Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12 Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 5
________________ તા. ૧૬-૧-૯૭ પ્રબુદ્ધ જીવન કરીધંધો જીવવા માટે વધે. આ માભિ હોય. એક વખત સાંકળ ખોલતાં મને પડેલી મહેનત જોઇ તેઓ કહે, ફરી મારું નામ બોલાયું. ઊભા થઈ, અમલદાર પાસે જઇ, તેમને અલ્યા, ઊભો રહે, તું નાનો છે. તને નહિ ફાવે. હું ખોલી આપું છું.” પ્રણામ કરી મેં ઇનામનાં પુસ્તકો લીધાં. દર વર્ષ કરતાં આ વર્ષે ક્રમ જુદો ! એમણે સાંકળ ખોલી આપી. પછી એમણે જ્યારે જાણ્યું કે હું તો રોજ આવ્યો એટલે વિદ્યાર્થીઓમાં પણ માંહોમાંહે વાતો થવા લાગી. નિયમિત દીવો કરવા આવું છું એટલે એ સમયે તેઓ ઓટલા પર બેઠા મેળાવડો પૂરો થયો. ઈનામ લઈ હું ઘરે આવ્યો મારા હરખનો પાર જ હોય. મને નવધરીમાં દાખલ થતાં જુએ કે તરત સાંકળ ખોલી આપે. નહોતો. શ્રી માણિભદ્રવીરની માનતા ફળી. ઘરે આવીને રેવાબાને વાત ભણવાનું વર્ષ પૂરું થયું અને પરીક્ષા પણ આવી પહોંચી. ત્રીજા કરી. એ સાંભળી એને પણ બહુ હરખ થયો. તે બોલી, “મેં નહોતું કહ્યું ધોરણ સુધી વર્ગના શિક્ષકો જ પરીક્ષા લેતા. ચોથા ધોરણમાં વર્ગશિક્ષક કે શ્રી માણિભદ્રવીર દાદા હાજરાહજૂર છે.' આટલું બોલતાં બોલતાં તો ઉપરાંત હાઇસ્કૂલમાંથી શિક્ષકો પરીક્ષા લેવા આવતા. ચોથા ધોરણ પછી તેની આંખમાં હરખનાં આસું આવી ગયાં. હાઇસ્કૂલમાં ભણવા જવાનું રહેતું. પ્રાથમિક શિક્ષણ મફત હતું એટલે બાની સૂચના પ્રમાણે હું બજારમાંથી શ્રીફળ અને પેંડા લઇ આવ્યો. અમારા કુટુંબ માટે આશીર્વાદરૂપ હતું. મારા દાદાને રૂના વેપારમાં મોટી બા મને શ્રી માણિભદ્રવીરના સ્થાનકે લઈ ગઈ. દીવો કર્યો, શ્રીફળ નુકસાની આવી પડતાં અમારું કુટુંબ હાથેપગે થઈ ગયું હતું. કુટુંબના વધેય. પેંડા ધરાવ્યા. મારા જીવનની આ એક યાદગાર ઘટના બની ગુજરાનની જ તકલીફ પડવા લાગી હતી, ત્યાં સંતાનોને ભણાવવા માટે ગઇ. એનાં સંસ્મરણો મારા ચિત્તમાં દઢપણે અંકિત થઈ ગયાં. જ્યારે પૈસા ક્યાંથી લાવવા ? પિતાશ્રી કંઇક નોકરીધંધો મેળવવા માટે પણ આ પ્રસંગ યાદ કરું ત્યારે રોજ દીવો કરવા જવું, પરીક્ષા આપવી, અવારનવાર બહારગામ જઈ પ્રયત્ન કરતા, પણ કંઈ મેળ પડતો નહિ. ઈનામનો મેળાવડો, વિષ્ણુભાઇ માસ્તરનો વાંધો, પરિણામનું રજિસ્ટર ચોથા ધોરણનો મારો અભ્યાસ પૂરો થયો. પરીક્ષા પણ લેવાઇ ગઇ. મંગાવવું વગેરે દશ્યો નજર સામે તરવરે