Book Title: Parmamand Kutark Samiksha
Author(s): Vijaybhadrasuri, Jainakvijay
Publisher: Bhogilal Karamchand Shah
Catalog link: https://jainqq.org/explore/034991/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર, - eecheA2-2eo : Pછે છે. 582&૦૦૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ 23 - નંદ કુતર્ક સમીક્ષા : લેખક : પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયભદ્રસૂરીશ્વરજી પાદપઘણુ મુનિ જનકવિજ્યજી : પ્રકાશક : શા. ભેગીલાલ કરમચંદ-પાટણ. વી. સં. ૨૪૬૨ ઃ શ્રાવણ વદી ૬ : તા. ૮-૮-૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ | નમઃ | श्रीमद्विजयसिद्धिसूरीश्वरेभ्योनमः । श्रीविनयविजयमुनिवरेभ्योनमः ॥ શ્રી પરમાનંદ કુંવરજીએ બીજી યુવક પરિષદના પ્રમુખસ્થાનેથી જે ભાષણ આપેલું તેથી હાલમાં સાધુ સંમેલનથી શાંતિ થયા પછી પુનઃ ખળભળાટ ઉત્પન્ન થઈ ચૂક્યો છે. તે ખળભળાટને શમાવવા અમદાવાદને પૂ. શ્રીસંધ ઘણુંજ શાંતિપૂર્વક પ્રયાસ કરી રહ્યો છે. પરમાનંદના ભાષણમાં અધાર્મિક તો છેજ નહી એવું કેટલાક તરફથી જણુંવાય છે. માટે દરેક જેને સ્વયં વિચારીને નિર્ણય કરી શકે તેવા ઈરાદાથી અમે પરમાનંદના ભાષણમાંથી કેટલાક ઉપયોગી ભાગ, ગ્ય ટીપ્પણી સાથે રજુ કરીએ છીએ. જે સહુ કઈ જીજ્ઞાસા પૂર્વક વાંચે અને સત્ય વસ્તુ મેળવે એવી આશા અમો રાખીએ છીએ. પરમાનંદે પિતાના ભાષણમાં નીચેની હકીકત જણાવી હતી – “ અમદાવાદ શહેર એક મેટી જૈનપુરી છે અને સ્થિતિ ચુસ્તતાનું મોટું ધામ છે. અહીં ઉદ્દામ વિચારેને રજુ કરનારા સુધારકોને સંધ બહાર કર્યાના દાખલાઓ નોંધાયેલા છે. + + + + જે અમદાવાદના જૈન સમુદાયને જુના વિચારે અને રૂઢીઓ સામે બળવો જાગે તે આખી જોન કેમમાં જરૂર એક નવો યુગ પ્રવર્તે.” પૂ. તીર્થકર દે પ્રતિ, પૂ. આગ પ્રતિ, પૂ. શ્રી સંધ પ્રતિ જેમ તેમ બેલી નાખનારાઓને હીત માર્ગે લાવવા માટે અમદાવાદ શ્રી સંઘે ઘણું ઘણું બનતું કર્યું છે. આ સર્વનું કારણ અમદાવાદ શ્રી સંધમાં રહેલ ધર્મરક્તતા અને સંપ એજ મુખ્ય કારણ છે. અમદાવાદના શાંત, સુવિવેકી અને રૂડા ધાર્મિક વાતાવરણને ડાળી નાખવા, સંધને છિન્નભિન્ન કરવા વિચિત્ર નવા યુગના નામે પરમાનંદ અમદાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ વાદ સામે બળવો જગાડવા માગે છે, એ સ્પષ્ટ જણાઈ આવે છે. સંપ ત્યાં સર્વ કાર્યો સુલભ એવું કહેનારાઓએ શ્રી સંઘને છિન્નભિન્ન કરવા બળ જગાડવા કહેવું એ શું મુક્ત છે ? ધર્મસંસ્થાઓ આપણને સામાજીક બાબતમાં બને તેટલા પછાત રાખવાનું અને પરસ્પર લડવાની જ પ્રેરણા આપવાનું કામ કરે છે.” ધર્મસંસ્થાઓએ હિતાકારી પથે જતાં અનેકને નિઃસ્વાર્થ ભાવે આગળ વધાર્યા છે. અને વિધવા વિવાહની બાબત જે ગણાવવા માગતા હો તે વૈધવ્ય સ્થિતિ અશુભ કર્મજન્ય છે, અશુભ કર્મ હટાવવા અશુભ કર્મોપાર્જન ન હોય, પણ કમેં ખપાવવા પરમ પ્રભુને બતાવેલ સુપંથ હોય. શું એ સુપથને પછાતને માર્ગ ગણાય કે? તારક તીર્થોને ઝુંટવી લેવા દિગંબરે જ્યારે અનુચિત પ્રયત્નો કરે તે અવસરે તારક તીર્થોની રક્ષા ખાતર જે પ્રયત્ન થાય તેને તીર્થ પ્રત્યે જે વ્યકિચીત પણ પ્રેમ હોય તો લડાઈનું ઉપનામ અપાય કે ? ધર્મસંસ્થાઓ લડાઈની જ પ્રેરણા આપવાનું કામ કરે છે એમ કહી ધર્મસંસ્થાઓ પ્રત્યેના પ્રેમીઓને ઉભગાવવા, લેકેમાં ધર્મસંસ્થાઓને હલકી પાડવા, વજુદ વગરને આ ઓછા રેષાગ્નિ ઠાલવ્યો ગણાય છે? કેવળ ધર્માન્જતાને ફેલાવતા “વીરશાસન” પત્રની સામે ત્યાર બાદ ખુબ હીલચાલ શરૂ થઈ. x x x નાનાં છોકરાંઓને માબાપથી છુપી રીતે ભગાડવાને તેમજ ભોળવીને દીક્ષા આપવાને જૈન સાધુ ને વ્યવસાય તો કેટલાય વર્ષોથી ચાલ્યા કરતો હતો, પણ રામવિજયજીએ આ અનિષ્ટ પ્રવૃત્તિનું ખુબ જેસથી સમર્થન કરવા માંડ્યું. પરમાનંદના ઉપર્યુક્ત અસત્ય અને હિચકારા આક્ષેપને જવાબ શ્રી વીરશાસન પત્રના તા. ૨૬ જુનના અંકમાં તંત્રી તરફથી અપાચેલે છે, અને તેને અંગે પરમાનંદને આક્ષેપો પુરવાર કરવા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ આહુવાન અપાયેલું છે. સંખ્યાબંધ દિવસ પસાર થઈ ગયા છતાં ભાઈ પરમાનંદે તે આહવાનને હજુ સુધી સ્વીકાર કર્યો નથી, તે તેમની અસત્યતા તેમજ દાંભીક રીતે સમાજને અવળે રસ્તે દેરવાની કાર્યવાહીનું સચેટ ઉદાહરણ ગણી શકાય. આપણે ક્રાંતિ, વિપ્લવ, બળ, સામને એવા શબ્દો ખુબ વાપરીએ છીએ પણ આપણું માનસ ક્રાંતિકારનું બન્યું નથી.” વાંચક, આથી યુવકોને ક્રાંતિકારકાર થવા, વિપ્લવ જગાડનાર થવા, બળવાખોર થવા, સામનો કરવા એટલે જ્યાં ને ત્યાં તોફાને કરવા તેઓ જણાવે છે એમ શું નથી જણાતું? ત્યારબાદ સુધારકે કેટલાક સારા કામ કરે છે તે ન કરવા માટે ટીકા કરતાં જણાવે છે કે સુપન કે બેલીના ઘીની આવક સાધારણ તરીકે વાપરો પણ મંદિરના ભંડારની આવકને તે આપણાથી અડાય જ નહિ, છોકરાઓને કોલેજમાં ભલે ભણવા મોકલે અને ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ મોકલે પણ ખાનપાનમાં ધાર્મિક નિયમો તેમની પાસે ફરજીયાત પળાવો, ઉંચી કેળવણમાં જરૂર દ્રવ્ય ખરચે, પણ મંદિર, મહોત્સવ તેમજ ઉજમણાં એટલાં જ જરૂરી છે એ ન ભૂલે. ત્રણ વિભાગ સાથે એકતા જરૂર વધારે પણ કોઈ પણ તીર્થને લગતે આપણો હક્ક જાળવવા ખાતર અન્ય વિભાગ સાથે લડવામાં પાછા ન હઠ + + + આ યુગમાં આવા અધકચરા સુધારકે સૂર્ય પાસે ખદ્યોત જેવા લાગે છે.” આથી શું એમ નથી જણાતું કે મંદિરના ભંડારની રકમને દુરૂપયોગ કરવા સુધારકેને પ્રેરે છે. તેમજ અવનતિકારક કેળવણી લેવા પરદેશ જૈન બાળક જાય ત્યાં જૈનત્વને યોગ્ય ખાનપાનની બીન જરૂરીયાત જણાવી, જેન તરીકેની છાપે ત્યાં ન પડે તેવું તે ગર્ભિત રીતે કહેવા માગે છે એમ શું નથી લાગતું? મંદિરો ઉજમણું ને મહેન્સ એમને બીનજરૂરીયાત લાગે છે એમ શું નથી જણાતું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ગણવા છે કશીષ કરે લગ્નનું પર દીગંબર તીર્થ ખુંચવી લેવા ગમે તેવા હિચકારા હુમલા કરે છતાં આપણે હક્ક જાળવવા કાંઈ ન કરવું, તેમ તેઓ સુધારાને કુશિક્ષા આપે છે એમ શું વાંચકને નથી ભાસ થતો ? સુધારકે પણ મંદિરના દ્રવ્યને દુરૂપયોગ ન થવા દે, પરદેશમાં જતા પિતાના છોકરાને જૈનત્વને અણછાજતા ખાનપાનની ચેતવણું આપે, મંદિરે, મહેન્સ, ઉમણાઓથી શાસનની અધિકાધિક શેભા સાથે આત્મપાતક દલનનું પરમ સાધન માને, જતા તીર્થને બચાવવા કોશીષ કરે તેમાં સુધારકે ને સૂર્ય પાસે ખદ્યોત જેવા ગણવા એ તેમના માનસની સુધારકથી ભિન્ન વિચિત્ર મનેદશા છે. એવી કોઈ સામાજીક અથવા ધાર્મિક પ્રથા, રૂઢિ કે વ્યવહાર પદ્ધતિ છે જ નહિ કે જેનું ઔચિત્ય ત્રિકાલાબાધિત હોય + + + આપણામાં પુરાણપ્રિયતા એટલી બધી ઊંડી છે અને શાસ્ત્રાધારે ને આંખ બંધ કરીને સ્વીકારી ચાલવાની આપણને એટલા બધા લાંબા કાળની ટેવ પડેલી છે કે અમુક પ્રલિકા બહુ પુરાણું છે અથવા શાસ્ત્ર વિહિત છે એટલા કારણે જ આપણે તેના ગુણદોષની વિવક્ષામાં ઉતરવાની ના પાડીએ છીએ + + + + + ભુતકાળની કાઈપણ બાબતેને આપણે એકાન્ત સત્ય તરીકે સ્વીકારીને ચાલી શકીએ તેમ છે જ નહિ” વાંચક વિચારી શકે છે કે જ્યારે જ્યારે પૂ. તીર્થંકર દેવ તીર્થ સ્થાપે છે ત્યારે સ્પષ્ટ ફરમાવે છે કે “હું જે અનંતા તીર્થકર દેવોએ કહ્યું છે તેજ કહું છું. આ બાબત તે આબાલગોપાલ પ્રસિદ્ધ જ છે. તેમજ પંચમહાવ્રતોમાં વસ્તુતઃ ફેરફાર કઈ પણ કાળે થયેલો જ નથી. આવી અનેક બાબતે સહેજેય ત્રિકાલાબાધિત જ છે. વ્યવહારપદ્ધતિમાં પણ માતા પુત્રની વધૂ ન થાય. ઈત્યાદિક અનેકાનેક બાબતે શાસ્ત્રીય હોવાથી ત્રિકાલાબાધિન જ રહી છે. એનું કિંચિત્ સ્વરૂપ વીરશાસનમાં આવશે ત્યાંથી વાંચકે જાણી લેવું. પરમાનંદજી તો શાસનને છિન્નભિન્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ કરવા માગતા હોય એમ જણાય છે. આથી તેઓ શાસ્ત્રો પર અવિશ્વાસનીય લાગણી ફેલાવવા પ્રયત્ન કરે છે. અને આમ થવાથી તીર્થંકર દે પ્રતિ લોકોને અશ્રદ્ધા તે આવી જ જશે. અને આમ થવાથી શાસનને સમૂલો નાશ કરવાની પોતાની મનોવૃત્તિ ફલિત કરવા પરમાનંદજી દુર્ભાવના સેવે છે, એમ શું વાંચક મહાશય ઊંડું વિચારતાં નહિ સમજી શકે છે? “ પ્રથમ આપણું બળ એકત્ર અને સંયોજિત કરવાનું અને પછી હલ્લો જ લઈ જવાન. સામેના પક્ષની સત્તાના કીલા સર કરવાના અને ધાર્યા કાર્યક્રમને સ્વીકાર કરાવીને જ નિરાંતે બેસવાનું. દાખલા તરીકે એક વિચાર સ્ફર્યો છે અને ચોતરફ સત્કારવા લાગે છે કે દેવમંદિરમાં થતી આવકને ઉપયોગ સમાજ હિતના કાર્યમાં થવા જોઈએ. મંદિરના અને મૂર્તિના શણગાર બંધ થવા જોઈએ. મંદિરના સાદા નિભાવથી બચત રહેતી રકમમાંથી વિદ્યાલય, સસ્તા ભાડાની ચાલીએ. આરોગ્યભૂવને, દવાખાનાઓ વિગેરે પરોપકારી સંસ્થાઓ ઉભી થવી જોઈએ.” આમાં પરમાનંદજીએ હલે જ લઈ જવો વિગેરે શબ્દ વાપરી પોતાની મનોવૃત્તિ ઉદ્ધતાઈ ભરેલી અને તેફાની છે એમ જનતાને પૂરી રીતે જણાવી આપ્યું છે અને દેવદ્રવ્યના આ રીતના દુરૂપયોગની શ્રાવકેમાં કયાંય મને વૃત્તિ જણાતી નથી. છતાં આ કાલ્પનિક બાબત શા માટે ઉભી કરાઈ છે એ જણાતું નથી. સુધારકે ધાર્મિક ટ્રસ્ટડીડ હમણાં પસાર કરાવ્યું અને હવે આમ સમાજહિતના નામે જુઠ્ઠી વાતો બહાર પાડી દેવદ્રવ્યના દુરૂપયોગ માટે સરકારના ધ્યાન પર લાવવા સરકાર તરફથી કાયદો કરાવવાની દુષ્ટાથી આમ અત્યારથી આવી કલ્પિત વાતો બહાર પડતી હોય એમ ઊંડેથી વિચાર કરતાં કંઈક ભાસ થયા વિના રહેતો નથી. તદુપરાંતના તેમના સર્વ વિચાર માટે ધર્મપ્રિય વાંચક વિચારે કે તેમનામાં જૈનત્વને છાજતું કશુંય જણાય છે કે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ અત્યારના જૈનધર્મના શિક્ષણ અને સમજણમાં પણ મેટું રૂપાંતર થવાની જરૂર છે + + + પણ આજનું ધાર્મિક શિક્ષણ આ ખવાય