Book Title: Papni Saja Bhare Part 17
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 8
________________ દન માહનીય–૩ કષાયમાહનીય–૧૬ । ૧ હાસ્ય ૨ રતિ ૩ અતિ ૭૦૪ માહનીય કુમ-૨૮ I Jain Education International ચારિત્ર માહનીય–૨૫ નાકષાય માહનીય–૯ T વેદ માડુનીય–૩ ૪ શાક ભ્રુગુપ્સા મેાહનીય કની કુલ ૨૮ કમ પ્રકૃતિ છે. આ ૨૮ માં જ પ્રભેદોના વિભાગીકરણથી તેના ભિન્ન ભિન્ન પ્રકાર અને છે. આમાં ૧૬ ભેદ કષાય મેાહનીયના છે. ક્રોધ, માન માયા અને લેાભ આ ચાર કષાયા અનંતાનુખ ધી અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય અને સંજવલન રૂપે હાવાથી ચારે કાયાના ચારે ગુણતાં ૧૬ ભેઢ થયા ૯ નાકષાયમાં જે ‘ના’ શબ્દ છે તે નિષેધવાચી નથી પરંતુ સહાયક અથમાં વપરાયેલા છે. આથી નાકષાયના અથ એ થયે કે જે સ્વયં કષાય નથી. પરંતુ મૂળ જે ક્રેાધ માન વિગેરે કષાય છે એને જગાડે છે, એના ઉદ્દીપક છે. એના પ્રેરક છે. નાકષાયના એક વિભાગમાં ૩ વેદ આવે છે. અહી વેદ વૈયિક વૃત્તિના અથમાં છે. વિષય વાસનાના અથમાં છે. સ્રીને પુરૂષ પ્રત્યે પુરૂષને-શ્રી પ્રત્યે અને નપુંસકને અને પ્રત્યે જે કામવાસનાની સંજ્ઞા થાય છે. તે આ વેદમેાહનીયનુ કાય છે. રતિ-અતિ મેાહનીય કર્મીની પ્રકૃતિ છે. ૫ ભય હાસ્યાદિષટ્ટક ૬ નાકષાય મેહનીયને ખીન્ને વિભાગ હાસ્યાદિ ષટ્રક (૬)ના છે. હાસ્ય-હુસવું. મજાક મશ્કરી કરવી તે, રતિ પ્રિય અનુકૂલપણાના ભાવ–અરતિ=અપ્રિય–પ્રતિકૂલ, ભય=ડર, શેક ખેદ વિષાદ દુઃખની— લાગણી, જીસા દુર્ગાચ્છા, ધૃણા, તિરસ્કારના ભાવ, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44