પળ ૩૧ વિપળ ૩૧ના અધિકાર છે, જ્યારે અંગ્રેજો ભારતમાં ભણવા સારૂ અને ખીજાએ પણ તેજ અર્થે અવારનવાર આવવા લાગ્યા, અને બણીને પાબ વહી ગયા. તેઓ બ્રાહ્મણા પાસે જેવું ભણ્યા હતા તે અંગેની સંશોધનની કલ્પનાએ પેાતાના દેશમાં ઉભી કરી, તેમજ અનેક રચનાએ પણ કરી યંત્રા બનાવ્યા. આ બધુ મનુષ્યની મુદ્ધિબળના નમૂને અર્વાચીન ભ્રમરૂપ થયા અને થાય છે. રાષ્ટ્રો એ પ્રકારના છે, એક પ્રાચીન અને ખીજાં અર્વાચીન આ શાસ્ત્રો સ્થુલ પ્રમાણવાળા ભણતા હતા તેવેએ તેવા પ્રકારનું સ`શોધન કર્યું. અવારનવાર સસ્કારી તેશા, અને પ્રાચીન શાસ્ત્રોમાથી ગ્રહોના ઉદયાનું ગણિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ન્યું. પણ તેની ખોજમાં પોતાના દેશમાં રાતના ૧૨-૦ વાગ્યે, અને ભારતમાં કલાક ૫-૩૦ મિનિટ ગણિતના હિસાબે વિદ્યાઓ પ્રગટ કરી, લોકોની સમજમાં આવ્યું કે આટલે ફરક એજ સુમતા યા પ્રત્યક્ષની મહોર લગાવાનો પ્રયત્ન કર્યો. આ પ્રકારે વિદેશી એ યંત્રો દ્વારા વધારે અનેક સાહિત્યની રચનાઓ કરી પરંતુ કમનસીબે એ બધું સાહિત્ય અપૂર્ણ નીવડયું, એટલે સ્યુલ ભણ્યા અને સ્કુલ રચના કરી, એની સુમતાના નામે ઢોલ વગાડવા રાષ્ટ્રિય સત્તાને પણ ઉપયોગ કર્યો. આ પ્રકારે ત્યાંની માન્યતા ઉભી થતી ગઈ અને પૃથ્વીને સ્થિર માનવાની દુબુદ્ધિ કેટલાક ખગોળશાસ્ત્રીઓમાં વ્યાપ્ત થઈ. પૃથ્વી દડાના આકારની લંબગોળ અને સ્થિર માટેનો વિરોધ ચાલતે થયે. વાદવિવાદ એ અજ્ઞાન સ્થલતાને નમૂને જગ સામે છે એના જવાબમાં ત્યાંનાજ ખગોળશાસ્ત્રીઓએ નિરૂત્તર કર્યા. પણ કદાગ્રહના કારણે એનું પ્રચાર કાર્ય ભારતમાં પણ આવ્યું, જેનો રાષ્ટ્રિય સત્તાના વેગથી કોલેજો વગેરેમાં દાખલ થયો, અને જગત ભ્રમરૂપે જેતું રહ્યું. આજકાલના જગતના માનવીઓએ અને ખગોળ શા સ્ત્રીઓએ પૃથ્વીને દડા થી નારંગીનો આકાર સાદૃશ માની. એમનું કહેવાનું તાત્પર્ય એમ છે કે પૃથ્વીને ગોળો સૂર્યની આસપાસ ફરે છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એ પૃથ્વીની કપિત ધરી ચોવીસ કલાકમાં સૂર્યની આસપાસ ફરે છે, જયારે સૂર્ય પૃથ્વીની મચમાં આવે ત્યારે જગતના અડધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ભાગમાં અંધારું અને બીજા અડધા ભાગમાં અજવાળું રહે છે. એવી માન્યતા ભૂગોળના આધારે સત્યથી વેગળી છે. કપિત ધરીવાળી પૃથ્વી નથી અને વીસ કલાકમાં પૃથ્વીની ધરી ચાલતી પણ નથી. પૃથ્વી સ્થિર છે. ખાણો, પહાડે, જળાશ અને ખાડ વગેરેથી પણ વ્યાપ્ત છે. જેમ કે હવાઈ જહાજ યા મેટર ચાલે છે તે પિટલ વિના ચાલતી નથી, પટેલ સાથે તેને ચલાવનાર પણ હોય છે. તે સિવાય ચાલી શકતા નથી. આજ પ્રમાણે પૃથ્વી જડ છે, યંત્ર વગરની છે. પૃથ્વીને કઈ તાકાતથી ઉપાડી શકાતી નથી. આથી સ્થિર રહેલી પૃથ્વી કઈ રીતે ચાલતી નથી. જેમ વંધ્યા પુત્રવાળી થઈ શકતી નથી તેમજ આ પૃથ્વી પણ ચાલી શકે તેવી નથી. પૃથ્વી જેન આગામોમાં થાળીને આકારે સપાટ ગળ છે. જેના પર હિંદુસ્તાન, ચીન, રૂશિયા, ઈલાંડ, અમેરિકા, આફ્રિકા વગેરે દેશો આવેલા છે. તેની લંબાઈ અને પહોળાઈ પર ૬ પ્રમાશગુલ જન અને ૬ કલા ઉપર દક્ષિણ અને ઉત્તર ભારત ક્ષેત્ર ઉપર ઉપરોકત દેશે વસેલા છે. કમનસીબે ઉત્તર ભારતમાં કેદ જઈ શકે તેમ નથી ઉત્તર ભારતની લંબાઈ અને પહોળા ૨૩૮ યેન પ્રમાણગુલ અને ૩ કલાન્તર વૈતાદ્યપર્વત પ૦ પ્રમાણુગુલ જન બાદ ૧૧૯ એજને અયોધ્યાનગરી વસેલી છે. ત્યાંથી દક્ષણ દિશામાં લવણ સમુદ્ર પણ ૧૧૯ યોજન છે એમાં જરાય સંદેહ નથી. જેને જ કરવી હોય તે વિશ્વાસ રાખીને કરી શકે તેમ છે. પ્રમાણુગુલ ૧ યાજનના માન અનુમાનથી જેવું સાંભળ્યું છે તે પ્રકારે અનુમાન કાઢીએ તે અષ્ણાનગરીથી ૧૧૯ યોજન અને 1 કલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને ખગોળ પોતિષ વશીકાં પ્રાચીન ભૂગોળના આધારે ૧૫૦૦ યા ૨૦૦૦થી ગુણાકાર કરીએ તો માઈલેના હિસાબે દક્ષિણમાં લવણસમુદ્રને ભાગ પ્રાપ્ત થશે. ૧૧૯ જન અને ૧ કલા પ્રાચીન આપણી ગુલથી ૨૫૦ ગણી મટી આંગુલના હિસાબે પ્રમાણગુલ કહેવાતી હતી એવું કેટલાક જાણકાર માણસે દ્વારા સાંભળવામાં આવેલ છે. અને તેના માલો બનાવવા માટે કરિયત ૧૫૦૦ યા ૨૦૦થી ગુણાકાર કરીએ તો માઈલેને હિસાબ મળી રહે છે. ૧૧૯ પ્રમાણગુલ x ૧૫૦૦ (ગુજરાતની અપેક્ષાએ) અનુમાનથી વૃદ્ધોકત કર્થનાનુસાર અધ્યાથી દક્ષિણ દિશામાં જતાં ૧૭૮૫૦૦ માઇલે લવણસમુદ્રને કેટ આવશે અથવા ૧૧૯ પ્રમાણગુલ ૪ ૨૦૦૦ = ૨૩૮૦૦૦ થાય તેટલાથી જુન માઈલના હિસાબે પ્રાય: લવણસમુદ્ર આવશે. , દક્ષિણ ભારતે-લવણસમુદ્રથી લઈને ૪૬ ૩૦૦ મા લ પર વૈતાઢય નામને પર્વત આવે છે. તેમાં વૈતાઢય પર્વતની ગુફામાં) થઈને ગંગા અને સિંધુ ઉત્તર ભારતમાંથી દક્ષિણ ભારતમાં આવી રહી છે. કુલ ભારતનું ક્ષેત્ર લગભગ દક્ષિણ અને ઉત્તર ૧૧૦ ૦ ૦૦૦ માઇલને લગભગ છે. જેમાં ભારત ક્ષેત્રના છ ખંડે, પહાડે, અને સમુદ્રો વગેરે સંમાઈ રહેલા છે. અધ્યાનગરીથી દક્ષિણલવણસમુદ્ર ૧૭૮૫૦૦ માઈલથી લઈને ૨૩૮૩૦૦ માઈલે આવશે. કુલ ભારતના છ ખેડાનું પ્રમાણ પર્વ સાથે મેળવતાં ૭૮૯૦ ૦ માઈલોથી ૧૧૦૦૦૦૦ માઈલ સુધીનું છે, એમાં નદીઓ, પર્વતે અને સમુદ્રો વગેરે અંતર્ગત રહેલા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને ખગોળ જાતિ પ્રવેશિકા આટલા પ્રમાણમાંથી છ ખંડના હિસાને એક ખંની લંબાઈ-પહોળાઈ કાઢીએ તે પ્રમાણગુલ ૭૯ ૪ ૧૫૦૦=૧૧૮૫૦ ૦ અથવા જન ૭૯૪ર૦૦૦=૧૫૮૦૦૦ માઇલેમાં તમામ ભારતના એક ખંડમાં બધાજ દેશને સમાવેશ થાય છે. ઉપરોક્ત હિસાબે છ ખંડને એક મહાન ખંડ કહેવાય, તેવા કુલ જંબુદ્વીપમાં ૧૮૮ મેટા ખંડે છે તેમાં ભારતને+1 મેળવતાં કુલ ૧૮૦ ખંડે થાય. ૧૯૮પર ૬ અને ૬ કલાથી ગુણાકાર કરીએ તે ૧૦૦૦૦ પ્રમાણાંગુલ જનને જંબુદીપ લંબાઇ-પહોળાઈએ છે. પૂર્વથી પશ્ચિમ અને દક્ષિણથી ઉત્તર ધ્રુવ સુધી માનવીઓ વસે છે તેનું પ્રમાણ માઈલ (વર્તમાન) ૧૫ કરોડથી ૨૦ કરોડ સુધીની પૃથ્વી ઉપર માનવીએ. અને પશુપક્ષીઓ વગેરેનો વસવાટ છે, ત્યાં લગી સૂર્ય અને ચંદ્ર પરિભ્રમણ કરે છે. પૃથ્વી કાપિ ચાલતી નથી, ગતિમાન નથી એવું સદાકાલ સમજવા માટે સુજ્ઞ પુરૂષ પ્રયત્નશીલ હોય છે. યથાર્થ કથન સામે જુઠ પ્રપંચાઈ ચાલી શકતી નથી. અંગ્રેજી ઘણું સાહિત્યમાં ખગોળ શાસ્ત્રકારોના જણાવ્યા મુજબ પૃથ્વીને સ્થિરજ માની છે. એટલે કે પૃથ્વી કલ્પિત ધરી ઉપર કદાપિ ફરતી જ નથી. આ સિવાય અમેરિકા ઇત્યાદિ દેશના ખગોળશાસ્ત્રીઓને પણ ઉપરોકત અભિપ્રાય છે. કદાચ પૃથ્વી ફરે છે એવી માન્યતા ધરાવીએ તે તેના જમણના પ્રથમ સમયમાં સવારના સૂર્યોદય સમયે શુકને તારે જ્યાં દેખાય છે તે સાંજના સૂર્યાસ્ત સમયમાં દિશા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેન ખગોળ પોતિષ પ્રવેશિકા ફેર દેખાવો જોઈએ. પરંતુ તેમ બનતું જ નથી. આથી પૃથ્વી ગતિમાન નથી એવી પ્રતીતિ થાય છે. પ્રાય: સ્થિર છે. આજ નિયમા સુર પશ્ચિમમાં ઉદય થનાર ગુરૂની દિશામાં પણ કાંઈ ફરક પડતો નથી. સુદ ૨ નો ચંદ્ર સાંજના પશ્ચિમમાં દેખાય છે, તે પણ સૂર્યોદય સમયમાં પિતાની દિશા બદલતું નથી. આ ઉપરાંત ચંદ્ર અને સૂર્યને સ્થિર માનીએ તે અમાવાસ્યાના દિવસે સૂર્યોદય સમયે આ બંને એક રાશિગત કેમ થાય ? તેમજ પૂર્ણિમાના દિવસે સૂર્યાસ્ત સમયે સામ સામા કેમ રહે? આ રીતે એક રાશિ ઉપર અનેક ગ્રહોને યોગ અને વિગ થાય છે એ આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. આ ઉપરથી ચોક્કસ નિદાન થાય છે કે પૃથ્વી સ્થિર છે અને દડાને આકારે લંબગોળ નથી. ચંદ્ર અને સૂર્ય રાતિમાન (ફરે) છે. - સુર્ય જ્યારે ક્ષિતિજની પૂર્વમાંથી દાતણ યા ઉત્તર મધ્ય આવે ત્યારે દિવસના બાર વાગ્યાને સમય થાય છે તે સમયે આજુબાજુ એટલે પૂર્વ પશ્ચિમ દિશા તરફના શહેરોમાં પાંચ યાને સાડાપાંચ કલાકનું અંતર પડી શકે તેવી ધારણું છે, એ જૈન ગ્રંથોમાં ઉલ્લેખ છે લોકપ્રકાશ ગ્રંથમાં જશે તે यावत्क्षेत्र किरणैश्चरन्नुद्योतयेद्रविः, दिवसस्तावति क्षेत्रे, परतो रजनी भवतः ॥१॥ વ્યાખ્યા સૂર્ય પિતાના કિરણે વડે જેટલી પૃથ્વી, પહાડે અને સમુદ્રમાં ચાલતે આગે પ્રકાશ ફેંકે છે તેટલી જ પૃથ્વી પહાડે તેમજ સમુદ્રોમાં દિવસ હોય અને જ્યાં પ્રકાશ રહિત કરે ત્યાં રાત્રી થાય છે. જેમકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી જૈન ખગાળ જ્યાતિષ પ્રવેશિકા મુંબઇમાં બપોરના બાર વાગે તે સમયે ઇંગ્લાંડના લંડન અને થ્રિનીય આદિ શહેરામાં સવારે ૭ કલાક અને ૮ મિનિટ થાય છે. લંડન અને થ્રિનીચ વગેરે શહેરામાં બપેારના આર વાગ્યાના સમય હાય ત્યારે મુંબઈમાં બપારના ૪ કલાક અને પર મિનિટના સમય થાય છે આ પ્રમાણે પૂર્વ પશ્ચિમના નગરા યા ટાપુઓમાં સૂર્યના પ્રકાશનું અંતર પડે છે. મિનિટથી ગણુતાં વધુમાં વધુ છ કલાકનું અ ંતર થવા સંભવ છે. મુંબ થી મદ્રાસ, મદ્રાસથી કલકત્તામાં સૂર્યના પ્રકાશમાં અંતર પડે છે. તેવીજ રીતે અમદાવાદથી કાઠિયાવાડ, જામનગર અને કચ્છ વગેરે સ્થળામાં પણ સૂર્યના પ્રકાશમાં ફરક પડે છે પરંતુ કા'પણ એક સ્થાનથી બીજ કાઇપણ સ્થાનના સમયમાં બાર કલાકના કુરક પડી શકતાજ નથી. આગળ સૂર્યના પ્રકાશ પ્રતિપરમાણું ર્ટ અને વધે છે. સૂર્યના પ્રકાશ પ્રતિપરમાણું પાછળ ઘટે છે અને આગળ વધે છે એવા અનુભવ કરવા માટે બધા સૂર્યોદય ચક્ર જોને વિશ્વાસ દઢ કરવાથી ખાત્રી થઇ શકે છે. જૈન ભૂગોળમાં પૃથ્વી વગેરે દ્રીપા સ્થિર છે, પૃથ્વી ચાલી–કરી શકતી નથી. પર ંતુ ચંદ્ર, સૂર્યાં, હેા તારા, નક્ષત્રાના વિમાના ગતિશીલ છે એટલે કે ક્રૂર છે, ચાલે છે, સ્થિર નથી આ સચેટ માન્યતા સુક્ષ્મતા, સરળતા અને શાસ્ત્રીયતા જગતમાં સને ઉપયોગી નીવડે. એ દષ્ટિએ જૈન ખગાળ જ્યાતિષ પ્રવેશિકા' નામના નાના ગ્રંથ સનાતન જૈન જનતા અને જૈનેતર સમાજની સેવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેન ખગોળ શતિષ પ્રવેશિકા બનતે પ્રયત્ન કર્યો છે. વાચકવર્ગ વધુ પ્રયત્નશીલ રહેશે જેનસિદ્ધાંતિય ધમાં સૂર્ય અને ચંદ્રને તિલકના દેવતાઓના ઇન્દ્રો માયા છે. શેપ નક્ષત્ર, ગ્રહો અને તારાઓ જોડીને પાંચ પ્રકારના જ્યોતિષ દે કહ્યા છે. મનુષ્યલોકમાં સૂર્ય અને ચંદ્ર સદાય ગતિમાન થાય છે, એટલે ફરે છે. ખગોળમાં ત્રણેકાલ ૮૮ ગ્રહોના ગણિત ચાલતા હતા પ્રાય ૨૫૦૦ વર્ષ પૂર્વે પરંતુ કમજોર અને પ્રમાદી માનવી અપાયુપી છતાં બુદ્ધિથી નવગ્રહનું ગણિત સારી રીતે કરે તેય ઠીક છે. જેનાગોમાં યાનિ સંબંધી ગણિત વિદ્યા અપૂર્વ છે. ચંદ્રપ્રાપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને જેનેસિદ્ધાંતીય આગમોના ગ્રંથો છે. જેના સિદ્ધાંતમાં કાલને ચક્ર બાર આરાન થાય છે. જેમાંના છ આરાનો અવસર્પિણ કાળ કહેવાય છે અને બાકીના છ આરાને કાળ ઉત્સર્પિણી કાળ કહેવાય છે. આગામી વિપરીત રૂપે કાળચક્ર થશે એટલે કે પ્રથમ અવસર્પિણ અને બીજે ઉત્સા પણ કાળ થશે. કાળચક્રનાં બાર આરાના વર્ષોની સંખ્યા આજને માનવી ગણ શકે તે શકિતમાન હેત નથી. જેનેતર લોકોએ વૈદિક ગ્રંથોમાં સત્ય, દ્વાપર, ત્રેતા અને કલિ એમ ચાર યુગ માન્યા છે. સુર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્રો અને તારાઓ કેઈનું સારૂ યા બટું કરતા નથી, પરંતુ પૂર્વ સંચિત કર્મો જ્યારે ઉદય યા ઉદીરણ રૂપ પુદગલે પ્રગટ થાય તે સમયે બધા કારણે અશુભ ચિહ્નોવાલા જોવામાં આવે છે અને જયારે સારા કર્મો ઉદયમાં આવે ત્યા ઉદીરણા રૂપે થાય ત્યારે બધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી જેને ખગોળ પોતિષ પ્રવેશિકા કારણે યા ચિહ્નો સારા દેખાય છે. પરંતુ માનવી માત્ર ભૂલને પાત્ર છે. પરંતુ જે માણસે તિષવિદ્યાઓને જાણતા નથી એટલે કે વ્યાતિષવિદ્યાઓના ગણિતને જાણતા નથી અને કહે છે કે તિષવિદ્યા જુઠી છે તેઓજ ભૂલ કરી રહ્યા છે. એટલે ભૂલને પાત્ર છે. જૈન શાસનમાં આઠ મહાપ્રભાવિક પુરૂ હેય તે જૈનશાસન દીપે. તેવા આઠ મહાપ્રભાવક પુરૂષ પછી, (૧) ધર્મકથી (૨) તિષી (૩) મંત્રવાદી અને નસ્વી વગેરેથી શાસન્નતિ થતી આવી, થાય છે અને થશે. આજે જેનશાસનમાં અનેક પ્રકારના નેતાઓ યા ને જેનાચાર્યદેવ, પદવીધો, અને વિદ્વાન મુનીરાને વગેરે વિદ્યમાન છે. તેઓ નામના માટે બહુજ પ્રયત્નશીલ હોય છે. જેમ કે ગચ્છાધિપતિ, આગમપ્રભાવક અને સકલામરહસ્યવેદી વગેરેના ટાઈટલથી પત્રિકાઓ આદિની અત્યંત શોભા જોવામાં આવે છે. આ બધું એ સહુને ગમે છે. અનાદિ કાલના પ્રવાહ કરીને આર ભીક ક્રિયાઓ ગતિશીલ બંધાઓને સારી લાગે છે. એરાસી યા પેતાલીસ આગમ અને બત્રીસ શાસ્ત્રો પૈકી સૂર્યપ્રાપ્તિ અને ચંદ્રપ્રજ્ઞનિ કાઈને ન ગમતી હોય તે અલ્પજ્ઞતાનાં કારણે ધર્મક્રિયાઓ કરવા સારૂ તિથિઓ માટે અરસપરસ ઝગડાઓ ઉભા કરીને જૈનશાસનની જે સેવા કરે છે તેઓને શું મોક્ષકલની પ્રાપ્તિ થશે કે ? આજની ધાર્મિક ક્રિયાઓ દ્વારા મેક્ષણ પ્રાપ્ત થતું હોય તે ઉપગની ક્રિયાઓની જરૂરત નથી. ઉપગની ક્રિયાઓમાં પ્રથમ પરિણામોની વિશુદ્ધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેન બળ તિર પ્રવેશિક કારણરૂપ છે. આવી ક્રિયાઓ અપાંશે થાય તે આમ કલ્યાણની સંભાવના થયા વગર રહી શકે તેમ નથી, એટલે અવશ્ય આત્મકલ્યાણ થાય છે. આવી બધી ક્રિયાઓ ઝગડા કરવા સારું અનેક તક અને વિત કરીને સંસારને વધારનારા ઘણા દેખાય છે. આજે મોટા મોટા વિદ્વાનો મહાન ભૂલ કરીને જગતમાં ભ્રમજાલ ફેલાવનારા થયા છે. પિને ડુબે અને બીજાઓને વિશ્વાસની સત્તાથી કુબડ છે, આવા આજના જૈનાચાર્યો અને અન્ય પદવીધર મુનિરાજે વગેરે નિથીએના ઝગડાઓથી ભાગલા કરી દલબંધીમાં મેલ થાય તેવી માન્યતા ધરાવે છે. ભાગલા કરતાં સહુને સારા લાગે કારણ કે તિથીએ બે પ્રકારની હોય છે, એક દિવસ તિથી અને બીજી રાત્રિ નિથી. આ તિથીઓ દર માસમાં ત્રીસ થાય છે. ક્ષય યા વૃદ્ધિ ભૂતકાળમાં થતી ન હતી આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે. ખગળમાં આજે પણ ક્ષયતિથી થતી નથી અને વૃદ્ધિતિથી પણ થતી નથી એટલે ખગોળ નિષ મુજબ ભારત અને વિદેશમાં પંચાંગોને અભાવ છે. આજે પંચાંગે પ્રાચીન કરતાં અવૉચીન મહાન સ્થલ છે. જેને સિદ્ધાંત મુજબ પણ તિથીએ કોઇકાલે યવહારપગી ક્ષથ વા વૃદ્ધિ થઈ શકતી નથી. જે શાસ્ત્રોમાં ક્ષય વા વૃદ્ધિ થાય છે તે મિશ્યાશાસ્ત્રો જાણવા.બ્રાહ્મણના સિદ્ધાંતના આધારે ક્ષય વા વૃદ્ધિ થાય છે તે સ્થગિણિતના કારણે થાય છે. સૂર્યસિદ્ધાંતાદિ ગ્રંથોના આધારે કરણકુતુહલ ગ્રંથના આધારે જોધપુરી ચંડાશુચંડ પંચાંગ પ્રગટ થતું હતું અને થાય છે. તે સમયે પૂર્વાચાર્યોએ સ્થલપંચાંગના આધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન ખગાળ જ્યાતિય પ્રવેશિકા ધર્મ કાર્યોમાં તિથીએ માનવા લાગ્યા. પૂર્વાચાર્યોની અવિચ્છિન્ન પ્રણાલિકા મુજબ જૈનાચાર્યો આજપર્યંત માનતા આવ્યા અને માની રહ્યા છે. હવે પંચાંગ જૈનેતર છતાં આજે તિથીએ માટે અરસપરસ બહુ લડી રહ્યાં છે. સૌને ઝગડા કરવા ગમે છે કારણ કે એનાથી આત્મકલ્યાણ કરવા શકિતશાલી થાય છે જેનેતપ ચાંગાના સિદ્ધાંતોમાં વિક્રમસ વત્ ૨૦૧૩ના ભાદરવા સુદ ૩ ગત ૪ ઉદય પ્રમાણભૂત છે, અને પાંચમનો ક્ષય સ્થુલતાના કારણે આવે છે ત્યારે જૈનાચાર્યા વિચારે છે કે બાર પત્ર તિથીએ કાષ્ઠ કાલે પણ જૈસિદ્ધાંતાદિકમાં ક્ષય વામ્રુદ્ધ નથી, એટલે પૂર્વાચાર્યાએ બુદ્ધિદ્વારા ક્ષર્યપૂર્વા કાર્યો: સૂત્રથી જ્યારે પાંચમને ક્ષય થાય ત્યારે ચોથના ક્ષય કરવા એ ન્યાય સ`ગત છે. આ વિચારણા સૌની સ ંમત થાય તેવી છે. કદાચ ભાદરવા સુદ પાંચમના ક્ષયના કારણે ચેાથને ક્ષય કરવા. અસ્તમાં પાંચમની સવરી હંમેશા થતી અને થાય છે. ચાય પતિથી નથી. પ્રાચીન આગમાદિક ગ્રંથમાં પાંચમની જ સંવત્ઝરી ( ક્ષમતક્ષામા ) પણું કાલકા મહારાજાના સમયે કારણવશ ચેાથ કરી તે એ ચેાથ પવરૂપે ન મનાય. ફરીવાદની ચાથને ક્ષય માનવા એજ પૂર્વાચાર્યાંની આમ્નાય છે નહીતો ચંડાશુ, પંચાંગ પૈકી બાર માસની નિધીઓ સર્વથા ત્યાગ કરીને અવાચીન પચાંગા દ્વારા નવીન મત સ્થાપનારાઓ ભાદરવા સુદ ૩ ને ક્ષય માને તેમ કહી શકાય છે. ભારતમાં પ્રાચીન પચાંગા કરતાં અર્વાચીન પચાંગાની તિથીઓમાં ઘણુંજ અંતર રહેવા પામ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન ખગાળ જ્યાતિષ પ્રવેશિકા ૧ રૂઢી ચેાથપČતિથી નથી એટલે ઉદ્દયમાં ચેાથ અને સૂર્યાસ્તમાં પાંચમની સવટ્ઝરી થતી આવી અને થાય છે. પ્રાચીન પ`ચાંગાના ગણિત કરતા અર્વાચીન પંચાંગાના ગણિત મહાન સ્થૂળતાવાળા છે. એટલે ક્ષય વા વૃદ્ધિ તિથીગ્મામાં અંતર કરીને સુક્ષ્મતાના ઢાલ વગાડયા હાય તેવા સાક્ષરવિજ્ઞાનીએ યા ખગોળશાસ્ત્રીએ કહેવાયા છે. અર્વાચીન પચાંગા મહાન ભૂલેાથી ભરેલા છૅ. પ્રત્યક્ષના અનુભવની સુક્ષ્મતાના અભાવ હોય તેવા ખગેાળ શાસ્ત્રીએ સાક્ષર પતિ લખીને