Book Title: Papni Saja Bhare Part 17
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 7
________________ ૬૦૩ રાખવુ પડે છે. જયારે કેવળજ્ઞાન તે વૈકાલિક સત્તામાં પડ્યુ છે. કાં તેા મનાવવા પડે છે પણ આક`પ્રવાહ અને આત્માના સચૈાગ અનાદિકાલીન છે. આ સયેાગ નષ્ટ થતાં આત્માના અનંતા ગુણુ! પ્રગટ થાય છે. એમાં ત્રીજો ગુણ અનંત ચારિત્ર છે, જેનું શાસ્ત્રીય નામ ચથાખ્યાત ચારિત્ર છે. જેવુ' સજ્ઞ ભગવાને કહ્યુ છે તેવું જ શુધ્ધ સ્વરૂપ આત્માનુ છે. આ ગુણમાં રમણ કરવાવાળા આત્માને માટે ખાદ્ય કાઈ જડ પૌલિક પદાની જરૂર જ નથી તે સ્વરૂપરમણતા માં જ રહે છે. સ્વભાવદશાની રમણતા કરવી એ જ આ ગુણની ઉપાસના છે. માહનીય કનું આવરણ સસાર ચક્રમાં ફસાયેલા આ આત્માએ રાગ-દ્વેષની પ્રવૃત્તિમાં અનેક કર્મો બાંધી લીધા જો કે આત્માની પૂર્ણતાનું અવલેાકન કરવામાં આવે તે આત્માને રાગદ્વેષની કોઈ જરૂર જ નથી પરંતુ અપૂર્ણ એવા સસારી આત્માએ શરીર વિગેરે માટે રાગ-દ્વેષ કર્યાં અને રાગ-દ્વેષ કરીને આત્મા કથી ભારે બની ગયા. આ રાગ-દ્વેષ જ કનુ... ખીજ છે. રાગદ્વેષ કરવાથી કમ` બંધાયા અને બસ આનાયો આત્માને માટે સંસાર ઊભા થઈ ગયા અને આ ક`ના પિ ંજરા રૂપી સ’સારમાં આત્મા અનાદિ અનન્તકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે.રાગ-દ્વેષ કમ રૂપી વૃક્ષનું મૂળ ખીજ છે અને તેના ઉપર સંસાર ચક્રનુ નિર્માણ થયું છે. આ કર્મામાં માહનીય કમ પ્રમલ છે જે આત્માના અનત ચારિત્ર અને ક્ષાયિક સકિત ગુણ ઉપર આચ્છાદન કરે છે, એટલે કે મેાહનીય કમ આપણી સમ્યગ્દષ્ટિ તથા સમ્યગ્ વન ઉપર આચ્છાદન કરે છે. પ્રમા મેહના આવરણ નીચે દબાયેલા આત્માના અન ́ત ચારિત્ર ગુણની સામાન્ય ઝાંખીને આભાસ માત્ર આજે થઈ શકે છે. ખસ એનાથી અધિક કાંઈ નહીં. આટલું. પ્રખલ માહનીય કમ છે. વ્રતાની અંદર બ્રહ્મચય દુČર છે, ઈન્દ્રિયાની અંદર રસનેદ્રિયને વિજય દુષ્કર છે, ગુપ્તીની અંદર મનાગુપ્તી દુષ્કર છે. તેવી રીતે ‘Æાળ મોંનીય ’કમમાં મેાહનીય માઁ જીતવું મુશ્કેલ છે. એના ભેદ પ્રભેદ નીચે પ્રમાણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44