Book Title: Sambodhi 1976 Vol 05
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 365
________________ પ્રપંચની વ્યાખ્યામાં ચકીતિએ લૌકિક પ્રપંચ કેવો છે તે બતાવ્યું છે તે ૨ વિજ: અનામિત્રસTRાન્યતાત્ જ્ઞાન------- ઘર-ઘર-કુટ––પ-વેવના–સ્ત્રી-પુરુષ––ામ-સુણ-દુ:-ચોડ શોનિવા-ઝાષાવિષ્ટ णाद्विचित्रात्प्रपन्चात् उपजायन्ते ।। म०टी०१८.५ સંસાર એ વ્યાવહારિક કે સાતિક સત્ય છે. એને અર્થ એવો તો નથી જ કે તે વધ્યાપુત્ર જેમ સર્વથા અવાસ્તવિક છે એ સંસારમાં રહીને જ મેક્ષને પ્રાપ્ત કરવાને છે તે સંસારની વ્યાખ્યા કે વિચારણા તર્કથી થઈ શકતી નથી. તેના સ્વરૂપને નિર્ણય કે તે સત છે કે અસત થઈ શકતો નથી માટે તે તકોચર છે. એ જ રીતે નિર્વાણ પણ જે પારમાર્થિક છે તે પણ તકગાચર તો છે જ આમ એ બંનેના સ્વરૂપમાં કાઈ ખાસ ભેદ નથી બને અવાય છે, જ્ઞાનના અગાચર છે આથી નાગાર્જુને કહ્યું કે– न मसारस्य निर्वाणात् किश्चिदस्ति विशेषणम् । में निर्वाणास्य ससारात किचिदस्ति विशेषणम् ।। निर्वाणस्य च या कोटि कोटि ससरणस्य च । न तयोरन्तर किंचित् सुसूक्ष्ममपि विद्यते ॥ म० २५ : १८-२० સંસાર અને નિર્વાણમા કશા જ ભેદ નથી કારણ કે सर्व तथ्य न वा तत्थ तथ्य चातथ्यमेव च । नेवातथ्य नैव तथ्यमेतद् बुखानुशासनम् ।। म० १८.८ ભગવાન બુદ્ધ લેકેનું અનુકરણ કરીને તેમને સન્માર્ગે લાવવા માટે કદીક આ બધુ તથ્ય છે એમ કહે છે કારણ કે બુદ્ધનું વચન છે કે लोको मया सार्ध विवदति, नाह लोकेन सार्ध विवदामि । यलोके समत तन्ममापि अस्ति समत, यल्लेके नास्ति समतं, ममापि तन्नास्ति समतम् ।। म०टी०१८.८ આ રીતે લેકેની ભાષામાં જ તેમની જ સમજ આધાર લઈને તેમણે ઉપદેશ આપ શરૂ કર્યો એટલે તેમણે કહ્યું કે હા, તમે જેને તથ્ય કહે છે તે તથ છે જ પણ જુએ એને અન્યથાભાવ પણ થાય છે તે તો તમે જોયું ને માટે તેને અતથ્ય પણ જાણવુ. આથી આગળ જઈને તેમણે સમજાવ્યું કે જુઓ બાલજન જેને તથ્ય સમજે છે તેને આર્યજન અબ્ધ સમજે છે આમ તય એ અતએ પણ છે—તધ્યાત છે અને એથી આગળ વધીને જેની બુદ્ધિમા માત્ર જરાક આવરણ રહી ગયું છે તેને એમ ઉપદેશ છે કે ભાઈ આ તથ્ય પણ નથી અને અતથ પણ નથી. જેમ વધ્યાસુતને શ્યામ પણ ન કહી શકાય અને અવદાત પણ ન કહી શકાય તેમ આ બધી જ વસ્તુને તય કે અતધ્ય પણ ન કહી શકાય. આમ ક્રમે કરી બુદ્ધ શિષ્યને તત્ત્વસ્પશી માર્ગે લાવે છે. મ. ૧૮.૦ પ્રતીત્યસમુપાદ વિષે થોડી વધારે ચર્ચા કરવી જરૂરી છે નાગાર્જુને પ્રતીયસત્પાદ માટે પ્રારંભમાં જ નિષેધપરક આઠ વિશેષણે આપ્યા છે— भनिरोधमनुत्पादमनुच्छेदमशाश्वतम् । अनेकार्थमनानार्थमनागममनिर्गमम् ॥ ચઃ પ્રતીચકુપા . .. .. | F૦ ૧.૧,૨,

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416