મહાન ભૂલે કરી રહ્યાં છે. સૂર્ય અને ચંદ્રના ગ્રહણામાં પણ આ! યા દસ મિનિટનુ સ્થૂળ અંતર આવે છે ગ્રહોના ઉઘ્યાસ્તમાં ૩-૪ દિ દિવસોને અંતર પડે છે એટલે મહાન સ્થુળતાનું ગણિત કરનારાઓ સુક્ષ્મતાના ડાળ દેખાડે છે. જગતમાં પ્રાચીન સ્થુળતાથી તિથીએ વધુમાં વધુ પાંસઠ ટીકાઓની થતી આવી અને થાય છે ત્યારે અર્વાચીનકારાએ સહસા ઘટીકા એની તિથીએ માની છે. આ ન્યાયથી એ ટીકા વધુ મહા સ્થુળતાને ગણિત એજ સુક્ષ્મતાને વિદ્રોહાત્મક માર્ગો છે. આ બધુંએ વિચારપૂર્વક ગણિત પ્રાચીનસિદ્ધાંતેથી જ અર્વાચીનકારોએ સંસ્કારા ઉમેરીને નવીન સંખ્યાનું ગણિત બનાવી પોતાના દેશની કીર્તિને પ્રચાર સમય પર કર્યાં. જ્યાં લગી બન્યું ત્યાં લગી સુક્ષ્મતાના ડાળ બતાવ્યા પણ વાસ્તવિક વિચાર કરવામાં આવે તે પ્રાચીનતાથી ક નવીન કયુ" નથી અને વળી સ્થુળતાના વધારા કર્યાં છે. પ્રાચીનતામાં “ખાણવૃદ્ધિ રસાય"સત્રના કાનુનથી પાંચ તિથીઓની વૃદ્ધિ અને છ તિથીઓના કાય થતા આવ્યા અને થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને ખગોળ તિય પ્રવેશિકા અર્વાચીનતામાં સતવૃદ્ધિ દસક્ષય સૂત્રથી ઉપર કાનુન ભંગ કરવાને નિયમ ધારણ કર્યો છે, એજ મહાન ભૂલે કરનારાઓની મહાન સ્થૂળતા છે. આઝાદ ભારતમાં આવી ભૂલે કરનારાઓ બરબાદી કરનારા થાય છે. તેમ જન સમાજના અગ્રગણ્ય નેતાઓ, જેનાચાર્યદેવ અને વિદ્વાન મુનિરાજે વગેરે સકલસને વિચાર કરવા જેવું જ શેષ રહે છે. બધાઓ વિચારે છે કે ચદસ અને પૂનમ પૈકી ચૌદસના ક્ષયમાં તેરસને ક્ષય થાય પણ પૂનમના ક્ષયના કારણે તેરસને ક્ષય ન થવું જોઈએ એવી વિચારણા પણ છે, આમાંથી વિચારવાનું કે ચદસ અને પૂનમ બે પ એકી સાથે આવે છે એના કારણે પૂર્વપર્વના હિસાબે પૂર્વાચાર્યોએ તેરસનો ક્ષય કરતાં આવ્યા અને આજે પણ કરી રહ્યાં છે. જેઓ નથી કરતાં તેઓ પૂર્વાચની અવિછિન્ન પ્રણાલિકાના વિદ્રોહી સમજવા જેવા છે અને મહા મિથ્યાત્વી હોય તેવા છે. જૈન આગમાં નિરાળો માર્ગ છે. ક્ષય વા વૃદ્ધિને વ્યવહાર ખગોળમાં પણ નથી. જેન સિદ્ધાંતેમાં પણ નથી. અને આકાશમાં પણ નથી. સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિમાં જે જોતિષ વિદ્યા સંબંધી વિસ્તૃત કથન છે તે તે શેષ રહેવા પામ્યું તેટલું છે. ઘણું તે અદ્રશ્ય રૂપે થઈ ગયો. આકાશમાં આજે બધું સમજાય તેવું છે છતાં અનુભવ ન કર્યો હોય તે શુન્યવત્ જ્ઞાન અજ્ઞાનરૂપે પ્રત્યક્ષ દેખાય છે. આના કારણે વિદેશના ખગોળશાસ્ત્રીઓએ જે કલ્પના કરી તેના આધારે ભારતના ખગોળશાસ્ત્રીઓએ તે સત્ય માનીને અર્વાચીન પંચાંગે પ્રગટ કરવા લાગ્યા એજ મોટામાં મોટી ભૂલે કરનારા થયા છે. એ અનુભવ કરાવનારા નથી. - પ્રાચીન સિદ્ધાંતાદિકના આધારે પ્રહલાઘવાયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેન ખગોળ તિર પ્રવેશિકા પંચાંગમાં જે દક્ષિણાયન અને ઉત્તરાયન છે તે હક છે. અવાચીનનાં આધારે સંદેશ પ્રત્યક્ષ પંચાંગાદિમાં જે બરાબર નથી. અને મહાન ભૂલેને કરનારા હોય તેવા દેખાય છે. એટલા માટે ઉપરના કાનુનથી ચાલુ પંચાંગોમાં ક્ષય અને વૃદ્ધિ તિથીએ પછી સમજવાનું કે પ્રાચીન ખગોળશાસ્ત્રીઓ પાંચની દ્ધિ અને છ ને ય માનતા હતાં, એવા ન્યાયથી આજના પંચાંગોમાં બહુ ભૂલે છે. અર્વાચીનકારાએ સાન તિથીઓની વૃદ્ધિ માની અને દસ તિથીઓનો ક્ષય માન્યો, છતાં વર્તમાન પંચાંગમાં વધારે પ્રત્યક્ષ ક્ષય વા વૃદ્ધિ દેખાય છે તે પણ ભૂલે છે. આવી ભૂલે કરનારા પ્રાચીન કરતા અર્વાચીનની વધારે પ્રમાણમાં છે. એટલા માટે અર્વાચીનકારાએ હવામાનનુ એઠુ લઇને નિ:શ્વાસ નાખે તેવા પ્રત્યક્ષ અનુભવમાં આવી ગયા. વિદેશીય અર્વાચીન પંચાંગોનો ગણિત મહાન સ્થળ કહી શકાય તેવો છે. પ્રાચીન ગ્રંથના આધારે જે પંચાંગ પ્રગટ થઈ રહ્યાં છે તેઓને ગણિત ધુળ કહી શકાય છે. એમાં જરાય અવિશ્વાસ નથી. એટલે સાયન રાશિથી દાક્ષિણાયન વા ઉત્તરાયન ખગોળમાં નથી કારણ કે આકાશમાં સાયન પદાર્થ નથી. આજે જગતમાં આકાશ જેવાની રીત બહુજ થઈ ગઈ છે. જેના જેના સહેજ આનંદ આવે તેવા દ્રશ્ય જોવાનું મન સહુને થાય છે. તારાઓ, નક્ષત્રે, ગ્રહ, વગેરે જેવાથી ઓળખાય તેવા છે. અને જે ન ઓળખાય તેઓને માટે દુરબીન આદિ સાધનથી અપાશે અનુમાન કરી શકાય તેવા છે. સાચો ય માટે પણ અનુમાન થઈ જવા સંભવ છે. એટલે યોગીઓના રોગમાં જ્યોતિષવિદ્યા સંબંધી ગણિત સૌથી સૂકમ અને સરલ પ્રત્યક્ષ દેખાય છે. યંત્ર વગેરેથી અનુમાન થાય છે. અનુમાન એજ સાચે યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી જેને ખગોળ તિપ પ્રવેશિકા છોટે મિશ્ર ગણિત છે. સાયન ગણિત પણ ખોટો ગણિત છે. આકાશમાં આજના પંચાગો કરતા ઘણું અંગ ઓછાને તિષચક ચર છે. વિચારવાનું કે જે રીતે પણ આકાશીય પદાર્થોને ઉદયાસ્ત સત્યરૂપે ગણિત થાય, તે ગણિત દ્વારા પ્રાચીન ગણિતમાં સંસ્કારો ઉમેરીને સિધાત, તંત્રો અને કરણ સબંધી ગ્રંથોના આધારે પંચ ગો પ્રકાશિત થાય તો બહુજ સારૂ. પ્રાચીન ખગોળશા સ્ત્રીઓ દ્વારા ભારતીય જ્યોતિષવિદ્યાઓની રક્ષા થર એ કેમ ભૂલી શકાય ? એમનો ગણિત આપણને સ્થળ લાગતું હોય તે સંસ્કારો ઉમેરીને ગ્રંથાને શુદ્ધ કરવા જોઈએ એવી આશા છે. અર્વાચીન કરતા પ્રાચીન ગણિત સારો છે. સૂર્યસિદ્ધાંતાદિના અનુસારે સ્પષ્ટ સૂર્ય મલી જાય છે થોડી કલા ન્યુને. આ પ્રકારે ભારતની આઝાદી થયા પછી ભારતીય ગ્રંથોને પણ આવિષ્કાર થવે જોઈએ, એમાં જરાય સંકોચ કરવા જેવું નથી પણ સુધારવા જેવું શેષ રહે છે. ભારતીય ગ્રંથાના આધારે થુળ પ્રમાણુવાળા પંચાંગ કરતા વધારે સ્થળ ગણિત અર્વાચીનકારોનો મત છે. ભારત આઝાદ થયા પછી મધ્યસરકાર તરફથી નિમેલી સહાસમિતિ દ્વારા ભારતીય સરકારે રાષ્ટ્રસત્તા દ્વારા શાકે સંવત્ અને વસંતસંપાત ને લઈને જે કેલેન્ડર છપાવી પ્રસિદ્ધ કર્યું તે પણ ઠીક ન કર્યું કહેવાય. આઝાદીને કલંકિત કરવા સારૂ વિપરીતરૂપે કાર્ય કરનારાઓએ જે કેલેન્ડર છપાવ્યું તે પણ સૌરવર્ષથી ભિન્ન છે એટલે આકાશથી પણ વિરૂદ્ધ છે. સૌરવર્ષ પ્રમાણ કયારે આરંભ થાય તેનો પણ ખગોળવેત્તાઓને માલમ નથી. આવા કેલેન્ડરોથી જગતની જનતાને ભ્રમજાલમાં નાખવા સારૂ કાંગ્રેસ સરકારે પિતાની હકુમતની સત્તાઠારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - શ્રી જેને ખગોળ જ્યોતિષ પ્રવેશિકા ભારતની ગુલામી કાયમ રાખવા માટે આ દિશામાં જ પ્રયત્ન કર્યો તે જ્યોતિષ સંબધી નગ્ન સત્યથી વેગળે છે. આવા કેલેન્ડરે ન પ્રગટ કરવા તેજ આઝાદીને માર્ગ છે. જે કેલેન્ડર બનાવવાની ઈચ્છા થતી હોય તે શુદ્ધ સૌરવર્ષના આધારે પ્રગટ કરાવવા જોઈએ એવી આશા રાખીએ છીએ. આ પ્રકારે ભારત તથા વિદેશમાં જેટલા પંચાંગ પ્રગટ થઈ રહ્યાં છે તે બધા રથુળ અને મહાસ્થળ છે. રથુળ પ્રાચીન ગ્રંથોના આધારે સાડા બત્રીસ અથવા તેત્રીસ મહિનાઓ પછી અધિકમાસ આવતો હતો, એવું પ્રમાણ છે. છતાં આજને અર્વાચીનકારોએ સાયન બાટી પ્રદ્ધતિ પ્રમાણે ૨૮ અને ૩૫ યા ૩૬ માંહનાઓ પછી અધિકમાસ લાવીને જગતમાં બ્રમજાલ રૂપે મેટામાં મોટી ભૂલે કરી રહ્યાં છે આકાશમાં તે આધકમાસ એમના કરતાં ભિન્નરૂપે આવે છે. આ બધા મિથ્યા અવિક માસ માનવા જેવા નથી કારણ કે સૂર્ય દક્ષિણાયનથી આરંભીને દક્ષિણાયનને અંતિમ માસ બેવડો થાય યાને દક્ષિણાયનથી ત્રીસ માંહનો ચંદ્રના હિસાબે અધિકમાસ થાય છે. સૂર્ય ઉત્તરાયનથી આરંભીને ઉત્તરાયન સમાપ્તિ સુધી જે અંતિમ માસ આવે તેજ ચંદ્રના હિસાબે અધિકમાસ થવો જોઈએ એવું આકાશવેત્તાઓને વિચારવાનું શેષ રહે છે એના સિવાય બીજા અધિક માસે આવી શકતા નથી પણ ગાડરિયાના પ્રવાસે આવે છે આવી ભૂલે બધા માની રહ્યાં છે, એજ અજ્ઞાનતાની સાક્ષી રૂપે જડ જેવા વિજ્ઞાની ખગોળશાસ્ત્રીઓ જગતને ડુબાડનારા થયા હોય તેવા દેખાય છે. આજીવિકાનું સાધન એ જ ખગોળશાસ્ત્રીએ પંચાંગો દ્વારા નિર્માણ કરીને બંગલાઓના મેહમાં પડી ગયા છે. સ્વાર્થથી ભ્રષ્ટ થયેલા વિજ્ઞાની કહી શકાય તેવા હેતા નથી. એટલે જ આકાશ સંબંધી પ્રત્યક્ષ અનુભવ સુમ તાથી ન કરાવી શકે તેવા પંચાગ પ્રગટ કરીને જડવાદની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેને ખગળ જ્યોતિષ પ્રવેશિકા બુનિયાદને મજબુત કરી રહયા છે. આજના પંચાંગોને ગણિત સ્થળ અને મહાસ્થળ છે. આ પંચાંગની તિથીઓને ય વા વૃદ્ધિ માનીને જે આત્મકલ્યાણ કરન્ઝારાએ દલબંધી કરીને જૈનશાસન ની અપૂર્વ સેવા કરી રહયા છે