Book Title: Parmamand Kutark Samiksha
Author(s): Vijaybhadrasuri, Jainakvijay
Publisher: Bhogilal Karamchand Shah

View full book text
Previous | Next

Page 20
________________ કલકત્તામાં ભરાએલ ઈન્ડિયન ફિલોસોફીકલ કેંગ્રેસમાં ઇતિહાસતત્વ મહોદધિ જૈનાચાર્ય શ્રીવિજયેન્દ્રસૂરિ મહારાજ ને જૈનતત્વજ્ઞાન ઉપર વંચાયેલે નિબ. ઉપકમ, ભારતવર્ષને જૂનામાં જૂને ઇતિહાસ પણ એ વાતનું પ્રતિપાદન કરે છે કે-અહિં એવા ઉચ્ચકેટીના તત્વજ્ઞ પુરૂષ હતા, જેની ' બરાબરી ભાગ્યે જ બી જે કઈ દેશ કરી શકતો. ભારતવર્ષનાં દર્શનમાં એટલું ઉંડુ રહસ્ય સમાએલું છે કે, જેને તલસ્પર્શ કરવામાં આજ કેઇપણ વિધાન સાલતા મેળવી શક્તા નથી. કમનસીબ ભારતવર્ષ આજ ઇતરદેશના તત્વજ્ઞો તરફ તાકી રહ્યો છે. અને વાતની વાતમાં ઈતર દેશના તત્ત્વોનાં પ્રમાણે આપવાને આપણે હરવખત તૈયાર રહીએ છીએ. મારા નમ્ર મત પ્રમાણે આપણે ભારતવર્ષનાં દર્શને ઉપરજ હજુ ઘણે વિચાર કરવાનું રહે છે. અને હું ધારું છું કે- કાઈ પણ વિદ્વાન દાર્શનિક રહસ્યોને જાણવામાં જેટલો ઉંડા ઉતરત જશે, તેટલે જ તેમાંથી અપૂર્વ સાર ખેંચી શકશે. અને તે દ્વારા ભારતવર્ષમાં કંઇ ન ને ન જે પ્રકાશ પાડતો રહે છે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52