Book Title: Sanatan Jain Khagol Jyotish Praveshika
Author(s): Virvijay
Publisher: Chaganlal Ganeshmalji Siroya

View full book text
Previous | Next

Page 12
________________ te સૂર્યથી સૌરવ પ્રમાણે જૈન અને જૈનેતર શાસ્ત્રો માં જે કથન છે તે વિચારણીય છે. જૈન શાસ્ત્રોમાં અને ખગાળમાં સૌથી સુક્ષ્મ પ્રમાણ સૌના છે. • સૂર્ય અહારાત્ર શુદ્ધ આકાશીયઃ-સૌથી સુક્ષ્મ સૂર્ય પ્રપ્તિ નામના જૈન આગમીય પ્રથામાં સૌરવ પ્રમાણુ શુદ્ધ અહારાત્રના અધિકાર છે. a શ્રુત આકાશીય:- સ્કુલ ગણિત છે સૂર્ય સિદ્ધાંતાદિ જૈનેતર પ્રથામાં અને વિદેશાય નાટીલ વગેરે ગ્રંથામાં સૌરવ' પ્રમાણ અહેારાત્ર ૩૬૫ ટકા ૧૫ પળ ૩૧ વિપળ ૩૧ના અધિકાર છે, જ્યારે અંગ્રેજો ભારતમાં ભણવા સારૂ અને ખીજાએ પણ તેજ અર્થે અવારનવાર આવવા લાગ્યા, અને બણીને પાબ વહી ગયા. તેઓ બ્રાહ્મણા પાસે જેવું ભણ્યા હતા તે અંગેની સંશોધનની કલ્પનાએ પેાતાના દેશમાં ઉભી કરી, તેમજ અનેક રચનાએ પણ કરી યંત્રા બનાવ્યા. આ બધુ મનુષ્યની મુદ્ધિબળના નમૂને અર્વાચીન ભ્રમરૂપ થયા અને થાય છે. રાષ્ટ્રો એ પ્રકારના છે, એક પ્રાચીન અને ખીજાં અર્વાચીન આ શાસ્ત્રો સ્થુલ પ્રમાણવાળા ભણતા હતા તેવેએ તેવા પ્રકારનું સ`શોધન કર્યું. અવારનવાર સસ્કારી તેશા, અને પ્રાચીન શાસ્ત્રોમાથી ગ્રહોના ઉદયાનું ગણિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34