Book Title: Pavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Author(s): Lalchandra Bhagwan Gandhi
Publisher: Abhaychandra Bhagwan Gandhi

View full book text
Previous | Next

Page 14
________________ uc הלהלהלהלהלהלהלהלהבהב આ પ્રાસ્તાવિક રીતે הבהבהבהבתך הבהבהבהבהבהבהבתכרברב આજથી ૧૦૮ વર્ષો પહેલાં બનેલી આ ઘટના છે. વિ. સં. ૧૧૧૨ માં પાવાગઢમાં પ્રતિષ્ઠિત જીરાવલા પાર્શ્વનાથની પ્રાચીન પ્રતિમા વિ. સં. ૧૮૮૯ માં માગ. વ. ૧૧ વડેદરામાં પ્રકટ થયા પછી તેને ઉલેખ, તે પછી બે જ મહિનામાં (ફા. શુ. ૨) એ ઘટનાને પ્રત્યક્ષ જેનાર-જાણનાર કવિએ રસિક વિવિધ રાગમાં પાંચ ઢાળવાળી મને હર કવિતામાં કર્યો છે. એ પરિચય કરાવનાર એ સમયના સુપ્રસિદ્ધ કવિ છે. જેને યતિ પં. દીપવિજય (તપાગચ્છ-વિજયાનંદસૂરિ પક્ષના પ. પ્રેમવિજય-રત્નવિજ્યના શિષ્ય) છે, જેની વિ. સં. ૧૮૫૨ માં રચેલી વડેદરાની ગજલ અમહે “વટપદ્ર (વડોદરા)ના ઐતિહાસિક ઉલ્લેખો' નામની લેખમાલામાં દર્શાવી હતી. સુવાસ' માસિકના પાઠકેને એ સુવિદિત હશે. ત્યાં અમહે કવિને વિશેષ પરિચય આપે છે. એથી ઈતિહાસ પ્રેમીઓને સ્મરણમાં હશે કે વડોદરાના શ્રીમંત રાજશ્રી ગાયકવાડ તરફથી તેમને “કવિરાજ’ એવું બિરૂદ મળ્યું હતું. એ હકીકતને તેમણે વિ. સં. ૧૮૭૭ માં પિતાને હાથે લખેલા રાઠોડ મહારાજા માનસિંહના સમુદ્રબંધ ચિત્રમય આશીર્વચન કાવ્ય-પટમાં જણાવેલ છે. ૭ મનહર ચિત્રવાળે તેને અંતમાં આ પ્રમાણે ઉલ્લેખ છે– " इति श्रीमत्तपागण-श्रीविजयानंदसूरीगच्छे राजश्रीगायकवाडदत्त. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 162