અને આ ન ખવાય એની વિવક્ષામાં જ મોટે ભાગે જાણે કે પર્યાપ્ત થતું હોય એમ દેખાય છે. પૂજા કરે તપ કરે, જપ કરે, સર્વ પ્રવૃત્તિથી બને તેટલા પાછા હઠે. સગાં કોનાં અને વહાલાં કેનાં! સમાજ શું ને દેશ શું ? સંસાર માત્ર અસાર છે. જીવન ક્ષણભંગુર છે. ઉપવાસ કરે અને ઇન્દ્રિયનું દમન કરે, આ પ્રકારનો આપણા જીવનને નિરસ બનાવે, નિષ્ક્રાણુ બનાવે, મન્ટોત્સાહ બનાવે, એ ઉપદેશ ધર્મગુરૂઓ ચોતરફથી આપી રહ્યા છે. આપણું જીવન સમર્થ બને, ગૃહસ્થાશ્રમ ઉન્નત બને, સમાજ પ્રત્યેને આપણને ફરજ સમજાય, અસત્ય અને અધર્મ સામે લડવાની આપણામાં તાકાત કેળવાય. આવું કહેવાનું કઈ ધર્મગુરૂને સૂઝતું નથી.” વાંચા આ શબ્દો વાંચીને તે જરૂર ચમકી જ ઉઠશે પણ વિચાર કરો કે પરમાનંદને ઈન્દ્રિયોના તફાનને અટકાવવા તપસ્યાઓ કરવી, પરમ પુરૂષના શુભ નામની જપમાળા જપવી, ઇન્દ્રિયનું દમન કરવું, પૂજા કરવી ઈત્યાદિ એમને નિરસ લાગે છે. એને મન્દત્સાહ બનાવનાર લાગે છે અને આવો ઉપદેશ ધર્મગુરૂઓને ન આપવા તેનું હૃદય ઈચ્છી રહેલ છે. આ સર્વથી વાંચક સત્ય સમજી લે કે જૈનત્વને અંશ પણ અરે આર્યત્વને છાજતું ચિહ પણ આમાં ક્યાં જાય છે ? કારણ કે ગૃહસ્થાશ્રમ એને ઉન્નત બને તે માટે તે ગુરૂવરને ઉપદેશ આપવાનું જણાવે છે. ગુરૂવારે અસત્ય ને અધર્મને હટાવવા માટે અનેકવિધ ઉપદેશો આપી રહેલા છે, એ તે સર્વ જાણે છે અને સાથેના તપ, જપ, પૂજા, ઇન્દ્રિયનું દમન ઈત્યાદિ ઉપદેશ એને ન ગમે એના તરફ અણગમે કરાવાય અને ગૃહસ્થાશ્રમ એમને ઈષ્ટ લાગે એનું જ મંડળ કરાય, અને તેમાં ખૂબ રાસાયમાચાય, આતે ભવાભિનંદીની હદ કે બીજું કંઈ જેનાથી અનેક તીર્થકરાએ નીરસ જીવન મીટાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ સરસીક જીવન બનાવ્યું, સંસારના બંધનમાં સપડાવાથી મત્સાહ થયેલા આત્માઓને અનંત ઉત્સાહ અર્પનાર તપ, જપ, પૂજા, ઇંદ્રિયદમન, ઉપવાસ વિગેરેને માટે આ વૃત્તિ દેખાડવી એ ભવાભિનંદીને વટાવી જનારી અને ભાવના નહિં તે બીજું છે શું? “આપણી અહિંસાએ આપણને ડરપેક અને ભિર બનાવી દીધા છે. આપણું અહિંસા, ઔજસ વિનાની અને નિર્વિર્ય દેખાય છે. x x x x આપણા ધર્મ અને અહિંસાની સમજણમાં તારિક ફેરફાર થવાની ખૂબ જરૂર છે. આપણે સંસારથી ભાગવાનું નથી, પણ સંસારની વચ્ચે ઉભા રહીને લડવાનું છે. આપણાં શરિર અને મનને સૂકવી નાંખવાનાં નથી x x x x x x અહિંસા માત્ર પ્રાણ હાનીથી ભડક્યા કરવામાં રહેલી નથી.” જે જેને અહિંસાના મહાસિદ્ધાન્તમાં અનેકાનેક આત્માઓએ પિતાનું જીવન સમપ્યું અને સફળ કર્યું. જે અહિંસાએ લેહીની વહેતી નદીઓ બંધ કરી. જે અહિંસાએ અનેકને નીતિનો મહામાર્ગ સુલભ કર્યો. જે અહિંસાથી અનેક જૈનેતરે પણ મુગ્ધ બન્યા, તે જૈન ધર્મના મૂળ પાયારૂપ અહિંસા તત્વ ઉપર આમ કુહાડો મારી શા માટે પરમાનંદ ધમપછાડા કરે છે, એ વાંચકાએ વિચારી લેવું. અમને તે જણાય છે કે પરમાનંદને હિંસા પરના અંકુરા કુટયા હેય અને જૈન સમાજમાં અહિંસા તત્વ અનેકવિધ વિકાસ પામેલ હોઈ તેમને જનસમુહ તરફની પોતાને લાગતી ડરતાને બદલે અહિંસા જ ડરપોક કરતી જણાય છે ! વાંચક! એમનામાં તત્કાતત્વની સમજણની જરાયે ગંધ પણ જણાય છે કે? આજે આપણે આરોગ્ય પ્રાપ્તિ અને બળવૃદ્ધિને વિચાર કરીએ છીએ. + + + + નિરામિષ આહારની કટિમાં અનેક દ્રવ્યો છે. જેની આરોગ્ય અને પોષણની દ્રષ્ટિમાં આપણે છૂટથી પસંદગી કરીએ છીએ, પણ આપણા ધાર્મિક ખ્યાલોથી આપણી પસંદગીનું ક્ષેત્ર બહુ મર્યાદિત બની ગયું છે. આ વિષયની લાંબી ચર્ચામાં ઉતરવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ અહિં અસ્થાને છે, પણ મને લાગે છે કે ખાનપાનના વિષયમાં સામાન્ય જનતા માટે આટલી બધી ઝીણવટ ઉપયોગી કે જરૂરની નથી. આપણે ખેરાક નિરામિષ હેય, બળવર્ધક હોય, અને આરોગ્ય રક્ષક હોય. ” વાંચક નિરામિષ શબ્દને અર્થ સમજાય છે કે? નિરામિષ એટલે માંસ સિવાયનું અર્થાત માંસ સિવાય ગમે તે આહાર બળપિષક ખાવો જોઈએ કે જેમાં બટાકા આદિ કંદમૂળ, મધ, માખણ, મદિરા આદિ અનેક નિષિદ્ધ પદાર્થોને સમાવેશ થાય છે. આવા પ્રકારની તદ્દન અનુચિત તેમજ પૂ. શ્રી ધર્મશાસ્ત્રોથી તદ્દન વિપરીત રીતે કાંઈ પણ દલીલ વિના, અર્થશૂન્ય પ્રલાપ કરીને, બેલગામ વચને ઉચ્ચારીને પરમાનંદ પરમપૂજ્ય શાસન પ્રભાવક, પરમારાધ્ય પૂર્વાચાર્યો જેવા કે શ્રી હરિભદ્રસૂરીશ્વરજી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી, વાચકવર્ય શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય તેમજ બીજા પણ અનેક સર્વમાન્ય મહાત્મા પુરૂષોના વચને ઉપર પાણી ફેરવવાને અતિ બાલીશ પ્રયત્ન કરવા સાથે પિતે પિતાની મેળે જ જૈનત્વથી દૂર થઈ જાય છે એ સહુ કોઈ સમજી શકે તેમ છે. “રાત્રિભજન નિષેધન નિયમ ગમે તેટલી અગત્યનો હેય, પણ વિદ્યાર્થીને માટે આ નિયમમાં અપવાદ કરવો જ જોઈએ, અને તેઓને ક્રિકેટ, કુટબોલ, મલકુસ્તી, મલખમ, લેઝમ વિગેરે રમત અને કસરત તરફ ધકેલવા જ જોઈએ.” ઉપરના લખાણથી પરમાનંદ રાત્રિભોજન નિષેધમાં પણ બીલકુલ માનતા ન હોય એમ જણાય છે. તેમણે રાત્રિભોજનનો નિયમ ગમે તેટલી અગત્યને હેય’ એમ લખીને પણ રાત્રિભોજનના નિયમની અગત્યતા સ્વીકારવાને દંભ જ કર્યો હોય એમ તેમના પછીના લખાણ ઉપરથી જણાય છે. ધર્મના સંસ્કારે બાલ્યવયમાંથી જ વિદ્યાર્થીઓ ઉપર પાડવામાં આવે તો તે ભવિષ્યમાં કાયમ ટકી રહે એ વાતને જાણ્યા પછી પણ અત્યંત ઉપયોગી, રાત્રિભોજનના ત્યાગમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થીઓને બાતલ કરવાનું સુચવવામાં કેટલી નિર્વિવેકતા તેમજ ધર્મવિમુખતાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે તે સમજી શકાય તેમ છે. રાત્રિભોજનથી થતા અનેક અનર્થો, તથા જીવહિંસા, અનેક રેગાદિની ઉત્પત્તિ, વિગેરેથી જેનસમાજ સારી રીતે સુપરિચિત છે. “આજના સાધુ સમાજમાં કેટલીક વ્યક્તિઓ ધર્મશાસ્ત્રોને સારો પરિચય ધરાવે છે. કોઈ કઈમાં નવા જમાનાની ઠીક ઠીક સમજ જોવામાં આવે છે. કઈ કઈ સન્ત પુરૂષોની કેટિમાં મૂકી શકાય તેવા પણ હોય છે, કે જેઓ સદા આત્મસાધનામાં જ નિમગ્ન રહે છે અને બીજી કઈ પણ ખટપટમાં પડતા નથી. આ બધું હવા છતાં સમગ્રપણે વિચારતાં મને એમ લાગ્યું છે કે આ આખો વર્ગ કોઈ કાળે નવા વિચાર સાથે ગતિ કરી શકે તેમ છે જ નહિ. xxx સાધુઓમાં ઘણા ખરા સ્થિતિચૂસ્ત છે. કેટલાક નવા વિચારના વાધા પહેરીને ફરે છે. પણ અંદર રંગ તો એવો ને એજ હેાય છે. કઈ કઈ એવા છે કે જેના ઉપર નવા પ્રકાશની છાયા પડી છે તે તેમનામાં શિરતાજ ભરેલી હોય છે. આ રીતે જોતાં આ વર્ગ તરફથી કશી પણ આશા રાખવી એ વ્યર્થ છે ઉલટું તેઓની સત્તાને સમાજ પ્રગતિમાં પ્રતિરોધક બળ તરીકે જે ઉપયોગ થઈ રહ્યો છે, તે ઉપયોગની બને તેટલી અટકાયત કરવાના ઉપાયો યોજવાની આજે જરૂર ઉભી થઈ છે.” વાંચક વિચારે કે પરમાનંદ પણ સાધુઓ સારા શાસ્ત્રને પરિચય ધરાવનારા છે, કેટલાક આત્મધ્યાન નિમગ્ન છે, વિગેરે જરૂર સ્વીકારે છે. તેવા મહાપુરૂષોની મહાન તપશ્ચર્યાદિના ઉત્તમ સંયમબળે સારાય સુસ જેન જેનેતર સમાજ પર ઊંડી છાપ છે, એ પણ જરૂર છેજ. પરમાનંદને તપશ્ચર્યામાં, ઉત્તમ પુરૂષેના નામગ્રહણમાં ઇકિય દમનમાં, મંદિરમાં, મહત્સવોમાં, ઉજમણુમાં અને એવા હરેક આત્મહિતકારક શુભ અનુષાનેમાં સમાજ પ્રગતિને રેપ લાગે છે એ તો પહેલાંથી જ સિદ્ધ થઈ ચૂક્યું છે. સમાજને સાચા માર્ગે લાવનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ સાધુએજ છે, જેથી તેમને હલકા પાડવા તેમની પ્રજાને નાશ કરવા અને એ રીતે મહાન પુરૂષોની મહાન પ્રભારૂપ સત્તાના ઉપયોગને તે અટકાવવા બને તેટલા પ્રયત્ન કરવા જણાવે છે, એ સ્પષ્ટ છે. અંદર ઉડેથી વિચાર કરતાં સાધુસંસ્થાને તે વ્યર્થ નકામી જણાવે છે, એ પણ જણાયા વિના નહિં જ રહે. અને આથી સમાજને ઉધે રસ્તે લઈ જનારી પ્રગતિના નામે પૂજ્ય મુનિવરોની મહત્મભાને અટકાવવા માટે સાધુઓને નાશ થાય તેવા અટકાયત માર્ગો લે એ પણ સ્વાભાવિક જણાયા વિના નહિ જ રહે. કારણ કે સાધુઓની હયાતિમાં પ્રભાને પૂરતો નાશ પણ નજ થઈ શકે એ પણ સ્વાભાવિક જ છે પણ પરમાનંદની તે મનસ્કામની માત્ર તેના હૈયામાંજ રહેવાની. શાસન હજુ ૧૮ હજાર વર્ષ રહેવાનું છે, એ તે નિશ્ચિત જ છે. એટલે ગમે તેવા દુર્ઘટ અટકાયત માર્ગો તે લે તેથી સાધુ સમાજને નાશ થાય એ કદી સ્વનેય સમજવા જેવું નથી પરંતુ વાંચક જરૂર સમજી શકશે કે આ એમની કેવી વિચિત્ર હલકો મનભાવના છે. “ આપણી પ્રજાના માનસ ઉપર વેશપૂજાને ભારે મહિમા વર્તે છે. સાધુ સન્યાસીના વેશ પાછળ આપણી પ્રજા ગાંડી છે. આ મેહિનીમાંથી લેકને મુક્ત કરવા જોઈએ. વેશ પલટતાથી માણસ પલટતું નથી અને ઉંચી કક્ષાએ પહોંચવાના અભિલાષી મુમુક્ષુને બાહ્ય વેશ બદલવાની જરા પણ જરૂર નથી. આ વાત જનતાના ચિત્ત ઉપર ઠસાવવી જોઈએ.” વાંચક મહાપ્રભુએ ફરમાવેલ સાધુત્વ જીવનને આલંબન ભૂત ગુણયુક્ત વેશને ઉડાવવા કેવો આ જડતા ભરેલ કુવિચાર છે. મધ્યરાત્રિની સ્ટીમર ઈચ્છીત સ્થળે આવી શકે તે ખાતર દીવાદાંડી ઉભી કરાય છે. એ દીવાદાંડીના નાશને પ્રયત્ન એ સ્ટીમરને અથડાવી નાશને જ પ્રયત્ન જેમ ગણાય, તેવી રીતે પુદગલાનંદ પિષક જડવાદને તિલાંજલી આપવા ઈચ્છુક અને સત્યતત્વ ગ્રહણછક માનવને માટે સાધુત્વ વેશ ઉડાવવાની જે મનવૃત્તિ સેવવી કે પ્રયત્નો કરવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ એ સત્ય તત્વ જીજ્ઞાસાયુક્ત માણસને અથડાવવાનો અને વંચિત રાખવાન બાલિશ પ્રયત્ન છે કે બીજું કાંઈ? સમુદ્રમાં ગબડી પડેલા માનવને સમુદ્રના પાણી ઉપર લાવી સમુદ્રપાર થવા માટે હેડી અપાય તેનું કારણ તે સુખેથી સમુદ્ર પાર પામી શકે તે છે, અને તરવાની અજબ શક્તિ ધરાવનાર તે હોય છતાંય સમુદ્રની મચ્છીઓ ન ગળી જાય તે જ કારણથી મનુષ્ય હેડી-એને હેસે ગ્રહણ કરે છે. તેવી રીતે સંસારરૂપ સમુદ્રથી પાર થવા માટે વિશેષ ગુણપણ પૂર્વક સાધુત્વ વેશરૂપ હડિકા અપાય અને મછિએ રૂપ સંસારનાં બંધને ફેર ન લાગુ પડવા પામે તે મુમુક્ષુ હશે મુનિત્વ ચિહ્નરૂપ હેડકા ગ્રહણ કરે છે. તે સર્વ સમજવા છતાં અને કેવલજ્ઞાની મહામુનિવરેને પણ ઈદ્ર મહારાજે આપેલ સાધુવેશના અનેકાનેક દષ્ટાન્તો તેમજ વેશ ગ્રહણ બાદ જ વન્દનાદિની હકિકતો જાણવા છતાં મુનિવયુક્ત વેશ એને ઉપકારક છે એમ જાણતાં છતાં મુનિયુક્ત ચિહ્નને ઉડાવવા વ્યર્થ શબ્દપ્રલાપ કરવો એ સાધુ સમાજનો નાશ કરવાને દીવા જેવો ખૂલ્લો જડતા ભરેલે પ્રયત્ન છે કે બીજું કાંઈ ? એક કાળ એવો હતો કે કોઈ માણસ સંસાર છોડીને આત્મસાધના કરવા ચાલી નીકળતો તે સમાજ તેનું ભરણપોષણ રાજીખુશીથી કરતા. આ ભાવના આજે રહી નથી. કારણ કે અનુભવથી માલુમ પડયું છે કે આવી ખરી આત્મસાધના કરનાર હજારમાંથી કોઈ એક નીકળે છે. જ્યારે નવસે નવાણું તો કેવળ પ્રમાદી જીવન જ ગાળતા હોય છે. આજે સમાજ તેને જ પિવવા માગે છે કે જે બદલામાં ખૂબ સેવા આપવા માંગતો હોય. x x x x x x કેવળ ત્યાગી મુમુક્ષને પાળવા પિષવા આજની સમાજ તૈયાર નથી.” આખીએ સમાજના નામે ઉપર પ્રમાણે પરમાનંદે કરેલી જાહેસતથી તેમના હૃદયમાં રહેલી મલીન ભાવનાઓ સ્પષ્ટ જણાઈ આવે છે. અને સાધુઓ પ્રતિ શ્રાવોને શ્રમણોપાસક ભાવ પૂર્વની માફક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ અત્યારે પણ વિદ્યમાન છે, એ અનુભવીઓ સારી રીતે જાણે છે. સાધુઓને માટે ભિક્ષા ગ્રહણ કરવા માટે પણ પરમપૂજ્ય શાસ્ત્રકાર મહારાજાઓએ ઘણી જ ઝીણવટથી અનુપમ નિયમે કરેલા છે. શ્રાવકો પણ સાધુઓને જે ભિક્ષા આપે છે તે પોતાના આત્મય માટે, ઘણી જ બહુમાનતા પૂર્વક, ભક્તિભાવથી આપે છે. જ્યારે સાધુઓ પિતાના સાધુત્વને વિચાર કરીને માધુકરી વૃત્તિથી ભિક્ષા ગ્રહણ કરે છે, ભિક્ષા ગ્રહણ કરવાની સાધુઓની આવી રીતભાતથી જેનેરેમાં પણ તેની સુંદર છાપ પડવા સાથે તેઓ હર્ષિત થઈને ઘણું જ બહુમાનપૂર્વક પિતાની શક્તિ મુજબ ભિક્ષા આપતા હોવાના ઘણા જ દાખલાઓ અમારા અનુભવમાં આવેલા છે. આ પ્રમાણેને સાધુઓને ભિક્ષા ગ્રહણ કરવાને આચાર, તથા શ્રાવકેની પોતાના આત્મશ્રેય માટે ભિક્ષા આપવાની ભાવના જાણ્યા પછી આખી સમાજના નામે “કેવળ ત્યાગી મુમુક્ષુને પોષવા આજની સમાજ તૈયાર નથી.” એ પ્રમાણે તદ્દન બેલગામ તેમજ બીનપાયાદર હકીકત જાહેર કરીને પરમાનંદે પિતાના હદયની અવર્ણનીય કલુષીતતા દર્શાવવા સાથે સારીએ જેનસમાજ તેમજ જૈનેતર સમાજ ઉપર, અસહ્ય મનસવી આક્ષેપ બીનઅધિકારપણે કરી દેવાની બેહદ ધૃષ્ટતા સેવી છે એમ શું નથી સમજી શકાતું? અમારા સાધુ જીવનમાં આજ સુધી પરમાનંદ કહે છે તે મુજબ સાધુઓને ભિક્ષા આપવા પ્રત્યે સમાજની જરા પણ અરૂચિ હોય એમ અમને જણાયું નથી પરંતુ તેથી વિપરીત રીતે શ્રાવકે ઘણું જ ભક્તિભાવ પૂર્વક અતિશય બહુમાનતાથી સાધુઓને પિતાના આત્મશ્રેય માટે ભિક્ષા આપે છે એવો અમારો અનુભવ છે. વળી આપણું સાંપ્રદાયિક સાધુ જીવન પણ કેટલાક વિચિત્ર ખ્યાલ ઉપર રચાયેલું છે. જૈન સાધુ વીસ વસા દયા પાળે, કેઈપણ પ્રકારના પરિગ્રહથી દૂર રહે, કેઈ સાધન સમારંભમાં પડે નહી, જે કઇ તેમની પાસે આવે તેને ઉપદેશ આપે કશો આદેશ કરે નહી, ભિક્ષા માગીને જ પોતાના જીવનને નિર્વાહ કરે, આમાંના કેટલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ નિયમ એટલા બધા અવ્યવહારૂ છે કે આજના સાધુઓ ગમે તેવો દાવો કરે એમ છતાં પણ તે નિયમો પાળી શકતાજ નથી. કેટલાક નિયમ એવા છે કે જેનું પાલન સાધુ જીવનનું સ્વાતંત્રય હરી લે છે, અને તેની ઉપયોગીતા કમ કરી નાખે છે. ” વાંચક આનો ગુહ્ય ભાવ સમજી શકશે કે સાધુ સમાજ વીસ વસા દયા જે ન પાળે, આરંભ સમારંભમાં જે પડી જાય, પરિગ્રહ રાખે વિગેરે વિગેરે કરે તો તેના ધાર્યા મુજબ તરત જ સાધુ સમા જો નાશ થાય. અને એમની મનોવૃત્તિ એ રીતે ફલીભૂત થાય. પણ જેઓએ પિતાના ખરા આત્મકલ્યાણની ખાતર સાચો માર્ગ ગ્રહણ કરેલ છે, તેઓ હરકઈ રીતે પોતાના ચારિત્રના ઉત્તમોત્તમ નિયમો પાળવા માટે સર્વ રીતે તૈયાર જ હોય છે. આમ છતાં પણ સાધુઓ જે ઉચ્ચ પ્રકારની દયા પાળી શકે છે તે પ્રત્યે તેમજ તેમના બીજા ઉચ્ચતમ અને અજોડ વ્રત નિયમને માટે સાધુ જીવનની સ્વાતંત્ર્યને હરી લેનાર, અને તેની ઉપયોગીતા કમી કરનાર તરીકે ચીતરવાની નાદાનીયત ઉપરના લખાણમાં પરમાનંદે કરીને પોતાની બુદ્ધિમતાનું, તેમજ વિકતા અને વિચારકતાનું લીલામ કર્યું હોવાનું જણાઈ આવે છે. કોઈ પણ જાતના આધાર શિવાયના તદન તુચ્છતા અને હલકટતાથી ભરેલા પરમાનંદના શબ્દ પ્રલાપથી સહુ કઈ માહીતગાર થઈ જાઓ, અને સત્ય વસ્તુને પ્રાપ્ત કરવા માટે પ્રયનશીલ બને. “આપણા કેટલાક તીર્થોના ઝઘડાઓએ દીગંબર અને શ્વેતાંબર વિભાગ વચ્ચે ભારે વૈમનસ્ય ઉભુ કર્યું છે. + + + જ્યાં સુધી બને પક્ષના આગેવાનોને કેવી મામુલી બાબતો ઉપર પોતે લડી રહ્યા છે તેનું ગાંડપણ નહી સમજાય અને ઉદારતા પૂર્વક બાંધછોડ કરીને કછઆઓને પતાવવાની બંને પક્ષમાં જ્યાં સુધી તીવ્ર આતુરતા નહી જાગે ત્યાં સુધી આ કજીઆઓનો નીકાલ મને દેખાતો નથી. આપણા માટે તે આવા પ્રશ્નો પરત્વે ઉદાસીનતા ધારણ કરવી એજ યોગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ માર્ગ છે. ઈટ કે પત્થરના, દૂધ કે ધજાના, ચક્ષુટલાં કે આંગીના કઈ ૫ણ એક મંદીરની માલકીના કે વહીવટના પ્રશ્ન ઉપર અનર્ગળ દ્રવ્ય ખરચવાનું અને પરિણામે ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝેરવેર વધારવાનું આપણાથી કદી બને જ નહિ. આપણે તે એક વખત બધું જતું કરીને પણ એકતા સાધવા પ્રયત્નશીલ રહીએ.” ધર્મરક્ત નરવીરને આથી સમજી શકાયું હશે જે આ૫ણું તારક તીર્થો દિગંબરે ગમે તે રીતે ઝૂંટવી લેવા ઈચ્છે તો ઝૂંટવી દેવા અને ઈટના એટલે મંદિરના અને પત્થરના એટલે સ્થાપના જિન તરીકે મૂર્તિના ઈત્યાદિક, આત્મસાધક કાર્યોમાં પૈસા ન ખરચવા તે યુવકને ભલામણ કરે છે. તીર્થ રક્ષણ માટે તીર્થપ્રેમી બંધુએ કાંઈપણ પ્રયત્ન કરે તેને તે ગાંડપણ શબ્દથી નવાજે છે. અને પિતાની માતા બહેન કે વધૂ પ્રતિ કાઈ માણસ યુકિચિત આક્રમણ કરે તે અવસરે તે તેની કલ્પેલી એકતાને લોપ કરી તેને અનેકવિધ હેરાન કરવા તત્પર થઈ જાય છે. અને અહીં અનિચ્છનિય કલ્પિત એક્તાના નામે તીર્થ જતા કરવાની એની આવી ગેરવલણની ભલામણથી વાંચક વિચાર કરે કે–પરમાનંદમાં કયાંય યત્કિંચિત પણ ધર્મરક્ત જણાય છે કે ? આજે પરમાનંદ પ્રાચીન દરેક વસ્તુના નાશને ઈચ્છે છે, પરંતુ તે પુદગલના પરમપાસક હેવાથી વિલાસને વધારનારી આજની સાંસારિક નૃત્યકલાઓ માટે આવતી આઝાદીના હર્ષમાં કહે છે કે ભૂલાઈ ગયેલી નૃત્યકલાઓ આજે શાળાઓમાં અને સીનેમામાં સજીવન થઈ રહી છે.” વાંચક. પ્રાચીન દરેક આત્મસાધક તને યેનકેન પ્રકારે નષ્ટ ભ્રષ્ટ કરવા ઉદ્દામ ને ઉશૃંખલતા ભર્યા બેલગામ શબ્દો પરમાનંદ બેલે ને લખે છે અને વિકાસને વધારનારી નૃત્યકલાઓમાં તેમને હર્ષ થાય છે. અને એવાએવામાં એમને આઝાદી આવતી જણાય છે. આને કઈ પ્રકારની કુટિલ આઝાદી અને કઈ પ્રકારનું પરમાનંદનું વિચિત્ર - માનસ ! તે સર્વ સ્વયં વિચારી લે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર–આજે અપરધર્મોમાં, ક્રિશ્ચયને પ્રીસ્તીઓ મુસ્લીમે. આર્યસમાજી પિતાના ધર્મ પ્રચાર માટે, પિતાની સંસ્કૃતિના વિસ્તાર માટે, પિતાના સાધુઓ પ્રતિ આકર્ષવા માટે, હિંદુસ્તાનમાં અનેકવિધ પ્રયત્ન કરી રહેલા છે. અને એ રીતે પિતાના ધર્મનું અધિકને અધિક બળ ને દઢિકરણ કરતા જાય છે. જ્યારે પરમાનંદ જૈન ધર્મની મૂળભુત વસ્તુઓ જેવી કે જેને સંસ્કૃતિ, અહિંસા, તપ, જપ ઈદ્રિયદમન, મૂર્તિઓ, મુનિવરે, તારક તીર્થો, મહેત્સ, ઉજમણું અને જૈન તત્ત્વજ્ઞાન, સાધુત્વ વેષ વિગેરે આત્મવિલાસક ત ઉપર કુહાડા મારી જૈન સમાજને ઉત્કર્ષને માર્ગે લઈ જવાને બદલે અવનતિના માર્ગે ઘસડી જવા પ્રયત્ન અને પ્રચાર કરે છે. અને આત્મહિતનાશક નૃત્યકલાઓને, સીનેમાઓને માંસ સિવાયની વસ્તુઓની ભઠ્યતાને, સાધુત્વવેષના અપરિધાનને, દેવદ્રવ્યને દુરૂપયોગ કરવાને વિગેરે વિગેરે સમાજને અત્યંત નુકશાનકારક માર્ગોને સત્કાર કરે છે, તેમાં તેને હર્ષ માલુમ પડે છે. અને એ રીતે કરતાં સમાજ ભયંકર અવનતીની ગર્તામાં પટકાવવાને બદલે તેને તેમાં સમાજની પ્રગતિ જણાય છે. આ સર્વે ઉપરથી દરેક જૈન સારી રીતે સમજી શકે છે કે પરમાનદ આપેલ ભાષણ ધર્મવિરૂદ્ધ, જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંત ઉપર કુઠારાઘાત કરનારું જૈનત્વથી તદન પર, આર્યવને અણછાજતું અને કઈપણ જાતની વિચારણીય અને ગ્રાહ્ય દલીલો સિવાય માત્ર શાબ્દિક આડંબરથી જૈન ધર્મના તત્વોથી કેવળ અન્ન અને ભોળા સમાજને ઉધે રસ્તે દેરવવા માટે મુખ્ય સાધનરૂપ છે એમ દરેક રીતે સાબીત થઈ ગયું છે માટે પ્રત્યેક જેન પરમાનંદની મનસ્વી વાફાળાથી સાવધી બને અને તેમાં રહેલી અધાર્મિક્તા, નીતિનાશક્તા તેમજ હિંસકતા વિગેરે સમજવાપૂર્વક તેના કુવિચારમાં ન ફસાય અને માનવજીવનને પરમ જ્ઞાનીએાના સુધા સમા વચનામૃતથી સફળ બનાવે એજ અમારી અંતઃકરણની અભિલાષા સાથે વિરમીએ છીએ. ધી વિરવી પ્રિન્ટીંગ પ્રેસ, રતનપોળ સાગરની ખણી અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ કલકત્તામાં ભરાએલ ઈન્ડિયન ફિલોસોફીકલ કેંગ્રેસમાં ઇતિહાસતત્વ મહોદધિ જૈનાચાર્ય શ્રીવિજયેન્દ્રસૂરિ મહારાજ ને જૈનતત્વજ્ઞાન ઉપર વંચાયેલે નિબ. ઉપકમ, ભારતવર્ષને જૂનામાં જૂને ઇતિહાસ પણ એ વાતનું પ્રતિપાદન કરે છે કે-અહિં એવા ઉચ્ચકેટીના તત્વજ્ઞ પુરૂષ હતા, જેની ' બરાબરી ભાગ્યે જ બી જે કઈ દેશ કરી શકતો. ભારતવર્ષનાં દર્શનમાં એટલું ઉંડુ રહસ્ય સમાએલું છે કે, જેને તલસ્પર્શ કરવામાં આજ કેઇપણ વિધાન સાલતા મેળવી શક્તા નથી. કમનસીબ ભારતવર્ષ આજ ઇતરદેશના તત્વજ્ઞો તરફ તાકી રહ્યો છે. અને