Book Title: Sanatan Jain Khagol Jyotish Praveshika
Author(s): Virvijay
Publisher: Chaganlal Ganeshmalji Siroya

View full book text
Previous | Next

Page 31
________________ શ્રી જૈન ખગોળ તિષ પ્રવેશિકા જેનસકલસંધને અને જેનેતર સમાજના બંગાળ શાસ્ત્રીઓને નમ્રભાવે પ્રાર્થના છે કે તિથીએ સંબંધી જેનઆગમનું જ્યારે વિસ્તારથી સાધન મલશે ત્યારે જેનચંદ્ર વર્ષ પ્રમાણે પંચગ નિર્માણ થાય તો બહુજ કરછનીય છે. બધા સકલસંઘે સંગઠન થાય તેવા પ્રયાસને પુરૂષાર્થ વેગથી થશે તે જૈનશાસનમાં જયજયકાર વિશે. આજે જેનશાસનનાં નેતારૂપે જેનાચાર્યા ૧ થી ૫૧ કરતાં વધુ સંખ્યામાં ટોલાધારીઓ થર જેમ તેમ બોલતા વાર ન લાગે તેવા જૈનાચાર્યો પછી શ્રીમદ્વિજય પ્રતાપ સૂરીશ્વરજીએ પંચાંગી આગામોની જરાય શ્રધા ન હોય તેવા લખાણ લખીને મરીચીની જેમ ઘણે સ સાર વધાર્યો છે, તે આ પ્રમાણે તપાગચ્છીય “શુધ જેનપંચાંગ પ્રગટ કરાવીને ભાદરવા સુદ ૯ને ય અને બુધવારે સંવતરી બતાઈ તે અષાઢ સુદ ૧૫ થી ગણતા ઉપચાસ દવા | થાય છે એજ ઉણપ છે. પચાસ સંપૂર્ણ થવા જોઈએ. જેન આગમ પંચમ નિયાર કરનાર એ આચાર્ય આગમ વિદ્રોહી તરીકે લખે છે કે પંચ ગી આગમશાસ્ત્ર અને ચંડાશુગંડુ મુજબ આ છે. એ બ્રાન્તિમય ઉત્સત્રના પ્રરૂપક થયા છે પંચાંગીથી સિંધ ન થાય તે શું પ્રાયશ્ચિત શ્રી સકલસંઘના સમક્ષ લેવું પડશે યા આચાર્ય પદવીનો ત્યાગ કરવાની શરત હોય તો આ ખુલી ચેલેજ આy છું તે લેખીત ચર્ચા માટે તૈયાર થઈ બહાર આવે અને કરણકુતુહલના આધારે ચંડાશુગંડુ પંચ ના ૦ણતાના ઉદાહરણેથી જે સિદ્ધ ન થાય તે શુધ્ધ થવા માટે પ્રાયશ્ચિતનો અધિકાર છે શુધ્ધ થઇને જેનશાસનનું ભલુ યા મેવા કરશે કે? આ વિષયમ જેએને લેખીત ચર્ચા કરવી હોય તેઓને કોઈપણ સિદ્ધાંતોના આધારે યા ક૯૫ના દ્વારા ખરાળગત એમ લખીને કરશે તેઓને માટે સેવાકારી વીરવિજય મહારાજ હમેશા સતત પ્રયત્નશીલ રહેવા પ્રાય સંભવ છે. આમ ખુલી ચેલે જ સમજી લેવા ઉત્સુક બને લાઓને સમજવા માટે બસ છે અલ વિસ્તરેણું લેખીત ચર્ચા માટે સરનામું:- મુનિશ્રી હીરવિયે C/o શા. ફૂલચંદ ખેમચંદે મુ. પિ. વલાદ, ઇસ્ટે. મેદરા એ પી આર. રેલ્વે (અમદાવાદ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com મા

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34