છે. કેટલીક પરીક્ષા સરકારી હાઇસ્કૂલના શિક્ષકોએ લીધી. વર્ષના અંતે શ્રી માણિભદ્રવીરની મારી માનતા બરાબર ફળી એટલે માતા જ્યારે પરિણામ જાહેર થવાનાં હોય ત્યારે ઝંડાબજારની નિશાળના રેવાબાની શ્રદ્ધા વધારે દઢ થઈ. એ દિવસોમાં અમારું કુટુંબ ગંભીર ચોગાનમાં ચારે ધોરણના વિદ્યાર્થીઓ માટે ખાસ મેળાવડો થતો. આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું હતું. પરંતુ રેવાબાને પૂરી શ્રદ્ધા વડોદરાથી કોઈક અમલદાર ઇનામ વિતરણ માટે આવતા. શાળાના હતી કે આવા કપરા દિવસોનો જલદી અંત આવશે. તે રોજ સવારે શ્રી બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ મેળાવડામાં ઉપસ્થિત રહેતા, દરેક માણિભદ્રવીરને દીવો કરવા જાય ત્યારે અમને છોકરાંઓને પણ સાથે ધોરણમાં પહેલા ત્રણ નંબરે આવેલા વિદ્યાર્થીઓને ઇનામ અપાતાંલઇ જાય. ઇનામમાં પુસ્તકો અપાતાં. એ દિવસોમાં રેવાબાએ બીજો એક વિધિપ્રયોગ પણ મારી પાસે અમારા માટે આ પ્રમાણે મેળાવડો યોજવામાં આવ્યો હતો. પહેલા, કરાવેલો. સ્નાન કરી, સ્વચ્છ કપડાં પહેરી હું એક પાટલા ઉપર બેસતો. બીજા અને ત્રીજા ધોરણના પહેલા ત્રણ વિદ્યાર્થીઓના નામ અનુક્રમે ભીંત પાસે બીજા એક પાટલા ઉપર એક શ્રીફળ મૂકી તેના ઉપર કંકુના બોલાયાં. દરેક વિદ્યાર્થી ઊભો થઇ, સરકારી અમલદરાના હાથે ઇનામ ચાંલ્લા સૂચના પ્રમાણે હું કરતો. ઘીનો દીવો કરતો. પછી મારા જમણા લઈ બેસી જાય. એ દિવસોમાં વિદ્યાર્થીનું આખું નામ (લાલ, દાસ. ચંદ, હાથના અંગૂઠાના નખ ઉપર રેવાબા કલાડાની મેંશ લગાડતી. પછી ચંદ્ર વગેરે સહિત) અને એના પિતાશ્રીનું નામ બોલવાનો રિવાજ હતો. એના ઉપર ઘી ચોપડતી. મારા બીજા અંગૂઠાથી એ અંગૂઠો ઘસીને અટક બોલવાનો રિવાજ નહોતો. શાળાના મુનીમ એક નોટબુકમાં ચકચકિત હું કરતો, પ્રતિબિંબ દેખાય એવો એ ચકચકિત થતો. નામો લખીને લાવ્યા હતા. ત્રણ ધોરણનાં નામો પૂરાં થયાં. હવે ચોથા ઓરડો બંધ રાખવામાં આવતો. એથી ઉજાસ ઓછો થઈ જતો. ધોરણનાં નામો શરૂ થયાં. પહેલું નામ ધાર્યા પ્રમાણે જ હતું. બીજું નામ અમારા બે સિવાય બીજું કોઈ ત્યાં રહેતું નહિ. પાટલા ઉપર પલાંઠી. બોલાયુંઃ રમણલાલ ચીમનલાલ. મારું નામ સાંભળી હું આશ્ચર્યચક્તિ વાળીને હું બેસતો. જમણા હાથનો કાળો ચકચકિત અંગૂઠો નજર સામે થઈ ગયો. શ્રી માણિભદ્રવીરની માનતા ફળી. ઈનામ લેવા હું હસતો ધરી રાખવાનું રેવાબા કહેતી. પછી અંગૂઠામાં ધારી ધારીને