વાતની વાતમાં ઈતર દેશના તત્ત્વોનાં પ્રમાણે આપવાને આપણે હરવખત તૈયાર રહીએ છીએ. મારા નમ્ર મત પ્રમાણે આપણે ભારતવર્ષનાં દર્શને ઉપરજ હજુ ઘણે વિચાર કરવાનું રહે છે. અને હું ધારું છું કે- કાઈ પણ વિદ્વાન દાર્શનિક રહસ્યોને જાણવામાં જેટલો ઉંડા ઉતરત જશે, તેટલે જ તેમાંથી અપૂર્વ સાર ખેંચી શકશે. અને તે દ્વારા ભારતવર્ષમાં કંઇ ન ને ન જે પ્રકાશ પાડતો રહે છે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ આવી રીતે ભારતવર્ષના વિદ્વાનને એક બીજાના દાર્શનિક તો અનાયાસે જાણવાના મળે, એને માટે કલકત્તાના ફિલોસોફિકલ સેસાઇટીએ આવી કેસ બેલાવવાની જે પેજના ઉભી કરી છે. તેને માટે તે સોસાઈટીને ધન્યવાદ આપી હું મારા મૂળ વિષય ઉપર આવીશ. છ દર્શને પછી અથવા દશન એ વાત ખરી ૧ પ્રાચીનતા. * જૈનદર્શન ” એ ભારતવર્ષનાં આસ્તિક છ દર્શને પૈકીનું એક છે. અને તે ધર્મ અથવા દર્શન એક પ્રાચીનમાં પ્રાચીન છે. એ વાત ખરી છે કે, જ્યાં સુધી જૈનધર્મના ગ્રંથો વિદ્વાનેના હાથમાં રહેતા આવ્યા, જ્યાં સુધી જૈનતત્ત્વજ્ઞાન લોકેાના જાણવામાં હેતું આવ્યું, ત્યાં સુધી “ જનધર્મ એ બૈદ્ધધર્મની શાખા છે. ” “ જૈનાર્શન એક નાસ્તિક દર્શન છે.” “જનધર્મ અનીશ્વરવાદી ધર્મ છે. ” ઇત્યાદિ નાના પ્રકારની કલ્પનાઓ લે એ કરી; પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી જેમ જેમ જૈનસાહિત્ય લોકેના હાથમાં આવતું ગયું, જૈનધર્મનાં ઊંડાં તો લોકોના જાણવામાં આવ્યાં; અને બીજી તરફથી ઇતિહાસની કસોટીમાં જૈનધર્મની પ્રાચીનતાનાં અનેક પ્રમાણે મળવા લાગ્યાં, તેમ તેમ વિદ્વાને પિતાના મતો ફેરવવા લાગ્યા. જૈનધર્મને અર્વાચીન માનનારાઓના જોવામાં આવ્યું કે-“વેદ જેવા પ્રાચીનમાં પ્રાચીન મહામાન્ય ગ્રંથોમાં જ્યારે જૈનતીર્થકરોનાં નામો આવે છે; “ મહાભારત ” જેવા ઐતિહાસિક ગ્રંથમાં “ રાષભદેવ' જેવા જનતીર્થકરને ઉલ્લેખ આવે છે, કે જે ઋષભદેવને થયે કરોડો વર્ષ માનવામાં આવે છે, ત્યારે જનધર્મ ઘણા જુના કાળને-વેદના સમયથી પણ પહેલાને છે, એમ માનવામાં “ હા ” “ના” કાની શાની હોઈ શકે? પાશ્ચાત્ય વિદ્વાનમાં હેટે ભાગે “ બાહ ધર્મની શાખા” તરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ મનાતો, પરંતુ માદ્ધોના પિટક ગ્રંથોમાં–માજ અને માજિaiાણ આદિમાં જૈનધર્મ અને મહાવીરના સંબંધમાં મળેલી હકીકતો તેમજ બીજા કેટલાંક પ્રમાણેથી હવે વિદ્વાનોને સ્પષ્ટ જાહેર કરવુ પડયું છે કે “ જૈનધર્મ એક પ્રાચીન અને સ્વતંત્ર ધર્મ છે. ” જર્મનના સુપ્રસિદ્ધ ડે. હર્મન જેકેબી સ્પષ્ટ કહે છે “ I have come to conclusion that Jain religion is an extremely ancient religion independent of other faiths. It is of great importance in studying the ancient philosophy and religious doctrines of India. ” અર્થાત “ હું નિર્ણય ઉપર આવી ગયો છું કે “જૈનધર્મ અત્યન્ત પ્રાચીન અને અન્ય ધર્મોથી પૃથક એક સ્વતંત્ર ધર્મ છે એટલા માટે હિંદુસ્તાનનાં પ્રાચીન તત્ત્વજ્ઞાન અને ધાર્મિક જીવન જાણવા માટે તે અયન ઉપયોગી છે. ” જનધની પ્રાચીનતાના સંબંધમાં મારે આ પ્રસંગે એટલા માટે આટલે ઉલ્લેખ કરવો પડે છે કે ભારતવર્ષનાં પ્રાચીન દર્શનેમાં જ એક એવું વિશેષ તત્વ રહેલું છે કે જે આધુનિક વિચારની વિચારસૃષ્ટિમાં નથી જોવાતું અને તેટલા માટે મારે એ અનુરાધ અસ્થાને નહિંજ લેખાય કે ભારતવર્ષના જ નહિ, દુનિયાના વિદ્વાનોએ જૈનદશનમાં બતાવેલ તત્ત્વજ્ઞાનને પણ ખાસ અભ્યાસ કરવો જોઈએ છે. જન તત્ત્વજ્ઞાન, સજનો ! આ પ્રસંગે એ બતાવવાની તક લઉં છું કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ છે. –જ્યારે જૈનતત્ત્વજ્ઞાન એક એવું તત્ત્વજ્ઞાન છે, જેમાંથી કાઇ પણ શોધનારને નવી ને નવી વસ્તુજ પ્રાપ્ત થાય છે. આ તત્ત્વજ્ઞાનની ઉત્કૃષ્ટતાના સંબંધમાં માત્ર હું એટલું જ કહીશ કે જૈતાની એવી માન્યતા છે-અને જૈનસિĀાન્તેથી પ્રતિપાદિત છે કે–જૈનધર્માંનુ જે કંઇ તત્ત્વજ્ઞાન છે, તે તેના તીર્થંકરાએ પ્રકાશિત કરેલું છે. અને તે તીથ કરેાત તત્ત્વજ્ઞાનના ત્યારે જ પ્રકાશ કરે તેઓને કૈવલ્ય-ધ્રુવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવલજ્ઞાન' એટલે ભૂત, ભવિષ્ય અને વમાન-ત્રણે કાળનુ લેાકાલેાકના તમામ પદાર્થોનુંયથાસ્થિત જ્ઞાન પ્રાપ્ત કરાવે તે. એવું જ્ઞાન પ્રાપ્ત થયા પછી જે તત્વના પ્રકાશ કરવામાં આવે, તેમાં અસત્યની માત્રાનેા લેશ પણ ન રહેવા પામે, એ ખીતી વાત છે અને તેનુંજ કારણ છે કે જે જે વિદ્યાના જનતત્વજ્ઞાનના અભ્યાસ કરી રહ્યા છે, તે તે વિદ્યાના મુક્તકંઠે જૈનતત્વજ્ઞાનની ઉત્કૃષ્ટતા સ્વીકારી રહ્યા છે, એટલુંજ નહિ પરન્તુ વિજ્ઞાનની દૃષ્ટિએ આ તત્વજ્ઞાનને અભ્યાસ કરનારા તા તેના ઉપર એર જ મુગ્ધ થઇ રહ્યા છે. આ સંબધી ઇટાલીયન વિદ્વાન ડા. એલ. પી. ટેસીટારીએ કહ્યું છે— . - જૈનદર્શીન ' ઘણીજ ઉંચી પતિનુ` છે. એનાં મુખ્યતત્વ વિજ્ઞાનશાસ્રના આધાર ઉપર રચાએલાં છે, એવું મારૂં. અનુમાન જ નહિ પૂર્ણ અનુભવ છે. જેમ જેમ પદાથવિજ્ઞાન આગળ વધતુ જાય છે, તેમ તેમ જૈનધર્મોના સિધાન્તા સિદ્ધ થતા જાય છે. .. આવા ઉત્તમ જૈનતત્વજ્ઞાન સંબધી હું એક નાનકડા નિખ’ધમાં શું લખી શકું ? એના ખ્યાલ આપ સા સ્વાભાવિક રીતે કરી શા તેમ છે. અને તેથી જૈનધમ'માં પ્રકાશિત કરેલાં ધણાં અને વધારે ઉંડા ઉતારેલાં તત્વાનું વિવેચન ન કરતાં સંક્ષેપમાં સ્થૂળ સ્થૂલ તત્વા સબધી જ અહિ થાડા ઉલ્લેખ કરીશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર આ પ્રસંગે સાથી પહેલાં જનની ઈશ્વર સંબંધી માન્યતાનો ઉલલેખ કરીશ. ઇશ્વરનું લક્ષણ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે પિતાના રોગશાસ્ત્રમાં આ પ્રમાણે બતાવ્યું છે:" सर्वज्ञो जितरागादिदोषत्रैलोक्यपूजितः। यथास्थितार्थवादी च देवोऽहन परमेश्वरः॥ અથૉત-સર્વજ્ઞ, રાગ-દ્વેષાદિ દોષોને જીતનાર, રૈલોક્યના પૂજિત અને યથાસ્થિત-સત્ય અર્થને કહેનાર તે જ દેવ અહંન કે પરમેશ્વર છે. આવી જ રીતે હેમચંદ્રાચાર્યે “મહાદેવસ્તાત્ર ” માં પણ કહ્યું છે. यस्य संक्लेशजननो रागा नास्त्येव सर्वथा । न च द्वेषोऽपि सत्त्वेषु शमेन्धनदवानलः ।। न च मोहोऽपि सज्ज्ञानच्छादनोऽशुद्धवृत्तकृत् । त्रिलोकख्यातमहिमा महादेवः स उच्यते ॥ ચો વતનઃ સર્વજ્ઞો ચ: શાશ્વતપુરશ્ચર क्लिष्टकमकलातीतः सर्वथा निष्कलस्तथा ॥ यः पूज्यः सर्वदेवानां यो ध्येयः सर्वदेहिनाम् । यः स्रष्टा सर्वनीतीनां महादेवः स उच्यते ॥ ઉપર્યુકત લક્ષણોથી સ્પષ્ટ માલુમ પડે છે કે જેઓ રાગ, દેષ, મોહથી રહિત છે, ત્રિલોકીમાં જેમની મહિમા પ્રસિદ્ધ છે, જે વીતરામ છે, સર્વજ્ઞ છે, શાશ્વત સુખના માલીક છે, તમામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના કર્મોથી રહિત છે, સર્વથા ક્લારહિત છે, સર્વ દેવના પૂજ્ય છે, સર્વ શરીરધારિયોના ધ્યેય છે, અને જેઓ સમસ્ત નીતિને માર્ગ બતાવનાર છે, તે જ મહાદેવ-ઈશ્વર છે. ધ્યાનમાં રાખવું જોઈએ કે ઈશ્વરને નીતિના ભ્રષ્ટા તે અપેક્ષામાં કહેવામાં આવેલ છે કે જ્યારે તેઓ શરીરધારી અવસ્થામાં જગતના કલ્યાણને માર્ગ બતાવી રહ્યા હતા. શરીર છૂટયા પછીમુક્તિમાં ગયા પછી તેમનામાં કોઈ પણ જાતનું કર્તવ્ય રહેતું નથી, એ વાત હમણાં જ કહેવાશે. સંક્ષેપથી કહેવામાં આવે તો રિક્ષીત્રા દૃશ્ચરઃ અર્થાત્ જેના સમસ્ત કર્મો ક્ષય થયાં છે, તેનું નામ ઇશ્વર છે. જે આત્માઓ આત્મસ્વરૂપને વિકાસ કરતા કરતા પરમાત્મસ્થિતિએ પહેચે છે, તે બધાએ ઇધર કહેવાય છે. ઇવર કેઇ એકજ વ્યક્તિ છે, એવું જૈનસદ્ધાન્તનું મન્તવ્ય નથી. કોઈ પણ આત્મા કર્મોને ક્ષય કરા પરમાત્મા બની શકે છે. હા, પરમાત્મસ્થિતિએ પહોંચેલા એ બધાએ સિધ્ધો, પરસ્પર એકાકાર અને અત્યન્ત સંયુકત હોવાથી, સમુચ્ચયરૂપે તેઓને “એક ઈશ્વર' તરીકે કથંચિત વ્યવહાર કરીએ, તે તેમાં કંઈ ખોટું નથી. પરંતુ જગતનો કોઈ પણ આત્મા ઇશ્વર ન થઈ શકે–પરમાત્મસ્વરૂપને ન પ્રાપ્ત કરી શકે, એમ જૈનસિદ્ધાન્ત પ્રતિપાદન નથી કરતા. આ પ્રસંગે “આભા' “પરમાત્મા’ શી રીતે થઈ શકે છે? ૮ પરમાત્મરિથતિએ પહેચેલો આત્મા ક્યાં રહે છે ? ઇત્યાદિ વિવેચન કરવા જેવું છે. પરંતુ તેમ કરવા જતાં નિબંધનું કલેવર વધી જવાના ભયથી એ બાબતને પડતી મૂકી ઇશ્વરના સંબંધમાં જનની ખાસ ખાસ બે માન્યતાઓ તરફ આપ સૌનું ધ્યાન ખેંચીશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ પહેલી બાબત એ છે કે ઈશ્વર અવતાર ધારણ કરતા નથી. અને એ વાત તો સ્પષ્ટ સમજાય તેવી છે કે જે આત્માઓ સકલ કર્મોને ક્ષય કરી સિદ્ધ થાય છે સંસારથી મુક્ત થાય છે, તેઓને પુનઃ સંસારમાં અવતાર લેવાનું કંઇ કારણ રહેતું જ નથી. જન્મ મરણેને ધારણ કરવા, એ કર્મપરિણામ છે, અને મુકતાવસ્થામાં એ કર્મનું નામ નિશાન પણ રહેતુ નથી. જ્યારે “ક” ' રૂ૫ કારણને જ અભાવ છે, તો પછી “જન્મ ધારણ કરવા ” રૂપ કાર્યની ઉત્પત્તિ હે ઈ જ કેમ શકે? કારણ કે– " दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नाङ्करः । कर्मबीजे तथा दग्धे न राहति भवाङ्करः ॥ બીજ અત્યન્ત બળી ગયા પછી અંકુર ઉત્પન્ન થતો નથી, તેવી રીતે કર્મરૂપી બીજ સર્વથા બળી ગયા પછી સંસારરૂપી અંકુરો ઉત્પન્ન થતા નથી. વળી મુકતાવસ્થામાં નવીન કમબંધનનું પણ કારણ નથી રહેતું. કારણ કે કર્મ એ એક જડ પદાર્થ છે. તેના પરમાણુ ત્યાંજ લાગે છે, જ્યાં રાગ-દ્વેષની ચીકાશ હોય છે અને મુતાવસ્થામાં પરમાત્માસ્થતિએ પહોચેલા આ લાઓને રાગ-દ્વેષી ચીકાશને. સ્પર્શમાત્ર પણ નથી હોતો. અત એવ મુકતાવસ્થામાં નવીન કર્મબંધનને પણ અભાવ છે. અને કર્મબંધનના અભાવના કારણે તે મુકતાત્માઓ પુનઃ સંસારમાં આવતા નથી. બીજી બાબત છે ઈશ્વર કર્તત્વ સબંધી. જૈનદર્શનમાં ઇશ્વરMવને અભાવ માનવામાં આવ્યું છે. અર્થાત “ઇશ્વરને જગતના કતા માનવામાં આવતા નથી. ” સામા ય દષ્ટિથી દેખવામાં આવે તો જગતના દશ્યમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ તમામ પદાર્થો કઈ ને કઈ તારા બનેલા અવશ્ય દેખાય છે, તો પછી જગત જેવી વસ્તુ કેઇના બનાવ્યા સિવાય બની હેય, અને તે નિયમિત રીતે પિતાનો વ્યવહાર ચલાવી રહી હોય, એ કેમ સંભવી શકે ? એ શંકા જનતાને અવશ્ય થાય છે. પરન્તુ વિચાર કરવાની વાત તો એ છે કે આપણે ઈશ્વરનું જે સ્વરૂ૫ માનીએ છીએજે જે ગુણેથી યુકત ઈશ્વરને ઓળખાવીએ છીએ, એની સાથે ઈશ્વરનું કર્તુત્વ કયાં સુધી બંધ બેસતું છે ? એને પણ વિચાર કરવો ઘટે છે. તમામ દર્શનકારો ઇશ્વરનાં જે વિશેષણો બતાવે છે, તેમાં રાગ-દ્વેષરહિત, સચ્ચિદાનન્દમય, અમોહી, અચ્છેદી, અભેદી, અનાહારી, અકષાયી–આદિ વિશેષણયુક્ત સ્વીકારે છે. આ વિશેષણો યુકત ઈશ્વર જગતના કર્તા કેમ હોઈ રાકે? પહેલી બાબત એ છે કે ઇશ્વર અશરીરી છે. અશરીરી ઇવર કોઈ પણ ચીજના કર્તા હાઈજ કેમ શકે ? કદાચ ઇચ્છાથી કહેવામાં આવે તો ઈછા તે રામાધીન છે. જ્યારે ઇશ્વરને રાગ-દ્વેષને તે સર્વથા અભાવ જ માનવામાં આવ્યો છે અને જે ઇશ્વરમાં પણ રાગ-દ્વેષ ઇચ્છારતિ-અરતિ–આદિ દુર્ણ માનવામાં આવે તે ઇવર જ શાને ? વળી ઇવરને જે જગતના કર્તા માનવામાં આવે તે જગતની આદિ કરશે અને જે જગત આદિ છે તે પછી જ્યારે જગત નહિ બન્યું હતું ત્યારે શું હતું ? કહેવામાં આવે કે એકલો ઇશ્વર હતા. પરંતુ એકલા ઇશ્વર ને વ્યવહાર જ “વતો વ્યાઘાત' જે છે “ ઇશ્વર ” શબ્દ-બીજા કોઈ શબ્દની અપેક્ષા જરૂર રાખે છે ઇશ્વર' તે “ ઇશ્વર” કેને? કહેવું જ જોઈએ કે “સંસારની અપેક્ષાએ “ઇશ્વર ” “ સંસાર છે તો ઇશ્વર છે અને “ ઇશ્વર” છે તે “ સંસાર છે, બન્ને શબ્દો સાપેક્ષ છે અને તેથી સુતરાં એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ માનવું આવશ્યક છે કે જગત અને ઈશ્વર બને અનાદિ છે. એની કોઈ આદિ નથી. અનાદિ કાળથી આ વ્યવહાર ચાલ્યો આવે છે. આ વિષયમાં જિનદર્શનમાં સતત स्याद्वादरत्नाकर, अनेकान्तजयपताका, रत्नाकरावताરિકા, રશિપિંગ આદિ અનેક ગ્રંથોમાં તેનું વિસ્તારથી સ્પષ્ટીકરણ કરેલું છે, વિદ્યાનેને તે જોવાની ભલામણ કરું છું, કર્મ ઉપર ઈશ્વરના વિવેચનમાં કમને ઉલ્લેખ કરવામાં આવે છે, કે જે કર્મને સર્વથા ક્ષય થવાથી કોઈ પણ આત્મા ઇશ્વર બની શકે છે. આ “કમ ” શી વસ્તુ છે, એ સંક્ષેપમાં બતાવવાને પ્રયત્ન કરીશ. “છ” “આત્મા’ એ જ્ઞાનમય અરૂપી પદાર્થ છે. તેને વળગી રહેલ સૂક્ષ્મ મલાવરણ, તેને “કમ' કહેવામાં આવે છે. કમ એ જડ પદાર્થ છે-પગલિક છે. કર્મનાં પરમાણુઓને કર્મનાં “ળ” કે દળિયાં કહેવામાં આવે છે. આત્મા ઉપર રહેલી રાગ-દ્વેષરૂપી ચિકાશના કારણે આ કર્મનાં પરમાણુઓ આત્માને વળગે છે. આ મળાવરણ-કર્મ છવને અનાદિ કાળથી વળગેલ છે. તેમાંથી કોઇ છઠ્ઠ પડે છે, તો કોઈ નવાં વળગે છે. એમ ક્રિયા થયા કરે છે. આવી રીતે લાગતાં કર્મોના જૈનશાસ્ત્રકારોએ મુખ્ય બે ભેદ બતાવ્યા છે. ૧ ઘાતિકર્મ અને ૨ અધાતિકર્મ. જે કર્મો જીવ ઉપર લાગીને આત્માના મુખ્ય સ્વભાવિક ગુણોને વાત કરે તે જ્ઞાતિ ક છે અને જે કર્મનાં પરમાણુઓ આત્માના મુખ્ય ગુણોને નકશાન પહોંચાડતા નથી તે અધાતિ કર્મો છે. આ ઘાતિ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ અઘાતિ બન્નેના ચાર ચાર ભેદા છે. એટલે કર્મના મુખ્ય આઠ. ભેદ બતાવવામાં આવ્યા છે. ૧ જ્ઞાનાવરણીય જેને આંખ ઉપર બાંધેલા પાટાની ઉપમા આપવામાં આવી છે. અર્થાત આખે પાટો બાંધેલો માણસ, જેમ કે પદાર્થ જોઈ શકતો નથી. તેવી રીતે જેને “ જ્ઞાનાવરણીય ” કર્મરૂપી પડદે આત્માની ઉપર આચ્છાદિત થયેલ છે, તેનું જ્ઞાન ઢંકાલું રહે છે. ૨ દર્શનાવરણીય–અને દરવાનની ઉપમા આપવામાં આવી છે. રાજાની મુલાકાત કરાવવામાં જેમ દરવાન વિઘભૂત થાય છે, તેમ આ કમ વસ્તુતત્વને જોવામાં બાધક થાય છે. ૩ મોહનીય–આ કર્મ મદિરાસમાન છે. મદિરાથી બેભાન થયેલ માણસ ભાન ભૂલી ચંદા તદા બકે છે, તેમ મેહથી મસ્ત બનેલા માણસ કર્તવ્યાકર્તવ્યને સમજી શકતું નથી. ૪ અન્તરાય-આ રાજાના ભંડારી જેવું છે. રાજાની ઇચ્છા દાન કરવાની હોય, પણ ભંડારી બહાનાં કાઢી દાન ન દેવા દે, તેમ આ કર્મ શુભ કાર્યોમાં વિઘભૂત થાય છે. ૫ વેદનીય-મનુષ્ય સુખ-દુ:ખને જે અનુભવ કરે છે, તે આ કર્મના પરિણામે. સુખ એ શાતા વેદનીય કર્મનું પરિણામ છે, અને દુઃખ એ અશાતાદનીય કર્મનું. ૬ આયુષ્યકર્મ–જીવનને ટકાવી રાખનારૂં કર્મ એ આયુષ્ય કર્મ છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકનું આયુષ્ય પ્રાપ્ત થવું એ આ કર્મનું ફળ છે. ૭ નામકર્મ–સારી ગતિ, સારૂં શરીર, પૂર્ણ ઈદ્રિય પ્રાપ્ત થાય છે, એ શુભનામકર્મના કારણે અને ખરાબગતિ, ખરાબ શરીર અને ઈનિી હીનતા એ અશુભ નામકર્મના કારણે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૮ ગોત્રકમ ઉચ્ચ ગોત્ર અને નીચ ગાત્રની પ્રાપ્તિ થવી જોઈએ આ કર્મના કારણે. શુભકમથી ઉચ્ચ ગોત્ર અને અશુભકર્મથી નીચ ગોત્ર પ્રાપ્ત થાય છે. ઉપર બતાવેલાં આઠ કર્મોના અનેકાનેક ભેદાનભેદ છે. એનું વર્ણન કર્મગ્રંથ' કમ્મપયડી' આદિ ગ્રંથોમાં ઘણાજ વિસ્તારથી કરવામાં આવેલું છે. ઉપરના કર્મોનું બારીકાઈથી અવલોકન કરનાર સહજ જે શકશે કે-જગતમાં જે નાના પ્રકારની વિચિત્રતા દેખાય છે, એ આ કર્મોને જ આભારી છે. એક સુખી એક દુઃખી, એક રાજા એક રંક, એક કાણે એક અપંગ, એક મોટમાં બેસે એક પાછળ દેડે, એક મહેલમાં રહે, એકને રહેવાની ઝુંપડીયે ન મળે, એક જ્ઞાની તરીકે ઓળખાય, બીજે મહામૂર્ખ ગણાય, આ બધું જગતનું વૈચિત્ર્ય હેવાનું કંઈ કારણ હેવું જોઈએ, અને તે કારણે બીજું કેઈ નહિ, પરંતુ સો સોએ કરેલાં કર્મોનું ફળ જ છે. છવો જેવા. જેવા પ્રકારનાં કર્મો કરીને જન્મે છે, તેવા તેવા પ્રકારનાં ફલાની પ્રાપ્તિ તેમને થાય છે. એ ઉપરજ કહેવામાં આવ્યું છે કે “ કર્મ' એ જડ પદાર્થમિલિક પદાર્થ છે; છતાં તેની શકિત કંઈ કમ નથી. કર્મ જડ હેવા છતાં તે આત્માને ચૈતન્યને પિતાના તરફ ખેંચે છે અને જેવા. પ્રકારનું તે કર્મ હોય છે, તેવી ગતિ કે સુખ-દુઃખ તરફ તેને લઈ જાય છે. આત્મા પુરૂષાર્થ કરી કરીને-પોતાની અનંત શકિતને ફેરવી ફિરવીને જ્યારે આ કમેને સર્વથા નાશ કરશે, ત્યારે તે પિતાના અસલી સ્વરૂપને પ્રાપ્ત કરશે-ઇશ્વરવ પ્રાપ્ત કરશે. અહિં એ શંકાને અવકાશ છે કે અનાદિકાળથી જીવ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ક્રમ એક સાથે રહેલાં છે, તા પછી તે કર્માં સથા છૂટાં પ્રેમ થઇ શકે ? તે કર્માંના સથા અભાવ કૅમ સભવી શકે ? આ શંકાનું સમાધાન વિચારણીય છે. માત્માની સાથે કા સબંધ અનાદિ કહેવામાં આવ્યા છે, તે ખરૂ છે, પરન્તુ એના થ એ છે કે અનાદિકાળથી આત્માને નવાં નવાં કર્મો વળગતાં રહે છે. અને જૂનાં જૂનાં ખરતાં રહે છે. અત્યંત ક્રાઇ પણ એક કર્મ આત્માની સાથે અનાદિ સંયુકત નથી, પરન્તુ જુદા જુદા સમયે જુદાં જુદાં કર્મોના પ્રવાહ અનાદિ કાળથી ચામ્યા આવે છે. અને જ્યારે એ નક્કી છે કે જૂનાં કર્માં ખરતાં રહે છે અને નવાં વળગતાં રહે છે, ત્યારે એ સમજવું લગારે કઠિન નથી કે કાઇ સમય એવા પણ આવે કે જ્યારે આત્મા સર્વથા ક્રોઁથી મુક્ત પણ થાય. આપણે અનેક કાર્યોંમાં અનુભવી શકીએ છીએ કે એક વસ્તુ એક સ્થળે વધારે, તા બીજે સ્થળે એછી હાય છે. તે ઉપરથી એ નકકી છે કે કાઈ સ્થળે તે વસ્તુના સથા અભાવ પણ હાય. જેમ જેમ સામગ્રીની પ્રબળતા વધારે પ્રાપ્ત થતી જાય તેમ તેમ તે કાર્ટીમાં વધારે સળતા મળતી રહે છે. ક્ષયનાં પ્રબળ કારણા પ્રાપ્ત થયે સથા પણુ ક્ષય થઈ શ¥. જેમ સુવર્ણ અને માટીના સંબંધ અનાદિ કાળના ડ્રાય છે, રંતુ તે જ માટી પ્રયત્ન કરવાથી સુવર્ણથી સથા દૂર થાય છે. અને સ્વચ્છ સુવર્ણ અલગ થઇ જાય છે. આવીજ રીતે આત્મા અને કના સંબંધ અનાદિકાળથી ડાવા છતાં પ્રયત્ન કરવાી તે સથા છૂટા થઇ શકે છે અને જ્યારે ક્રમ સથા છૂટી જાય છે, ત્યારે પછી તે જીવના ઉપર નવાં ક્રમ આવતાં નથી. કારણુ કે ક’ જ મને લાવે છે. અથવા ખીજા શબ્દોમાં કહીએ તા રાગ–દ્વેષનો ચીકાશ ક્રમને ખેંચે છે. પરન્તુ કર્યાંના અભાવમાં તે ચિકાશ રહેતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ પાંચ કારણ– ઉપર બતાવેલા “કર્મ ' ના વિવેચન ઉપરથી આપ સૌના સમજવામાં આવ્યું હશે કે જીવને અને કર્મને અનાદિ સંબંધ હોવા છતાં પણ પુરૂષાર્થથી એ કર્મોને ક્ષય થઈ શકે છે. સવ થા ક્ષય કરી શકાય છે. કેટલાક મહાનુભાવો એવું સમજવામાં ભૂલ કરે છે કે “ જૈનધર્મમાં કેવળ કર્મની જ પ્રધાનતા છે. કર્મ ઉપર જ વિશ્વાસ રાખીને બેસે છે. ” પરન્તુ, સજજને, એવું નથી. જૈન સિદ્ધાન્તમાં જેમ કર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તેમ પુરૂષાર્થનું પણ છે. કર્મોને હઠાવવાના-દૂર કરવાના અનેક ઉપાયોજ્ઞાન, ધ્યાન, તપ, જપ, સંયમાદિ–બતાવવામાં આવેલ છે. જે એકલા કર્મ ઉપરજ ભરોસે રાખીને બેસી રહેવાનું જણાવ્યું હતું, તે આજ જૈનમાં ઉગ્ર તપસ્યા, અદ્વિતીય ત્યાગ-વૈરાગ્ય, મહાકષ્ટસાધ્ય સંયમ-આદિ દેખવામાં આવે છે, તે દેખવામાં આવતે જ નહિં. અત એવા સ્મરણમાં રાખવું જોઈએ કે જૈનધર્મમાં કર્મનું પ્રાધાન્ય નથી, પરંતુ કમની સાથે પુરૂષાર્થને પણ તેટલી જ હદ ઉપર માનવામાં આવેલ છે. હા, “ પ્રાણિ જેવા જેવા પ્રકારનાં કર્મ કરે છે, તેવા તેવા પ્રકારનાં ફળની પ્રાપ્તિ થાય છે. ” એ વાતની ઉદ્યોષણ જરૂર કરવામાં આવી છે. પરંતુ મારા ધારવા પ્રમાણે આ વાતમાં તે કઈ પણું દર્શનકાર અસમ્મત નહિં જ થાય. હવે હું ઉપર કહી ગયો તેમ કર્મ અને પુરૂષાર્થનું જૈનદર્શ નમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એ ખરું છે, પરંતુ તેથી આગળ વધીને કહું તે જૈન દર્શનમાં, કોઈ પણ કાર્યની ઉત્પત્તિમાં કર્મ અને પુરૂષાર્થ એ જ નહિ, બલકે પાંચ કારણે માનવામાં આવ્યાં છે. તે પાંચ કારણે આ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૧ કાલ, ૨ સ્વભાવ, ૩ નિયતિ, ૪પુરૂષકાર અને ૫ કમ. આ પાંચે કારણે એક બીજાની સાથે એટલાં બધાં ઓતપ્રેત-સંયુક્ત થઈ ગયેલાં છે, કે એમાંના એક પણ કારણના અભાવમાં કોઈ પણ કાર્ય થઈ શકે નહિ. આ વાત એક ઉદાહરણ દ્વારા આપણે તપાસીએ જેમ-બ્રાં બાળકને જન્મ આપે છે, તેમાં સૌથી પ્રથમ કાળની અપેક્ષા છે, કારણ કે વિના કાળે સ્ત્રી ગર્ભ ધારણ શકતી કરી નથી. બીજું કારણ સ્વભાવ છે. જો તેમાં બાળક ઉત્પન્ન કરવાને સ્વભાવ હશે તે જ ઉત્પન્ન થશે, નહિ તે નહિં થાય. ત્રીજું નિયતિ ( અવશ્યભાવ ) અર્થાત જે પુત્ર ઉત્પન્ન થવાને હશે તો જ થશે. નહિંતે કંઈક કારણ ઉપસ્થિત થઈ ગર્ભ નાશ પામશે, શું પુરૂષકાર ( પુરૂષાર્થ). પુત્ર ઉત્પન્ન થવામાં પુરૂષાર્થની પણ જરૂર છે. કુમારી કન્યાને પુત્ર કદિ ઉત્પન્ન ન જ થાય. આમ ચારે કારણે હેવાની સાથે કર્મ( ભાગ્ય)માં હશે તે જ થશે. એટલે કે પુત્ર ઉત્પન્ન થવા રૂપ કાર્યમાં ઉપર્યુકત પાંચે કારણે મળે છે, ત્યારે કાર્ય સિદ્ધ થાય છે. કેવળ ભાગ્ય ઉપર આધાર રાખીને બેસી રહેવામાં કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી. તલમાં તેલ હોય છે, પણ તે ઉદ્યમ વિના નીકળતું નથી. કેવળ ઉઘમને જ ફલદાયક માનવામાં આવે તે ઉંદર ઉદ્યમ કરવા છતાં પણ સર્પના મુખમાં જઈ પડે છે. ઘણા મનુષ્યો દ્રવ્યપ્રાપ્તિ માટે ઉધમ કરે છે, કિન્તુ ફળ પામતા નથી. કેવળ ભાગ્ય (કર્મ) અને ઉદ્યમ બેને જ માનવામાં આવે તો તે પણ ઠીક નથી. કારણ કે ખેતી કરનાર ઉચિત સમય સિવાય સત્તાવાન બીજને ઉધમપૂર્વક વાવે તે પણ તે ફૂલીભૂત નહિ થાય. કારણ કે કાળ નથી. યદિ આ ત્રણનેજ કારણ માનવાળાં આવે તે પણ ઠીક નથી, કારણ કે-કેરડુ મગને વાવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વામાં, કાલ, ભાગ્ય, પુરૂષાર્થ હોવા છતાં પણ સ્વભાવને અભાવ હેવાથી પેદા નહિંજ થાય.હવે આ ચારે-કાલ-કર્મ-પુરૂષાર્થ-સ્વભાવકારણો હેય; પરન્તુ ભવિતવ્યતા ન હોય, તે પણ કાર્યસિદ્ધિ નહિં થાય. બીજ સારું હોય, અને અંકુરે ઉત્પન્ન થયા, પરંતુ જે હેનહાર-ભવિતવ્યતા ઠીક નહિં હોય તો કંઈને કઈ ઉપદ્રવ થઈ તે નષ્ટ થઈ જશે. એટલા માટે કોઈ પણ કાર્યની નિષ્પત્તિમાં જેનશાસ્ત્રકારોએ આ પાંચ કારણે માનેલાં છે અને આ પાંચે કારણે એક બીજાની અપેક્ષાએ પ્રાધાન્ય ભોગવે છે. કહેવાનો મતલબ કે જનશાસનની એ ખાસ ખૂબી છે કે કેઈ પણ વસ્તુમાં એકાન્તતાને અભાવ છે. એકાન રીતે અમુકજ કારણથી આ થયું, એમ માનવાની મના છે, અને તેથી જ જેન નમાં સ્યાદ્વાદને સિદ્ધાન્ત પ્રતિપાદિત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે આ સ્યાદ્વાદને સિદ્ધાન્ત થોડે સ્પષ્ટ કરવાની કશીશ કરીશ. સ્યાદ્વાદ. સ્યાદાદ એટલે અનેકાન્તવાદ. અનેકાન્તવાદનું પ્રાધાન્ય જૈનદર્શનમાં એટલું બધું માનવામાં આવ્યું છે કે જેના લીધે “જૈનદશન ” નું અષરનામ પણ “અનેકાન્તદર્શન” રાખવામાં આવેલ છે. આ સ્યાદાદનું યથાસ્થિત સ્વરૂપ નહિ સમજવાના કારણે કેટલાએ એને “સંશયવાદ” તરીકે પણ ઓળખાવ્યો, પરંતુ વસ્તુતઃ “ સ્યાદ્વાદ” એ “સંશયવાદ” નથી. “સંશય” તે એનું નામ છે કે “એક વસ્તુ કે ચોક્કસરૂપે સમજવામાં ન આવે.” અંધારામાં કંઇ લાંબી લાંબી વસ્તુને જોઈ વિચાર ઉત્પન્ન થાય કે આ દેરડી છે કે સર્ષ ?” અથવા દૂરથી લાકડાના હંઠા જેવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કઇ રૃખી વિચાર થાય કે, “ આ માણસ છે કે લાકડુ'. ” આનુ નામ સંશય છે. આમાં સર્પ કે દારડી, ક્રવા માણુસ અે લાકડું કઇ પણ નિર્ણય કરવામાં આવ્યા નથી. આ એક સંશય છે. પરન્તુ સ્યાદ્વાદમાં તેવું નથી. ત્યારે સ્યાદ્વાદ ' શી વસ્તુ છે, એ આપણે જોઇએ. ‘સ્યાદ્વાદ'ની સંક્ષેપમાં વ્યાખ્યા આમ થઇ શકે છેઃ" एकस्मिन् वस्तुनि सापेक्षरीत्या विरुद्धनानाधर्मस्वीकारो हि स्याद्वादः । . એક પદાર્થોમાં અપેક્ષાપૂર્વક વિરૂદ્ધ નાના પ્રકારના ધર્મોના સ્વીકાર કરવા, એનું નામ સ્યાહ્વાદ છે. સસારના તમામ પદાર્થોમાં અનેક ધર્માં રહેલા છે. જો સાપેક્ષ રીતિથી આ ધર્મોનુ' અવલાકન કરવામાં આવે તે તેમાં તે ધર્માંની સત્યતા જરૂર જણાશે, એક વ્યાવહારિક દૃષ્ટાન્ત જ લઈએ. એક માણસ છે. તેનામાં અનેક ધર્માં રહેલા છે. તે પિતા છે, તે પુત્ર છે, તે કાા છે, તે ભત્રિજો છે, તે મામા છે, અને તે ભાણેજ પણ છે. આ બધાએ ધર્માં પરસ્પર વિરૂદ્ધ છે, છતાં તે એકજ વ્યક્તિમાં રહેલા છે; પરન્તુ તે વિરૂદ્ધ ધર્માં આપણે અપેક્ષા પૂર્વક જોઇએ તા જ સિદ્ધ થાય છે. મતલબકે–તે પિતા છે, તેના પુત્રની અપેક્ષાએ; ૐ પુત્ર છે, તેના પિતાની અપેક્ષાએ; તે ભત્રિજો છે, તેના કાકાની અપેક્ષાએ; તે મામા છે, તેના ભાણેજની અપેક્ષાએ અને તે ભાણેજ છે, તેના મામાની અપેક્ષાએ. જો આ પ્રમાણે અપેક્ષાપૂર્વક ન જોવામાં આવે, તા એવા વિરૂદ્ધ ધમો એક વ્યકિતમાં ન જ સંભવી શકે. આવીજ રીતે દુનિયાના તમામ પદાર્થાંમાં-આકાશથી લઈને દીપક પર્યંન્તમાં-સાપેક્ષરીતે નિતત્વ, અનિત્ય, પ્રમેય, વાગ્ય ત્યાદિ ધર્માં રહેલા આાપણે એઇ શકીએ છીએ. ત્યાં સુધી કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ખાત્મા ” જેવી “ નિત્ય ” ગણાતી વસ્તુને પણ જે સ્યાદાદની દષ્ટિએ જોઈએ તે તેમાં નિત્યત્વ-અનિત્યત્વ વિગેરે ધર્મો જણાશે. આ પ્રમાણે તમામ વસ્તુઓમાં સાપેક્ષારીયા અનેક ધર્મો રહેલા હોવાથી જ શ્રીમાન ઉમાસ્વાતિ વાચકે દ્રવ્યનું લક્ષણ કરા ચા-ધ્રૌથયુદં ર ' એવું બતાવ્યું છે. અને કોઈ પણ દ્રવ્યને માટે આ લક્ષણ નિર્દોષ લક્ષણ જણાય છે. આપણે “ સ્યાદ્વાહ ” શૈલિથી “ જીવ ” ઉપર આ લક્ષણ વટાવીએ. આત્મા ” યદ્યપિ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે; પરંતુ પર્યાય ર્થિક નયની અપેક્ષાએ અનિત્ય પણ માનવો પડશે. જેમ કે-એક સંસારસ્થ જીવ, પુણ્યની અધિકતાના સમયે જ્યારે મનુષ્યયોનિને છોડીને દેવયોનિમાં જાય છે, તે વખત દેવગતિમાં ઉત્પાદ ( ઉત્પન્ન થવું ) અને મનુષ્યપર્યાયનો વ્યય ( નાશ ) થાય છે, પરંતુ બન્ને ગતિમાં ચેતનધર્મ તે સ્થાયી રહ્યો જ એટલે હવે જે એકાન્ત નિત્ય માનવામાં આવે, તે ઉત્પન કરેલ પુણ્યપુંજ, પુનઃ જન્મ-મરણાભાવથી નિષ્ફળ જશે. અને એકાન્ત અનિત્ય જ માનવામાં આવે તે પાપ કરવાવાળે બીજે થાય, અને તેને ભગવનાર બીજે થાય. અએવ આત્મામાં કથંચિત નિત્યત્વ અને કચિત અનિત્યત્વને સ્વીકાર જરૂર કરવો પડશે. આ તે ચૈત્ય નું દષ્ટાન આપ્યું. પરંતુ જડ પદાર્થમાં પણ “ કvi-ચા-ધૌથયુ હત” એ દ્રવ્યનું નિરીક્ષણ સ્યાદાદની શૈલીથી જરૂર ઘટે છે. જેમ સુવર્ણની એક કંઠી. કંઠીને ગળાવીને કંદોરે બનાવ્યું. જે વખતે કંઠીને ગળાવી કોરે બનાવીએ છીએ, તે વખતે કંદરાને ઉત્પાદ ( ઉતિ ) અને કંઠીને વ્યય થાય છે. જ્યારે સુવર્ણવ ધ્રુવ છે-વિલમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ છે. આમ દુનિયાના તમામ પદાર્થોમાં ઉત્પા-ચ-વ્યયુi. સત્ એ લક્ષણ ઘટે છે. અને તે જ સ્યાદ્વાદશૈલી છે, એકાન્ત નિત્ય, એકાન્ત અનિત્ય કઈ પણ પદાર્થ માની શકાય જ નહિ. કંઠીને ગાળીને કંદોરો બનાવવામાં કંઠી તો આકારરૂપ માત્ર બદલાયેલ છે, નહિં કે કઠીની તમામ વસ્તુને નાશ થયો અને કંદરે ઉત્પન થઇ ગયો. એકાન્ત નિત્ય તો ત્યારે જ મનાય કે કંઠીને આકાર ગમે તે સમયે જે ને તે કાયમ રહેતો હોય, ગાળવા કે તેડવા છતાં પણ તેમ એકાન્ત અનિય પણ તમારે જ મનાય કે કંઠીને તેડતાં-ગાળતાં સર્વથા તેને નાશ થતે હેય. તેમને એક અંરા પણ બીજી વસ્તુમાં ન આવતા હેય. આવી રીતે તમામ પદાર્થોમાં નિયત્વ, ખનિત્યત્વ, પ્રમેયત્વ, વાચ્યત્વાદિ ધર્મો રહેલા છે. એ ધર્મોને સાપેક્ષ રીતિથી સ્વીકાર કરએ ધર્મોને સાપેક્ષ રીતિએ જેવા, એનું નામ જ સ્યાદ્વાદ છે. સીધા રીતે નહિં તે આડકતરી રીતે પણ આ સ્યાદ્વાદને સ્વીકાર લગભગ તમામ આસ્તિક દર્શનકારોએ કર્યો છે, એમ હું મારા દાર્શનિક અભ્યાસ ઉપરથી જોઈ શકો છું. આ બધા દર્શનકારોએ જુદી જુદી રીતે શી રીતે સ્યાદ્વાદને સ્વીકાર કર્યો છે, એ બતાવવા જેટલે અહિં અવકાશ નથી, અને તેથી કાશીના સુપ્રસિધ્ધ વિદ્વાન સ્વર્ગીય મહામહોપાધ્યાય પંડિત રામમિશ્ર શાસ્ત્રીજીએ પિતાના સુકનના નામના વ્યાખ્યાનમાં ચાદર સંબંધી ઉલ્લેખેલા શબ્દને જ અહિં ટાંકી: અનેકાન્તવાદ તે એક એવી વસ્તુ છે કે તેને દરેકે સ્વીકારવી જોઈશે. અને લોકોએ સ્વીકારી પણ છે. જુઓ વિષ્ણુપુરાણ માં લખ્યું છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૯ नरकस्वर्गसंज्ञे वे पुण्यपापे द्विजोत्तम ! । वस्त्वेकमेष दुःखाय सुखायेार्जवाय च । कोपाय च यतस्तस्मात् वस्तु वस्त्वात्मकं कुतः ॥ અહિં પરાશર મહર્ષિ કહે છે, “વસ્તુ વવાત્મક નથી” આને અર્થ જ એ છે કે કોઈપણ વસ્તુ એકાતે એકરૂપ નથી. જે વસ્તુ એક સમયે સુખને હેતુ છે, તેજ બીજા ક્ષણમાં દુઃખનું કારણ બને છે. અને જે વસ્તુ કે ઈ વખતે દુઃખનું કારણ બને છે, તેજ વસ્તુ ક્ષણભરમાં સુખનું કારણ પણ થાય છે. સજજને, આપ સમજી શક્યા હશે કે અહિં સ્પષ્ટ અનેકાતવાદ કહેવામાં આવ્યો છે. એક બીજી વાત ઉપર પણ ધ્યાન આપવું, જેઓ “ સસલુળાનનિર્વચનીયં જગત ” કહે છે, તેને પણ વિચારદષ્ટિથી દેખવામાં આવે તે અનેકાન્તવાદ માનવામાં હરકત નથી. કારણ કે જ્યારે વસ્તુ “સત ” પણ નથી કહી શકતા અને “અસત ” પણ નથી કહી શકતા તે કહેવું પડશે કે કઈ પ્રકારથી “ સત્ ” હેઈ કરીને પણ કઈ રીતે “ અસત્ ” છે. એટલા માટે ન તે “સત્ ” કહી શકાય છે અને ન અસત, તે હવે અનેકાન્તતા માનવી સિદ્ધ થઈ. સજજનો, નૈયાયિક “ તમને તેનો માપ કહે છે. અને મીમાંસક તથા વૈદાન્તિક તેનું ખંડન કરીને તેને * ભાવ સ્વરૂપ ' કહે છે. તે હવે જોવાની વાત એ છે કે આજ સુધી એને કઈ ફેંસલે થયો નહિં કે, કેણ ઠીક કહે છે? ત્યારે તે બેની લડાઈમાં ત્રીજાના પોબારા છે. અર્થાત જૈન સિદ્ધાંત સિદ્ધ થયે. કારણ કે તે કહે છે કે-“વસ્તુ અનેકાન્ત છે. તેને કઈ રીતે ભાવરૂપ કહે છે. અને કઈ રીતે અભાવરૂપ પણ કહે છે. આવી જ રીતે કોઈ આત્માને “જ્ઞાનસ્વરૂપ' કહે છે, અને કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધાર સ્વરૂપ ” કહે છે. ત્યારે હવે કહેવું જ શું ? અનેકાન્તવાદે સ્થાન મેળવ્યું. એવી રીતે કોઈ જ્ઞાનને “ દ્રવ્ય સ્વરૂપ માને છે, તે કોઈ “ ગુણસ્વરૂપ' કોઈ જગતને “ભાવસ્વરૂ૫' કહે છે તે કોઈ “ શૂન્યસ્વરૂપ” ત્યારે તે “ અનેકાન્તવાદ” અનાયાસ સિદ્ધ થયે.” આવી જ રીતે કાશી વિશ્વવિદ્યાલયના પ્રીન્સીપાલ છે. આનંદશંકર બાપુભાઈ ધ્રુવે પોતાના એક વખતની વ્યાખ્યાનમાં સ્વાદ સંબંધી કહ્યું હતું કે – “સ્યાદાદ એકીકરણનું દૃષ્ટિબિંદુ અમારી સહામે ઉપસ્થિત કરે છે. શંકરાચાર્યે સ્યાદાદ ઉપર જે આક્ષેપ કર્યો છે, તે મૂળ રહસ્યની સાથે સબંધ રાખતા નથી.એ નિશ્ચય છે કેવિવિધ દષ્ટિબિંદુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કોઈ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે નહિં. આ માટે “ સ્યાદ્વાદ ”ઉપયોગી તથા સાર્થક છે. મહાવીરના સિદ્ધાન્તમાં બતાવેલ સ્વાવાદને કેટલાકે સંશયવાદ કહે છે, એ હું નથી માનતે. સ્યાદાદ સંશયવાદ નથી, કિન્તુ તે એક દષ્ટિબિંદુ અમને મેળવી આપે છે. વિશ્વનું કેવી રીતે અવલોકન કરવું જોઇએ; એ અમને શીખવે છે. ” ( આ પ્રમાણે થrarદ સંબંધી ટૂંકમાં વિવેચન કર્યા પછી હવે હું જૈનદર્શનમાં માનેલ છ દ્રવ્ય સંબંધી સંક્ષેપમાં વિવેચન કરીશ. છ દ્રશ્ય-- જૈનદર્શનમાં છ દ્રવ્ય માનવામાં આવેલ છે. જેનાં નામો આ છે -૧ ધમસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પુદગલાસ્તિકાય, ૫ જીવાસ્તિકાય અને જે કાલ આ છએ દ્રવ્યોની સંક્ષિપ્ત વ્યાખ્યા જોઈએ. ૧ ધમસ્તિકાય-સંસારમાં આ નામને એક અરૂપી પદાર્થ છે. જીવ અને પુગલ(જડ)ની ગતિમાં સહાયક થવું, એ આ પદાર્થનું કાર્ય છે. યદ્યપિ જીવ અને પુદ્ગલમાં ચાલવાનું સામર્થ્ય છે, પરંતુ ધર્માસ્તિકાયની સહાયતા વિના તે ફળીભૂત નથી થતું. જેમ માછલીમાં ચાલવાનું સામર્થ્ય છે, પરંતુ પાણી વિના તે નથી ચાલી શકતી. તેમ આ પદાર્થ જીવ અને પુદ્ગલની ચલન ક્રિયામાં સહાયક થાય છે. આ ધર્માસ્તિકાયના ત્રણ ભેદ છે:ધ, ૨ દેશ અને ૩ પ્રદેશ. એકસમૂહાત્મક પદાર્થને સ્કન્ધ કહેવામાં આવે છે, તેના જુદા જુદા ભાગોને દેશ કહે છે, અને પ્રદેશ તે કહેવાય છે જેના ફરી વિભાગ થઈ શકે નહિં. ૨ અધર્માસ્તિકાય આ પણ એક અરૂપી પદાર્થ છે. જેમ પથિકને સ્થિતિ કરવામાં-સ્થિર થવામાં વૃક્ષની છાયા સહાયભૂત છે, તેમ જીવ અને પુદ્ગલને સ્થિર થવામાં આ પદાર્થ સહાયક થાય છે. આ બે પદાર્થોને અવલંબીને જ જૈનશાસ્ત્રોમાં લેક અને એલેકની વ્યવસ્થા બતાવવામાં આવી છે. અર્થાત જ્યાં સુધી આ બે પદાથો વિદ્યમાન છે. ત્યાં સુધી જ લે અને તેથી પર અલેક છે. અલેકમાં આકાશસિવાય બીજું કંઈ નથી અને એટલા માટે જ મેક્ષમાં જનારા જીવોની ગતિ લોકના અંત સુધી બતાવી છે. તેથી આગળ આ બે શકિત-ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયઆ બે પદાર્થોને અભાવ હોવાથી જીવ ત્યાં ગતિ કરી શકતો નથી. જે આ બે પદાર્થો ન માનવામાં આવે તે જીવની ઉર્ધ્વગતિ બરાપર થતી જ રહે અને તેમ માનવા જતાં મેક્ષસ્થાનની વ્યવસ્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઠીક નિણત થઇ શકતી નથી. પરિણામ એ આવે છે કે સ્વર્ગની માફક મેક્ષ પણ એક નાશવંત પદાર્થ ઠરે છે. પરંતુ ઉપરના બે પદાર્થો બે શક્તિયોની વિદ્યમાનતા માનવાથી આ બધી અડચણ દૂર થઈ જાય છે. આ અધર્માસ્તિકાયના પણ સ્કધ, દેશ અને પ્રદેશ એ ત્રણ ભેદ માનેલા છે. ૩ આકાશાસ્તિકાય–આ પણ એક અરૂપી પદાર્થ છે. જીવ અને પુગલને અવકાશ આપવો, એ એનું કામ છે. આ આકાશપદાર્થ લોક અને અલેક બનેમાં છે. આના પણ સ્કધાદિ પૂર્વોકત ત્રણ ભેદો છે. ૪ પુદગલારિતકાય–પરમાણુથી લઇ કરીને યાવત સ્કૂલ કે અતિસ્થલ-તમામ રૂપી પદાર્થો પુદ્ગલ છે. આના સ્કધ, ૨ દેશ, ૩ પ્રદેશ અને ૪ પરમાણુ-એમ ચાર ભેદો છે. પ્રદેશ અને પરમાણમાં ખાસ વિશેષ અંતર નથી. જે નિર્વિભાગ ભાગ, બીજા ભાગની સાથે મળી રહે, તે પ્રદેશ છે, અને તે જ નિર્વિભાગ ભાગ, જૂદો હોય તે તે પરખ કહેવાય છે. ૫ જીવાસ્તિકાય–જવાસ્તિકાયનું લક્ષણ આ છે. यः कर्ता कर्मभेदानां भोक्ता कर्मफलस्य च । संसर्ता परिनिर्वाता स ह्यात्मा नान्यलक्षणः ।। કર્મોને કરનાર, કર્મના ફલોને ભોગવનાર, કમનુસાર શુભાશુભ ગતિમાં જનાર અને સમ્યક્ જ્ઞાનાદિના કારણે કર્મના સમૂહને નાશ કરનાર આત્મા-જીવ છે. જીવનું આથી બીજું કોઈ સ્વરૂપ નથી. ઉપરના પાંચ દ્રવ્યોમાં દરેકની સાથે “ ગણિત શબ્દ જોડવામાં આવ્યા છે. એને અર્થ એ છે કે, રિત લેવા, અને હાથ-પૂ. જેમાં પ્રદેશોને સમુહ હોય તે અસ્તિકાય. ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અધમ અને જીવ, એના અસંખ્યાત પ્રદેશ; આકાશના બે ભેદ– લેાકાકાશ અને અલેાકાકાશ. એમાં લેાકાકાશ અસ`ખ્યાત પ્રદેશવાળુ અને અલાકાકાશ અનન્ત પ્રદેશવાળું; અને પુદ્ગલના સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત પ્રદેશ ાય છે; અતએવ ઉપરનાં પાંચ દ્રવ્ય અસ્તિકાય ' કહેવાય છે. C ? કલ્પિત છે. એ ઉપચાર ૬ કાળ—છઠ્ઠું દ્રવ્ય છે કાલ. આ કાલ પદ્મા ઔપચારિક દ્રશ્ય છે. અતદ્ભાવમાં તદ્ભાવનુ જ્ઞાન કહેવાય છે. મુત્ત, દિવસ, રાત્રિ, મહીના, વર્ષ એ બધા કાલના વિભાગે। પાડવામાં આવ્યા છે, તે અસદ્ભૂત ક્ષણાને બુદ્ધિમાં ઉપસ્થિત કરી કરેલા છે. ગયા સમય નષ્ટ થયે। અને ભવિષ્યના સમય અત્યારે અસત્ છે, ત્યારે ચાલુ સમય એટલે વમાન ક્ષણ એજ સમ્રૂત કાલ છે. આ ઉપરથી જોઇ શકાય છે કે એક ક્ષણ માત્ર કાળમાં પ્રદેશની કલ્પના હાઇ શકે નહિં અને તેથી • કાળ ની સાથે ‘ અસ્તિકાય ' ના પ્રયાગ કરવામાં આવતા નથી. 2. • જૈનશાસ્ત્રોમાં કાલના મુખ્ય બે વિભાગ કરવામાં આવ્યા છે - ૧ ઉત્સર્પિણી અને ૨ અવસર્પિણી. જે સમયમાં રૂપ-રસ-ગધ સ્પર્શે એ ચારેની ક્રમશઃ વૃદ્ધિ થાય છે, તે ઉત્સર્પિણી કાળ છે. અને એ ચારે પદાર્થોના ક્રમશઃહાસ થાય તે અવસર્પિણી કાળ છે. ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં પણ પ્રત્યેકના છ છ વિભાગ છે. જેને આરા કહેવામાં આવે છે અર્થાત્ એક કાલચક્રમાં ઉત્સર્પિણીનાં ૧-૨-૩-૪-૫ ૬ એમ ક્રમથી આરા આવે છે, જ્યારે અવસર્પિણીમાં તેથી ઉલટા એટલે ૬.૫ ૪-૩-૨-૧ એમ આવે છે. આ બન્ને કાળેામાં ચાવીસ ચેાવીસ તી કરેા થાય છે. 4 ઉપર પ્રમાણેના છ પ્રકારના દ્રવ્યાની વ્યાખ્યાને દ્રવ્યાનુયાગ કહેવામાં આવે છે. જૈનશાસ્ત્રોમાં ચાર અનુયેાગ ખતાવવામાં આવ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ છે. ૧ દ્રવ્યાનુયોગ, ૨ ગણિતાનુયોગ ૩ ચરણકરણનુગ ૪ કથાનુયોગ. દ્રવ્યાનુયોગમાં ઉપર કહ્યા પ્રમાણે દ્રવ્યોની વ્યાખ્યા-પદાર્થોની સિદ્ધિ બતાવવામાં આવી છે. ગણિતાનુગમાં ગ્રહ, નક્ષત્ર, તારા, પૃથ્વીનાં ક્ષેત્રો વિગેરે સંબંધી વર્ણન છે.ચરણકરણનુગમાં ચારિત્રઆચાર-વિચાર વિગેરેનું વર્ણન છે. જ્યારે કથાનુયોગમાં મહાપુરૂષોનાં ચરિત્રો વિગેરે છે. સમગ્ર જૈન સાહિત્ય-જૈન આગમ આ ચાર વિભાગમાં વિભકત છે. આની વ્યાખ્યા-વિવેચન પણ આવશ્યકીય છે; પરતુ નિબંધ ટૂંકમાં જ પતાવવાને હાઈ તે વિવેચન મૂકી દેવામાં આવે છે અને અનુરોધ કરવામાં આવે છે કે ઉપર્યુકત છ દ્રવ્ય વિગેરેનું વિસ્તારથી વિવેચન જેવાની અભિલાષા ધરાવનારાઓએ, સતત, રત્નાકરાવતારિકા એવં ભગવતી આદિ ગ્રંથમાં જેવું. નવ તરવ– જેનશાસ્ત્રોમાં નવ ત માનવામાં આવેલ છે. તેનાં નામો આ છે -૧ જીવ. ૨ અજીવ, ૩ પુણ્ય, ૪ પાપ, ૫ આશ્રવ, ૬ સંવર, ૭ બંધ, ૮ નિર્જરા અને ૮ મોક્ષ. ૧ જીવ-જીવનું લક્ષણ રેતનારનો કાઃ એમ કહી શકાય. જેમાં ચિતન્ય છે. એ જીવ છે. આ જીવના મુખ્ય બે ભેદો છે. ૧ સંસારી અને ૨ મુક્ત. મુક્ત તે છે કે જેઓ સમસ્ત કર્મોનો ક્ષય કરી સિદ્ધ-નિરંજન-પરબ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. બીજા શબ્દોમાં કહીએ તે જે મેક્ષમાં ગયેલા અથવા પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત થયેલા. આ સંબંધી વર્ણન પ્રારંભમાં ઈશ્વરના પ્રકરણમાં કરવામાં આવ્યું છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ હવે રહ્યા સંસારી. કર્મથી બંધાએલી-કર્મયુકત દશાને ભાગવતા તે સંસારી જીવે છે. સંસાર એ ચાર ગતિનું નામ છે. દેવમનુષ્ય-તિર્યંચ અને નારક-આ ગતિનું નામ સંસાર છે. કર્મ– બદ્ધાવસ્થાના કારણે જીવ આ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. સંસારી જીવના મુખ્ય બે ભેદો છે. ૧ ત્રસ અને સ્થાવર, ૨ સ્થાવરના પાંચ ભેદો છે. ૧ પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, અને વનસ્પતિકાય. આ પાંચ પ્રકારના જીવો એકેન્દ્રિયવાળા-વગિન્દ્રિયવાળા હોય છે. આના પણ બે ભેદ છે. સૂક્ષ્મ અને બાદર. સુમ છવો સમસ્ત લોકથી વ્યાપ્ત રહેલા છે. સમસ્તલોકાકાશ એવા જીવોથી પરિપૂર્ણ છે. ત્રસ જીવમાં બેઈદ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયનો સમાવેશ થાય છે. આ જીવો હાલવા ચાલવાની ક્રિયા કરતા હેવાથી “ ત્રસ ” કહેવાય છે. પંચેન્દ્રિય છના ચાર વર્ગ છે. નારક, તિયચ, મનુષ્ય અને દેવતા. નારક સાત છે, માટે નારકીના છોના વર્ગ પણ સાત છે. તિર્યંચના પાંચ વર્ગ છે. જળચર, સ્થલચર, બેચર, ઉરપરિસર્પ, અને ભુજપરિસર્ષ. મનુષ્યના ત્રણ વર્ગ છે-કર્મભૂમિજ, અકર્મભૂમિજ અને અંતfપજ. દેવતાના ચાર વર્ગ છે–ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક. આમ સંસારી જીવોને અનેક ભેદાનભેદ બતાવવામાં આવ્યા છે. જીવનની સમતા, જીવની શકિતઓ અને જવાની ક્રિયાઓ જેમ જેમ વિજ્ઞાનને વિકાસ થતું જાય છે, તેમ લોકેાના વધારે જાણવામાં આવતી જાય છે. જીવોના સંબંધમાં જૈનશામાં ઘણું બારીકાઈથી વર્ણન કરવામાં આવ્યું છે. અને તે વિજ્ઞાનની સાથે મળતું આવે છે. જીવોની સક્ષમતાના સંબંધમાં જૈનશાસ્ત્રમાં જે વર્ણન છે તે વાંચતાં કે અત્યાર સુધી અશ્રદ્ધા કરતા હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ પરતુ ચેકસસ નામનું પ્રાણિ, કે જે સોયના અગ્રભાગ ઉપર એક લાખ જેટલી સંખ્યામાં આસાનીથી બેસી શકે છે, એવું વિજ્ઞાનતાઓ તરફથી જાહેર થયું, ત્યારે લોકોને શાસ્ત્રમાં બતાવેલી જીવોની સૂક્ષ્મતા ઉપર શ્રદ્ધા થવા લાગી. આવી જ રીતે વનસ્પતિના જીવોમાં રહેલી શક્તિનું વર્ણન જ્યારે સુપ્રસિદ્ધ વિજ્ઞાનના બેઝ મહાશયે પ્રત્યક્ષ કરી બતાવ્યું, ત્યારે લોકેની આંખ ખુલી. ધ્યાનમાં રાખવું જોઈએ કે, આજે વિજ્ઞાનતાઓ જે વાત પ્રયોગો દ્વારા-જંત્રો દ્વારા પ્રત્યક્ષ કરી બતાવે છે, તે વાત આજથી પચીસસો વર્ષ પહેલાં જૈનતીર્થકર ભગવાન્ મહાવીરે પિતાના જ્ઞાનદ્વારા જનતાને સમજાવી હતી. જનશાસ્ત્રોમાં આવી કેટલીએ બાબતે છે કે જે વિજ્ઞાન નની કસોટીમાં સિદ્ધ-ઉત્તીર્ણ થઈ જાય તેમ છે. હા, તે બાબતને વિજ્ઞાન દ્વારા જેવી જોઇએ. જૈનશામાં “શબ્દ” ને પૈદ્ગલિક બતાવેલ છે, તે જ વાત આજે તાર, ટેલીફેન અને ફેનેગ્રામની રેકાર્ડમાં ઉતારાતા શબ્દોથી સિદ્ધ થાય છે. વાત એટલીજ છે કે પ્રયત્ન કરવાની જરૂર છે. ૨ અજીવ–બીજું તત્વ અજીવ છે. ચેતનતાને અત્યન્તાભાવ, એ અજીવનું લક્ષણ છે. જડ કહ, અચેતન કહે, એ એકાર્થવાચી શબ્દો છે, આ અચેતન-જડ તત્વ પાંચ વિભાગમાં વિભકત છે -ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને કાલ-આની વ્યાખ્યા પહેલાં કરવામાં આવેલી છે. ૩-૪ પુણ્ય-પાપ-શુભ કર્મ બાંધવાને હેતુ તે પુણ્ય છે અને અશુભકર્મ ઉપાર્જન કરવાને હેતુ તે પાપ છે. સમ્પત્તિઆરોગ્ય-રૂપ-કીર્તાિ-પુત્ર-સ્ત્રી-દીર્ઘ આયુષ્ય-ઇત્યાદિ ઇહલૌકિક સુખનાં સાધનો તેમજ સ્વર્ગાદિ સુખો જેનાથી પ્રાપ્ત થાય, એ શુભ કર્મોને પુણ્ય કહેવામાં આવે છે. અને તેનાથી વિપરીત-દુઃખનાં સાધન મેળવી આપનાર કર્મ-તે પાપ કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૫ આશ્રવ સાથRડન રામ તિ | અર્થાત જે માર્ગારા કર્મો આવે તે આશ્રવ છે. કર્મોપાદાનના હેતુ તે આશ્રવ. કર્મોનું ઉપાર્જન મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ત્યાગ એટલા વડે થાય છે. તેમાં વસ્તુસ્વરૂપથી વિપરીત પ્રતિભાસ એ મિથ્યાત્વ છે, હિંસા-અમૃતાદિથી દૂર ન થવું, એ અવિરતિ છે. ક્રોધ, માન, માયા, લોભ એ કષાય છે. અને મન-વચન કાયાને વ્યાપાર એ વેગ છે એમાં શુભગ પુણ્યને અને અશુભયોગ પાપનો હેતુ છે. ૬ સંવર આવતાં કર્મોને જે અટકાવે એનું નામ સંવર છે. સવર એ ધર્મને હેતુ છે. પુણ્ય અને સંવરમાં શેડકજ તફાવત છે. પુણ્યથી શુભકર્મ બંધાય છે, જ્યારે સંવર આવતાં કર્મોને રોકવાનું કામ કરે છે. ૭ બંધ-કર્મને આત્માની સાથે બંધ થવ-જોડાવું એનું નામ બંધ છે. કર્મનાં પુગલે આખા લોકમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. આ પગલે આત્મા ઉપરની રાગ-દ્વેષની ચીકાશને લીધે આત્મા ઉપર આવી વળગે છે. આ બંધ ચાર પ્રકાર છે. ૧ પ્રકૃતિબંધ, ૨ સ્થિતિબંધ, ૩ રસબંધ અને પ્રદેશબંધ. કર્મના મૂલ જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકાર, એ તેને પ્રકૃતિબંધ છે. કર્મબંધન સમયે તેની સ્થિતિ અર્થાત તે કર્મને વિપાક કેટલી મુદત સુધી ભેગવો પડશે, એ પણ નિર્માણ થાય છે, એનું નામ સ્થિતિબંધ છે. કેટલાંક કર્મો કડવા રસે બંધાય છે જ્યારે કેટલાંક મીઠારસે એમ વિચિત્રરૂપે કર્મ બંધાય એ એને રસબંધ. કહેવાય છે. કોઈ કર્મ અતિગાઢ બંધાય છે, કોઈ ગાઢ, કોઈ શિથિલ, અને કેઇ અતિશિથિલ એ રીતે બંધાય છે. અર્થાત કોઈ કર્મ પાતળા તો કઈ પૂલ એમ જે બંધાય છે, તે પ્રદેશબંધ કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ કર્મના સંબંધમાં કેટલુંક વર્ણન પહેલાં કરેલું છે, એટલે અહિં વિશેષ નહિં લંબાવું. ૮ નિર્જરા–બાંધેલાં કર્મોનો ક્ષય કરવો-કર્મો ભોગવ્યા બાદ ખરી જવું, એનું નામ નિર્જરા છે. કર્મો બે રીતે ખરી પડે છે-જૂદાં થાય છે. ૧ “મારાં કર્મોને ક્ષય થાઓ.” એવી બુદ્ધિ પૂર્વક જ્ઞાન-ધ્યાન-તપ-જપ આદિ કરવાથી કમ છૂટે છે, જેને સકામનિજર કહેવામાં આવે છે. અને કેટલાંક કર્મો પિતાને કાલ પૂરો થતાં ઈરછા વગરજ પિતાની મેળે ખરી પડે છે. જેનું નામ અકામનિર્જરા છે. ૮ મોક્ષ. મેક્ષ એટલે મુકિત અથવા છૂટકારે. સંસારથી આત્માનું મુકત થવું, એનું નામ મોક્ષ છે. મોક્ષનું લક્ષણ ત્રાकर्मक्षयो मोक्षः આત્માએ જે કર્મો બાંધ્યાં હોય છે, તેમાં ઘાતિ કર્મો (જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય, અંતરાય, અને મોહનીય) ને ક્ષય થતાં છવને કૈવલ્ય-કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ કેવલજ્ઞાની આયુષ્ય પૂર્ણ થવાના સમયે બાકીના ચાર અધાતિ ( નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય ) કર્મોને ક્ષય કરી આત્મા શરીરથી છૂટો થઈ ઊર્ધ્વગતિ કરે છે. અને એક જ સમયમાં તે લોકના અગ્રભાગે પહોંચી જાય છે અને ત્યાં અવસ્થિત થાય છે. આ મુકિતમાં--- ક્ષમાં ગયેલે જીવ કહેવાય. સજન, એક્ષ-મુકિત-નિર્વાણ ઇત્યાદિ પર્યાયવાચી શબ્દો છે. આ મેક્ષને સ્વીકાર તમામ આસ્તિક દર્શનકારેએ કર્યો છે. બકે દરેક દર્શનકારે “મેક્ષનું ” જે લક્ષણ બતાવ્યું છે, તે પ્રકારાન્તરે એક સરખું જ છે. જુઓ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિક કહે છે – स्वसमानाधिकरणदुःखप्रागभावसहवृत्तिदुःखsણો દિ મોક્ષઃ | ત્રિદષ્ઠિવિશેષ કહે છે– परमानन्दमयपरमात्मनि जीवात्मलयो हि मोक्षः । વૈદાન્તિકે કહે છે – अविद्यानिवृत्तौ केवलस्य सुखज्ञानात्मकात्मनोऽવરથા મોક્ષઃ | સાંખ્ય કહે છે – पुरुषस्य स्वरूपेणावस्थानं मोक्षः । ભા કહે છે. वीतरागजन्मादर्शनाद नित्यनिरतिशयसुखाविर्भावात् मोक्षः । જેને કહે છે. कृत्स्नकर्मक्षयो हि मोक्षः । ઉપરનાં લક્ષણોનું બારીકાઈથી અવલોકન કરનાર કોઈ પણ વિચારક જોઈ શકશે કે તમામનું ધ્યેય એક જ છે અને તે એ કે આ સંસારાર્ણવથી દૂર થવું-કર્મથી મુકત થવું–આત્માએ પિતાના અસલી સ્વરૂપમાં આવી જવું.એ સિવાય બીજું કંઈજ નથી. આ મુકિતના ઉપાયો પણ જુદા જુદા વિદ્વાનોએ જુદા જુદા બતાવ્યા છે, પરંતુ તે બધાએ ઉપાયાનું પણ જે આપણે અવલોકન કરીએ તે તેમાં પણ આખર જતાં એકજ માર્ગ ઉપર સૌએ આવવું જ પડે છે. સંસારમાં જે સન્માર્ગો છે, તે હમેશાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ સાને માટે સન્માર્ગ છે અને જે બૂરી વસ્તુઓ છે, તે હમેશાં સાને માટે ખરી જ છે. આત્માનાં વિકાસનાં સાધન-વાસ્તવિક સાધનોને કઈ ઇન્કાર ન જ કરી શકે. સુપ્રસિદ્ધ મહર્ષિ જૈનાચાર્ય ઉમાસ્વાતિ મહારાજે રચનાજ્ઞાનજારિxifણ મોક્ષમા અર્થાત સમ્યક્રર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ જ ક્ષને માર્ગ બતાવેલ છે. વસ્તુતઃ આ માર્ગમાં કોઈને પણ બાધક જેવું રહેતું જ નથી. ટૂંકમાં કહું તે--કાઈપણ દેશ કે કઈ પણ વેશ, કઈ પણ જતિ કે કઈ પણ ધર્મ, કોઇપણ સમ્પ્રદાય કે કોઈપણ કુલ-ગમે ત્યાં રહેલો કે જન્મેલો મનુષ્ય મોક્ષ મેળવી શકે છે, એમ જેનશાસ્ત્ર કહે છે, હા, તેનામાં સમ્યક્ દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ઉત્પન્ન થવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તે સમય તમામ જીવો ઉપર સમાનભાવ પિતાના આત્માની બરાબર જોવાની દષ્ટિ થાય અથવા સુખ કે દુઃખ, સારું કે પ્રિય કે અપ્રિય તમામને એકજ ભાવથી જોવાની દૃષ્ટિ થાય, એ કઈ પણ મનુષ્ય મેક્ષ મેળવી શકે છે. આ વાતને જિનશાસ્ત્રકારે આ શબ્દોમાં કથે છે – सेयेबरो अ आसंबरो व बुद्धो व ा अहव अन्नो वा । समभावभाविअप्पा लहेइ मुक्खं न संदेहो ॥ શ્વેતામ્બર હો વા દિગંબર, બુદ્ધ હૈ કિવા અન્ય–જેને આત્મા સમભાવથી ભાવિત છે, તે જરૂર મેક્ષ લેશે, એમાં સંદેહ નથી. સજજને, હવે હું મારે નિબંધ પૂરા કરતાં માત્ર એટલું જ કહીશ કે જૈનદર્શનમાં એવાં અભેદ્ય, અકાય અને અગમ્ય તો પ્રરૂપેલાં છે, જેનું વર્ણન મારા જેવો અલ્પજ્ઞ અને તે પણ - માવા કાલેખમાં ન જ કરી શકે. નય,નિક્ષેપ, પ્રમાણ સપ્તસંગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અને એવી કેટલીએ બાબત છે કે જેનું વર્ણન આવશ્યકીય હેવા છતાં મારે છેડી દેવું પડયું છે, એ જાણવા માટે મારો અનુરોધ છે કે વિદ્વાનોએ રાતિત પ્રજાપમિાથા, રમતો , રત્નાવતરિક્ષા, થariારો અને તે ઉપરાન્ત સૂત્રમાં નવામિનમ, પન્ના , ટાઇrin, સારા અને માતી આદિ સુત્રોનું અવલોકન કરવું. અન્તમાં આપ સૌએ મારું વકતવ્ય શાતિપૂર્વક શ્રવણ કરવા બદલ આપનો આભાર માનવા સાથ, જે “ સમભાવથી ” મુકિત મળવાનું હું હમણાં પ્રતિપાદન કરી ગયા , એ “સમભાવને ” સિદ્ધાન્ત મેળવી આપ સે મેક્ષસુખના ભોકતા બને એટલું અંતઃકરણથી ઈચ્છી વિરમું છું. ક શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્ર. પતિ ૧૧ છે જ ર ર ર ર અશુદ્ધ મહાભારત લાગવત હેમચંદ્રાચાર્યો હરિભકરિએ મહાદેવસ્તુત્ર મહાદેવ અષ્ટક પૂર્ણ ઇિ પૂર્ણપ્રિય વિગેરે ઈચિની હીનતા ઇકિયેની હીનતા વિગેરે. થવી જોઈએ થાય છે તે પુણ્યપું જ પુણ્ય-પાપપુ જ પાપ પુણ્ય-પાપ પરિણામ એ આવે છે અને અનવસ્થા દોષ કે સ્વર્ગની માફક પ્રાપ્ત થાય છે મેક્ષ પણ એક નાશવંત પદાર્થ કરે છે. (આના બદલે). प्रागभावसह प्रामभावासह ૧૫ ર શ શ જ ૧૭ ર૮ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ zlcPhilo なによ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com