Book Title: Sambodhi 1976 Vol 05
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 409
________________ તરંગલાલા જીવતા છવ સર્વ વર્ણ, રસ, ૩૫, ગંધ, શબ્દ અને સ્પર્શ ગુણોથી રહિત અને આદિત વિનાના હોવાનું જિન વિનું સન છે. (૧૩૨૩) તે આત્મા રાશ્વત છે, અને છે, ઇઢિયરહિત છે, ઇયાથથી રહિત છે, અનાદિ અને અનત છે અને વિજ્ઞાનગુણવાળે છે. (૧૩૨૪). જે દેહથઈને સુખદુ ખ અનુભવે છે, નિત્ય છે અને વિષયસુખને જ્ઞાતા છે તેને આત્મા જ. (૧૫ર ૫) આત્મા ઈદ્રિયગુણોથી અગ્રાહ્ય છે, ઉપયોગ, યોગ, ઇચ્છા, વિતક, નાન અને ચણાના ગુથી તેનું અનુમાન કરવાનું હોય છે. (૧૩૨૬). વિચાર, સવેદન, સના, વિનાન, ધારણા, બુદ્ધિ ઈલા, મતિ અને વિતર્ક એ જીવના લિ ગે છે (૧૩૨૭). શરીરમાં છવ રહે છે કે કેમ એનો જે વિચાર કરે છે તે જ આત્મા છે; કેમકે જીવ ન હોય તે સ ય કરનાર જ કેઈ ન હોય (૧૩૨૮), કર્મના સામર્થથી જીવ રહે છે, બને છે, ગગગાર સજે છે, બને છે, વિચારે છે, ત્રસ્ત બને છે, ઉકાઠિત બને છે, કીડા કરે છે. (૧૨) બીરમાં રહે છવ બુદ્ધિથી સંયુક્ત પાંચ ઈદ્રિના ગુણથી ગ ધ લે છે, સાભળ છે, જુએ છે, રસાસ્વાદ કરે છે અને સ્પર્શ અનુભવે છે. (૧૩૩૦ ). મન, વચન અને કાયાને વ્યાપાર૩૫ ત્રણ પ્રકારની પ્રવૃત્તિથી પ્રવૃત્ત થવાના પરિણામે જીવ શુભ કે અશુભ કમ બાધે છે. (૧૩૩૧). આસક્ત થઈને જીવ કર્મ કરે છે, અને વિરા થતા તન ત્યજ છે –સંસપમાં આ જ જિનવરે આપેલ બધ અને મોક્ષને ઉપદેશ છે. (૧૩). કર્મ વો નું ૩૫ ઢકાઈ ગયું છે તે જીવ, ગાગરમ મ થન કરતા. રયાની જેમ, વારે વાર અહી બે ધાય છે તે તહ છોડાય છે. (૧૩૭૩) ફવચિત કર્મરાશિને નજ, તો કવચિત તેનું શ્રવણું કન અને એમ સ સારય ત્રમાં સૂતેલો જીવ, નવ ૮ માફક બમણ ક ક છે, (૧૩૩૪) શુભ કર્મના યારે તે દેવગતિ પામે છે, મધ્યમ ગુણ મનુષગતિ, માલથી નિયંચગતિ અને ઝાઝા પાપકર્મથી નરકગતિ. (૧૩૩૫) રાગ અનિયથી કમ ઉત્પન્ન થાય છે તેમને જિનવરે કર્મ એ ધના ઉદ્દભાવક કથા છે. (૧૩૩૬). પ્રાખિવધ, મૃષાવાદ, અદત્તાન, મૈથુન, પરિમલ, ધ, માન, માયા, લેભ, મદ, ભય, અરતિ, જુગુપ્સા, મન વચન અને કાયાના અશુભ યોગ, મિયાદશન, પ્રમાદ, પિથનના, અનાન, ઈદ્રિય અભિગ્રહ–આ સૌ સ ક૫થી યુક્ત થતાં આઠ પ્રકારના કર્મના બે ધતું હોવાનું જિનવરે નિયું છે. (૧૩૩૭ ૧૩૩૯) જેમ શરીર

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416