તે બદલ મે લ મલશે ! મિથ્યા ગણિતની તિથીઓ આકાશથી વિપરીત પે છે. એટલા માટે ધર્મક્રિયાઓ ક્ષય વા વૃદ્ધિએ લૌકીક પંચાંગ જ્યારથી માનતા થયા ત્યારથી અનેક ઝગડાઓ કરીને અખંડ શાસન રાખ્યું હોય તેવા જૈનાચાર્યાદિ સકલ સાથે બહુ સંસાર વધાર્યો હોય તેવા દેખાય છે. આજે પણ દલબંધી કરીને સહુએ વાડાબંધી કરી ધાર્મિક ક્રિયાઓથી મોક્ષ માની રહ્યાં છે. એવી માન્યતા માનવા લાગ્યા ત્યારથી તિથીઓના નામે કસ વધવા લાગ્યા અને એનાજ પરિણામે આજે પણે કુસંપોથી જનશાસનનાં નેતાઓ, આચાર્યાદિ અને વિદ્વાનોએ સાચી સેવા કરવાથી સમકત પામ્યા હોય તેવા લૌકીક પંચાંગો દ્વારા મોક્ષ મેળવી રહ્યાં હોય તેવા દેખાય છે. જેનામતના આગમીય ગ્રંથે પૈકી સૂર્ય પ્રાપ્તિ અને ચંદ્રપ્રજ્ઞસિ બંધી બુદ્ધિહીન બનેલાઓએ અર્વાચીન પંચાગ દ્વારા ભાદરવા સુદ ૩ને ક્ષય માન્યો એ પણ પૂર્વાચાર્યોની પરંપરાગત આવેલો ચંડાશુગંડુ પંચાંગને ન માનવા જે સાહસ કર્યું તે પ્રશંસનીય નથી. એટલે પૂર્વાચાર્યોથી ચાલી આવતે માર્ગને વિચ્છેદ કરનારા એજ બુધવારીયા થયા છે. પૂર્વાચાર્યોની પરંપરાગત જોધપુરી ચંડાશચંદુ પંચાંગમાં ગુરૂવારે ઉદયમાં અને પાંચમ અસ્તમાં છે એટલે સંવછરી સાચી વ્યવહાર પ્રણાલિકાએ આવેલી છે. જે જોધપુરી ચંડાશુગંડુ પંચાંગ ન માનવાની ઇચછાઓ એકથી એકાવન બધા આચાર્ય દેવો ભેગા થઈને નવું વિધાન કર્યા પછી ફેરફાર થઈ શકે. તે વિના ફેરફાર કરે એ પણ લીલીક વિદ્રોહરૂપે ગણાય તેવો મિથ્યાત્વ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેન ખોળ જ્યોતિષ પ્રવેશિકા ભવાભિનન્દી જેવા જનશાસનની સેવા કરનારાઓને એમ લાગે કે જેનસિદ્ધાંત વડે પંચાંગ નિર્માણ થાય તે અમે બધા ભેગા મળીને એક જથ્થારૂપે જે જે સાધન વિસ્તારપૂર્વક આપવા તૈયાર છીએ તે જેન પંચાગ બની શકે તેવી ધારણા સેવાકારી મહારાજશ્રી વીરવિજયજી હમેશા પ્રયત્નશીલ રહે એવી આશા પ્રાય છે. ભવાભિનન્દીનું જે કાર્ય લડવા વગેરે અધમને પિપણું કરનારું હોય તો સંસાર બહુ વધી જાય એટલે ભવાભિનંદીથી વિપરીત બની મે જૈન આગમીય સિદ્ધાંતની પૂર્ણ શ્રધા થાય તેજ હમેશા માટે તિથીઓનો ઝગડો નીકળી જાય. બધાએ એકસંપથી સંગઠિત થઈને જેનશાસનન્નતિ કરવા સારૂ વધુ ને વધુ આભ્યન્તર ત્યાગરૂપી સાચા ધર્મનું પોષણ થાય તે સંસાર પાતળો થઇને મેક્ષ જેવો આમા હલકે બની જતાં જરાય વિલંબ થઈ શકે તેમ નથી એટલે આભ્યન્તર શ્રદ્ધા હોય તેજ આ કાર્ય માટે વિશ્વાસ કરીને સાચી રીતે સકલસંધની સેવા કરવાની ઉદારતાપૂર્વક હમેશા આગે વધવાની પ્રેરણા થવી જોઈએ એવી નમ્રભાવે અખિલ ભારતના શ્રીસંઘને પ્રાર્થના છે. જેનસિદ્ધાતિમાં જ્યારે અધિકમાસ આવે ત્યારે પ્રથમ પિષ અને બીજી વાર અધિકમાસ અષાઢ આવે છે તે સિવાય અન્ય અધિકમાસે જે આવે તે સ્થળ અને મહાસ્થળ પ્રમાણભૂત માનવા જેવા હોય છે કારણ કે લૌકીકપંચાંગ માનવા પડે એટલે નગ્ન સત્યથી વેગળા માનવા પડે એજ મેટામાં મોટી ભૂલ કરનારા પ્રાચીન કરનાં અવચીન પ્રત્યક્ષપંચાંગાદિમાં જે અન્ય મહિનાઓ અધિક આવે તે આકાશથી વિરોધાભાસી ગણાય તેવો ગણિત અસત્યની દુર્બુદ્ધિવાળે એટલે મહાસ્થળે છે આ પ્રકારે વિચારવાનું કે વિક્રમ સંવત ૨૦૧૪માં પ્રાય પોષ માસ અધિક કરાય તો સારૂ અને લેટીક પંચાંગમશ્રિાવણ માસ અધિક આવવા સંભવે છે, તે સ્થળ છે આ પ્રકારે જ્યોતિષ સંબંધી સીરવા પ્રમાણે શુદ્ધ સૂર્યોદય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન બગાળ જ્યેાતિય પ્રવેશિકા સમયે દક્ષિણાયનથી આરંભ થાય છે તેના અહોરાત્ર ૩૬૬ થાય છે. સૂર્યોદય સમયેથી સૌરવના આરંભ થાય છે. સૂર્યહૃદય શુધ્ધ સૌરવ' પ્રમાણ = ૩૬૬ અહારાત્ર = = સ્ટા ટા. ૫=૩૦ભુત સ્થુલ સૌરવ = ૩૬૫=૧=૩૧=૩૧ આટલી ઘટિકાદિને અંતર = ૪૪=૮=૬૯ એટલે એજ સ્થુળ અને મહાસ્થુળ ગણિત છેપ્રાચીન ગ્રંથેાના આધારે અર્વાચીનકારાના અનુસારૂં વધારે અંતર પડે તેજ મહાસ્થુળતાનો નમુનેા છે. ગ્રહોના ઉદયાસ્તમાં ૩ અડ્ડારાત્રથી ૯ અહારાત્રના ફરક આવવા સભવ છે ગ્રહોામાં ૩ મિનીટાથી ૧૫ મિનીટા સુધીનું અંતર થવા સ ભવ છે. આકારામાં પણ ચોગ નક્ષત્રનો ફરક પડે છે. એમ તિથીએ ય પ્રમાણભૂત થઇ શકે તેવી નથી