જોવા સાથે હસતો અમલદાર પાસે પહોંચ્યો. ત્યાં અમારા વર્ગશિક્ષક વિષ્ણુભાઈ મને બોલવાનું કહેતાં, “હે માણિભદ્ર દાદા ! અમારા આંગણે પધારો. ઊભા થયા અને બોલ્યા, “નામ લખવામાં કંઈ ભૂલ થઇ લાગે છે. બીજો અમે કચરો કાઢી, પાણી છાંટી આંગણું ચોખ્ખું કર્યું છે.” નંબર મૂળચંદ નાનાલાલનો છે. દર વર્ષે એ છોકરો જ બીજા નંબરે આવે છે. અને આ છોકરો તો ત્રીજા નંબરે આવે છે.' પછી બા મને પૂછતી, “તને અંગૂઠામાં કંઈ હોતું ચાલતું દેખાય છે?' મુનીમે કહ્યું, ‘પણ સાહેબ, આમાં બીજા નંબરે રમણલાલ ચીમનલાલનું નામ લખ્યું છે. પરિણામના રજિસ્ટરમાંથી જ આ - જો દેખાય તો હું હા કહું અને ન દેખાય તો ના કહું. હાં કહું તો પૂછે ઉતારવામાં આવ્યું છે.' કે હાથી ઉપર બેસીને કોઈ આવતું દેખાય છે!'' ‘એમાં ચોકકસ કંઈક ભૂલ લાગે છે. પરીક્ષા તો મેં લીધી છે ને?” 0 જો દેખાય અને હું હા કહું તો મને બોલવાનું કહે, “હે માણિભદ્ર દાદા, અમારા આંગણે બિરાજમાન થાવ.” '. . ત્યાં અમલદાર બોલ્યા, “પરિણામનું રજિસ્ટરજ મંગાવોને; એટલે એ પ્રમાણે થયા પછી બા કહે, “હવે બોલ, હે માણિભદ્ર દાદા, વાતનો ફેંસલો આવે.' અમારા ઉપર પરસન થાઓ ! અમારું દળદર (દારિય) મટાડો 1 અમલદારે મને આપવાનાં પુસ્તકો પાછાં ટેબલ પર મૂક્યાં. પોતે મારા દાજી (પિતાશ્રીને અમે દાજી કહેતા) ને સારી નોકરી અપાવો.” બેસી ગયા. હું પણ મારી જગ્યાએ જઈને બેઠો. કાર્યક્રમ થોડીક વાર માટે આ રીતે બાની સૂચના પ્રમાણે ત્રણેક વખત શ્રી માણિભદ્રવીરની સ્થિગિત થઈ ગયો. વિદ્યાર્થીઓમાં ગણગણાટ ચાલુ થયો. આરાધના કરી હશે. બા પોતે પણ સ્થાનકમાં જઈ રોજ દીવો કરી આવતી. એવામાં પિતાશ્રીને વડોદરા જવાનું થયું. સાજે પાછા ફર્યા તરત પટાવાળાને રજિસ્ટર માટે દોડાવવામાં આવ્યો. રજિસ્ટર ત્યારે તેઓ ખુશખબર લાવ્યા કે મુંબઈમાં એમને માટે નોકરીનું નક્કી આવ્યું. મુનીમે તે વિષ્ણુભાઇને બતાવ્યું. એ જોઇને વિષ્ણુભાઇ થઇ ગયું છે. આખા કુટુંબે હવે મુંબઈ જઈને વસવાનું છે. વિચારમાં પડી ગયા. અમલદારે પણ રજિસ્ટર જોયું. જાહેર થયેલું પિતાશ્રીએ મુંબઈ જઈ નોકરી ચાલુ કરી. થોડા વખત પછી પોતે પરિણામ સારું હતું. વિષ્ણુભાઈ બોલ્યા, “બરાબર છે. બીજે નંબરે આ પાદરા આવ્યા. ઘર સંકેલી અમારું આખું કુટુંબ મુંબઈ આવીને વસ્યું. છોકરો જ આવે છે.” ઈ.સ. ૧૯૩૭ની આ વાત છે.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 148