Book Title: Pavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Author(s): Lalchandra Bhagwan Gandhi
Publisher: Abhaychandra Bhagwan Gandhi
View full book text ________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
66
न माघः श्लाध्यते कैश्चिन्नाभिनन्दोऽभिनन्द्यते । निष्कलः कालिदासोऽपि यशोवीरस्य सन्निधौ ॥प्रकाश्यते सदा साक्षाद् यशोवीरेण मन्त्रिणा । मुखे दन्तता ब्राह्मी करे श्रीः स्वर्णमुद्रया || अर्जितास्ते गुणास्तेन चाहमानेन्द्रमन्त्रिणा | विधेरन्धेश्च नन्दिन्यौ यैरनेन नियन्त्रिते || वस्तुपाल - यशोवीरौ सत्यं वाग्देवता - सुतौ । एको दान स्वभावोऽभूदुभयोरन्यथा कथम् ? ॥
,,
૧૦૭
કીર્તિકૌમુદી ( સ` ૧, લેા. ૨૬ થી ૨૯) વિક્રમની ૧૩મી સદીના ઉત્તરાર્ધ માં વિદ્યમાન વાય/ગચ્છના જિનદત્તસૂરિએ જણાવ્યું છે કે ચાહુમાન ( ચાહમાન–ચૌહાણ વંશરૂપી સાગરની વૃદ્ધિ કરવામાં ચંદ્ર જેવા શ્રીમાન ઉદયસિંહ જાવાલિપુર( જાલેાર )ના રાજા છે. તેને વિશ્વાસપાત્ર, કૈાશ ખજાના )ની રક્ષા કરવામાં વિચક્ષણ, પ્રજ્ઞાનદનવનમાં ચંદન જેવા( પ્રાજ્ઞ) મહામાત્ય દેવપાલ છે; જે સર્વ ધર્મના આધાર છે, જ્ઞાનશાલીઓમાં અવિષે જેવા છે, સર્વ પુણ્યાના આસ્થાનરૂપ છે, સ સ ંપદાઓની ખાણુ–સમાન છે. તેના સ્વીકારેલા પુત્ર ધનપાલ, વાયડ અન્વયમાં ઉત્પન્ન થયેલ છે, જે પવિત્ર, બુદ્ધિમાન્ અને વિવેકથી ઉલ્લસતા મનવાળા છે. તેના મનના સતાષ માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
મહામાત્ય દેવપાલ
Loading... Page Navigation 1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162