દેતી. કારણ કે પ્રાચીનતામાં જે નગરે યા શહેરાના અનુસારે પંચાગ બનાવવામાં આવે તે નગરેસ માટે પચાંગ સારા, બીજા નગરે માટે ક્રક આવવાને છે. એટલે ભિન્ન ભિન્ન ક્ષિતિજનાં અનુસારે દેાન્તરીય સંસ્કારાથી સ્પષ્ટ સૂર્ય અને ચંદ્રની બાદબાકી એજ પરંપરાએ ચાલી આવતી સ્થુળ તિથીએ છે. જે નગરા મા શહેરના પૂર્વ ક્ષિતિજથી પશ્ચિમ સસ્કારી દેશાંતર ધન કરીને. સૂર્ય અને ચંદ્ર સ્પષ્ટ બાદબાકી એજ તિથીએ માનલી છે. એમાં અમદાબાદની અપેક્ષાએ બનારસના ટાઈમ મુકી જે સૂર્ય અનેચંદ્ર સ્પષ્ટ કરાય તો તે મહાસ્થળ તિથીએ ગણી શકાય છે. જે નગરના રેખાંશાથી દેશાન્તર કર્યાં પછી પંચાંગે બધા શહેરાના જીલ્લાવાર પૃથક થવા જોઇએ એવી ભલામણ કરવાની જે આશા છે તે સહુને વિચારવા જેવી છે. હવે આ પુસ્તક પ્રથમ ભાગરૂપે પ્રગટ કર્યાં છે, સૌરવથી એ અપને યામ્યાત્તર થાય છે. એ બધું ખીજા ભાગાદિમાં સમય પર પ્રકાશ ચગે એવી આશાના પ્રયત્નશીલ છીએ. યા અસાવધાનતાનાં કારણે આ ગ્રંથમાં અશુધિયાં રહેવા પામી તેને માટે આમ જનતાને સુધારીને વાંચવાની ભલામણ છે. દુધમાંથી પુડા ન કાઢીને કૈવલ ગુણગ્રાહી થવાની જરૂર છે. આવા વિચારાથી મનેયત્ન કરીશું તે સાથે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન ખગોળ તિષ પ્રવેશિકા જેનસકલસંધને અને જેનેતર સમાજના બંગાળ શાસ્ત્રીઓને નમ્રભાવે પ્રાર્થના છે કે તિથીએ સંબંધી જેનઆગમનું જ્યારે વિસ્તારથી સાધન મલશે ત્યારે જેનચંદ્ર વર્ષ પ્રમાણે પંચગ નિર્માણ થાય તો બહુજ કરછનીય છે. બધા સકલસંઘે સંગઠન થાય તેવા પ્રયાસને પુરૂષાર્થ વેગથી થશે તે જૈનશાસનમાં જયજયકાર વિશે. આજે જેનશાસનનાં નેતારૂપે જેનાચાર્યા ૧ થી ૫૧ કરતાં વધુ સંખ્યામાં ટોલાધારીઓ થર જેમ તેમ બોલતા વાર ન લાગે તેવા જૈનાચાર્યો પછી શ્રીમદ્વિજય પ્રતાપ સૂરીશ્વરજીએ પંચાંગી આગામોની જરાય શ્રધા ન હોય તેવા લખાણ લખીને મરીચીની જેમ ઘણે સ સાર વધાર્યો છે, તે આ પ્રમાણે તપાગચ્છીય “શુધ જેનપંચાંગ પ્રગટ કરાવીને ભાદરવા સુદ ૯ને ય અને બુધવારે સંવતરી બતાઈ તે અષાઢ સુદ ૧૫ થી ગણતા ઉપચાસ દવા | થાય છે એજ ઉણપ છે. પચાસ સંપૂર્ણ થવા જોઈએ. જેન આગમ પંચમ નિયાર કરનાર એ આચાર્ય આગમ વિદ્રોહી તરીકે લખે છે કે પંચ ગી આગમશાસ્ત્ર અને ચંડાશુગંડુ મુજબ આ છે. એ બ્રાન્તિમય ઉત્સત્રના પ્રરૂપક થયા છે પંચાંગીથી સિંધ ન થાય તે શું પ્રાયશ્ચિત શ્રી સકલસંઘના સમક્ષ લેવું પડશે યા આચાર્ય પદવીનો ત્યાગ કરવાની શરત હોય તો આ ખુલી ચેલેજ આy છું તે લેખીત ચર્ચા માટે તૈયાર થઈ બહાર આવે અને કરણકુતુહલના આધારે ચંડાશુગંડુ પંચ ના ૦ણતાના ઉદાહરણેથી જે સિદ્ધ ન થાય તે શુધ્ધ થવા માટે પ્રાયશ્ચિતનો અધિકાર છે શુધ્ધ થઇને જેનશાસનનું ભલુ યા મેવા કરશે કે? આ વિષયમ જેએને લેખીત ચર્ચા કરવી હોય તેઓને કોઈપણ સિદ્ધાંતોના આધારે યા ક૯૫ના દ્વારા ખરાળગત એમ લખીને કરશે તેઓને માટે સેવાકારી વીરવિજય મહારાજ હમેશા સતત પ્રયત્નશીલ રહેવા પ્રાય સંભવ છે. આમ ખુલી ચેલે જ સમજી લેવા ઉત્સુક બને લાઓને સમજવા માટે બસ છે અલ વિસ્તરેણું લેખીત ચર્ચા માટે સરનામું:- મુનિશ્રી હીરવિયે C/o શા. ફૂલચંદ ખેમચંદે મુ. પિ. વલાદ, ઇસ્ટે. મેદરા એ પી આર. રેલ્વે (અમદાવાદ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com મા Page #32 -------------------------------------------------------------------------- ________________ – છપાયેલા ગ્રંથ-કેટલાક પ્રાપ્ય – કથા ચતુષ્ટયી સંસ્કૃત અજીતશાન્તિસ્તવનાવચેરી સહગુ. આત્મ હિતોપદેશ શ્રી ચૈત્યવંદન ગુરૂવંદન સામાયિક શ્રી જૈન મંત્રશાસ્ત્ર સંગ્રહ શ્રી સનાતન જૈન આગળ જ્યોતિષ પ્રવેશિકા-પ્રથમ ભાગ છપાશેઃશ્રી સનાતન જૈન ખગોળ જ્યોતિષ પ્રવેશિકાના અન્ય ભાગે સરનામું સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળમાં હાથીખાના અમદાવાદ ૧ •• • મુદ્રક : રતિલાલ લાલચંદ સંવી રામકૃષ્ણ પ્રિ. પ્રેસ : ટાવર સામે વિરમગામ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ની થઇ ભાવનગર bilers ere PS, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com