________________
ર
ત્યાંલગીજ જ્યાતિષચક્ર ઘુલાઘુલ લના ન કરનારા સ્વાભાવિક ગતિશીલ રાય છે. સૌથી શીઘ્રગતિ કરનારા સૂર્ય, તેની અપેક્ષાએ ચંદ્ર મંદગતિ કરનાર છે. ચંદ્રતી અપેક્ષાએ નક્ષત્રો મદતિને કરનારા છે, અને અગાસી હેાની સંખ્યાઓની સાથે પણ સમજવું કે મંદગતિ કરે છે,
અઠયાસી ગ્રહેા અને ૨૮ અઠ્ઠાવીસ નક્ષત્રાની અપેક્ષાએ ચંદ્ર ક્ષતિ કરનારા છે અને ચંદ્રની અપે ક્ષાએ સૂર્ય શીઘ્રગતિ કરનારા છે.
ક્રમે કરીને સૌથી પ્રથમ
શીધ્રગતિ કરનાર બાદ ચંદ્રનંતિ કરનાર, બાદ નક્ષત્રો અને ગ્રહેાની બદ ગતિ પ્રમાણે શુભાશુભ ફળના કારણેા ઉપસ્થિત થાય છે. ખગાળના યથાર્થ જ્ઞાનનાં હેતુ યા કારણ રૂપે— ખગાળ યા આકાશમંડળમાં
યાતિચક્રના પાંચજ અંગો છે. શેષ આજે પચાંગામાં વહંમે ઉન્ના કરીને આવિકાનુ કારણુ બનાવવા સારૂ લેકાએ અનેક કુકલ્પનાઓની કલ્પનાએ કરી દીધી છે તે બધી કલ્પનાઓ ખાટી છે અને સત્યથી વેગળી પણ છે.
યાતિચકના પાંચ અંગો આ પ્રમાણે છેઃ
·
(૧) તારા (૨) સૂ
(૫) ગ્રહા અને તારા.
(૯) ચંદ્ર (૪) નક્ષત્રો
આ પાંચ પૈકી સૌથી પ્રથમ તારા અને અતિમ તારાઓ હાવાને લીધે વિવરણુ છેલ્લે આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com