________________
264
નીલાંજના શાહ
SAMBODHI
ક્ષી.ત.” (પૃ.૩૧૩)માં પુષિ વિશદ્ સૂત્રમાંના, “વિશબ્દન' નો અર્થ “વિશિષ્ટ શબ્દકરણ' આપી, તેના ઉદાહરણ તરીકે કોષતિ આપ્યું છે. આ મત પુરુષકારને મળતો આવે છે.
ધા.પ્ર.” (પૃ.૧૫૧)માં પુષિ વિશદ્ સૂત્ર આપ્યું છે અને પોષયતિ રૂપ એના ઉદાહરણ તરીકે આપ્યું છે. પુરુષકારે આ “વિશબ્દન’નો અર્થ “વિશબ્દન કરતાં બીજો' એમ કર્યો છે. એમ લાગે છે કે તે કદાચ “શબ્દ” કે “શબ્દાર્થ જેવો અર્થ કરે છે.
“મા.વા..” (પૃ.૫૫૮)માં સાયણ ચુરાદિ ગણમાં પુષિ વિશદ્ર | સૂત્ર આપે છે અને વિશબ્દન'નો અર્થ “શબ્દન (સ્વાભિપ્રાય પ્રકાશન) કરતાં જુદો’ એમ કરે છે. સાયણે નોંધ્યું છે કે કાશ્યપ પુષિવિશદ્’ આપે છે, પણ તે પાઠ મહાભાષ્યની વિરુદ્ધ છે એમ ક્ષીરસ્વામી જણાવે છે. આ ટીકા મૈત્રેયને પણ લાગુ પડે છે.
પુરુષકારના કર્તા આગળ નોંધે છે કે ક્ષીરસ્વામી, ધનપાલ અને ભાગવૃત્તિકાર આ ધાતુનો “શબ્દાર્થ અર્થ આપે છે, જો કે ક્ષી.ત.કાર ખરેખર ‘વિશબ્દન” અર્થ આપે છે. ચાન્દ્ર વૈયાકરણ, દુર્ગ અને શાકટાયન શબ્દ અર્થ આપે છે એમ પણ લીલાશુકે નોંધ્યું છે.
ચુરાદિ ગણના પુષિ વિશદ્ ધાતુસૂત્રથી જે ળિqનું વિધાન ‘વિશબ્દન' અર્થથી થયું છે તે નિર્ વિકલ્પ પ્રયોજાય છે, એમ અષ્ટાધ્યાયીના પુષિવિશદ્ ! (૭.૨.૨૩) સૂત્ર પરના મહાભાષ્યમાં ભાષ્યકારે કહ્યું છે. આ સૂત્રમાં “વિશબ્દન’ કહ્યું છે તે પરથી આચાર્ય જ્ઞાપન કરે છે કે વિશબ્દનો અર્થમાં, પુષિર્ ધાતુમાં વિભાષાથી બિન્ થાય છે. આ સૂત્ર પરના ન્યાસમાં જાસકારે આમ જ કહ્યું છે. ભાષ્યકારે આ ચુરાદિસૂત્રથી નિદ્ વિકલ્પ પ્રયોજાય છે, તેના ઉદાહરણ તરીકે મહીપાવવ: કૃત્વા નુપુપુ: પુષ્યમાળવા: વાક્ય ટાંક્યું છે આથી પુષિ વિશદ્ર એ ધાતુસૂત્રના ઉદાહરણ તરીકે વ.કા.માં પોષતિ ઉપરાંત ધોતિ થાય છે.
४४. तक्ष त्वचने । अत्र क्षीरस्वामी-त्वचनं त्वचो ग्रहणम्, संवरणमिति दुर्गः । यथा दुर्गमेव च ધનપાનશાદાયની ! (પુરુષાર, પૃ.૨૦૭)
પાણિનીય ધાતુપાઠમાં ગ્વાદિગણમાં આ ધાતુસૂત્ર આવે છે. તેમાં તલ ધાતુનો અર્થ વિનમ્ (છાલ કાઢવી) આપ્યો છે. ત્વવનમ્ ના અર્થ વિશે વૈયાકરણોમાં મતભેદ પ્રવર્તે છે.
પુરુષકારમાં નોંધ્યું છે તેમ “ક્ષી.ત.” (પૃ.૯૭)માં ત્વક્ષ ત્વને માં વનસ્ નો અર્થ ત્વવો પ્રહણમ્ સંવરમિતિ તુ: એમ મળે છે. સંવરજી નો અર્થ “આવરણ” ‘ઢાંકવું' એમ થાય છે. લીલાશુક જણાવે છે કે દુર્ગની જેમ ધનપાલ અને શાકટાયન પણ “સંવરણ” અર્થ કરે છે.
“મા.ધા.કૃ.” (પૃ.૧૦૨)માં સાયણ, તક્ષ ત્વને સૂત્ર આપી, દુર્ગ, કાશ્યપ અને મૈત્રેય સંવર' અર્થ આપે છે તેમ નોંધે છે અને “ધા.પ્ર.” (પૃ.૪૭)માં તક્ષ ને વિનં સંવરન્ ! એમ આપ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org