________________
ખગોળમાં બહુ અંગ નથી પરંતુ કેવલ પાંચ જ અંગો વર્તમાનમાં વિદ્યમાન છે, ભૂતકાળમાં હતાં અને ભવિષ્યમાં સદાકાળ રહેશે. એવી સચોટ સંભાવના સત્યરૂપે જ જગતની સેવામાં મુકવામાં આવે છે.
ખગોળ યા આકાશમાં સદાકાલ ગમન કરનારા પાંચજ અંગેનું જ્યોતિષ જગત વતી રાની વિદ્યા અનુભવાય તેવી છે. જ્યોતિષ દેવલોકની અંતિમ હદ સુધી ઉર્ધ્વ તક મધ્યમ લોક કહેવાય છે. એવાં જ્ઞાની પુરૂષનાં વચને સદાકાલ ટંકશાલિયા રૂપે છે. એમાં જરાય સંદેહને સ્થાન નથી. પરંતુ આજના જગતમાં રહેલા લોકોની બુદ્ધિમાં જડતાને દોષ સમાયેલો હોય તેવું દેખાય છે.
ખગોળ યા આકાશમાં નિષ વિદ્યાના પાંચ અંગો અદિધી પમ જ કેવલ ગતિ-જમણ થી ચાલનારા કહ્યા છે. અનુભવી મહાપુરૂષોએ ગબળથી ગતિશીલ ગણિત જેવું પ્રત્યક્ષ દેખ્યું તેવું તેઓએ કથન કર્યું છે. સીમા, વિકુંભ આદિનું ગણિત એટલું બધું મુમતાવાળું છે કે,
ગબળ સિવાય સમજી શકાય તેવું નથી. અત્મિક ગબળના આધારે સુમનાનું વિજ્ઞાન આજે કદી પણ દેખાય તેવું નથી એટલે જગતમાં જાતિ વિદ્યા ભ્રમિતરૂપે વસેલી છે યંત્રો બુદ્ધિબળના આધારે થુલતાને જ બતાવી રહ્યાં છે કારણ કે આજે ભારતમાં તથા વિદેશમાં જેટલા પંચાંગ પ્રગટ થઈ રહ્યાં છે તે બધા પંચાંગ કેવલ સ્થલતાને બતાવી રહ્યાં છે. જેમ કે સંદેશ પ્રત્યક્ષ પંચાંગ, જન્મભૂમિ, મેહ જેન પંચાંગ આદિ પ્રાચીન અને અર્વાચીન મળીને ૧ થી ૨૦૦ સુધીમાં ગ્રહના લેપ અને દર્શન બરાબર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com