Book Title: Sambodhi 2013 Vol 36
Author(s): Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 318
________________ 310 ગ્રંથ સમીક્ષા SAMBODHI લોકોક્તિ વૈભવ આવા સંવાદો તથા અન્ય પ્રસંગોના મનનના ફળસ્વરૂપ સ્વાભાવિક પરંતુ વારંવાર વિચારવી ગમે, સહેજે સ્મૃતિપટ પર ઊભરી આવે તેવી સેંકડો લોકોક્તિઓ પણ જોવા મળે છે. અહીં તેની સજાતીય ગુજરાતી લોકોક્તિઓ સાથે થોડીક જાણીએ. • અહો વિવિત્ર: સંસાર: સલાડનીક્ષિતનાથ ! ૨/૭/૬૮ છે. ત્યારે સો આગે અને માગે ત્યાં ભાગે. • : સ રમતે વુધઃ ૨/૩/૬૨ છે સિંહને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે. बलं यस्य हरेस्तस्य किमशक्यं जगत्रये ॥ ३/१४/३ ॥ રામ રાખે તેને કોણ ચાખે. • થીમતિઃ પૂઈ ન ઢRવાનું ચિત્ . ૫/૭/૬રૂ I ટકોરો અને ગધેડાને ડફણાં. ઉપમાવૈભવ સમગ્ર ગ્રંથ સાહિત્યની દૃષ્ટિએ પણ અનેક ઉપમાઓ પૂર્ણ છે. અહીં તેનું આચમન કરીએ. ગઢપુરના આરપહાણના મંદિરનું વર્ણન ब्रह्माण्डस्य शिरोभूतं जीमूतस्पर्शि मन्दिरम् ।। आदर्शप्रस्तरैः सृष्टं धवलं हिमवानिव ॥ १ ॥ सङ्कल्पाच्छ्रीहरेर्जातम् औरसो वत्सलो यथा । દૂરદ્ધસામાનં તત્ વિમાન દ્રા યથા . ૨ . निर्दुष्टयशसा तुल्यं स्वामिनारायणप्रभोः । सन्ध्याकाले विभातीदमारक्तमर्भकं खलु ॥ ३ ॥ मध्याह्ने दीप्तिमान् सम्राट् निशीथे निर्वणो यथा । निशापतिश्च निःस्पर्द्धमद्वितीयं धरातले ॥ ४ ॥ બ્રહ્માંડના મસ્તકતુલ્ય ઊંચું, જાણે વાદળાંઓનો સ્પર્શ કરતું, આરસપહાણમાંથી બનાવેલ, હિમાલય જેવું શ્વેત મંદિર છે. શ્રીહરિના સંકલ્પથી થયેલ હોવાથી તેમના ઔરસપુત્ર સમાન, દૂરથી બ્રહ્માના વાહન હંસ જેવું જણાતું, ભગવાન સ્વામિનારાયણની કીર્તિસમાન નિર્દોષ આ મંદિર સવારે સૂર્યનાં પ્રથમ કિરણ પડવાને કારણે રસૂંબડા બાળક જેવું સુંદર શોભે છે. બપોરે તેજસ્વી મહારાજા જેવું અને સાંજે નિષ્કલંક ચંદ્ર જેવું, સ્પર્ધા ન થઈ શકે તેવું અદ્વિતીય, પૃથ્વી પર બિરાજે છે. (૧/૩/૧-૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328