Book Title: Papni Saja Bhare Part 17
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 27
________________ ૭૨૩ બીજી કઇ વૃત્તિ છે? અઢાર પાપસ્થાનકાના સેવનની પાછળ સુખપ્રાપ્તિની ઈચ્છા પ્રમળ કારણ છે. કેઇ પણ રીતે મને સુખ મળવુ જોઈએ અને મારૂ દુઃખ જલ્દીથી ટળવુ જોઈએ! દુઃખ એક દિવસ પણ આવે તેા જીવને ગમતુ નથી, કારણકે દુઃખ અપ્રિય છે અને છે સુખ હંમેશા અન્ય રહે એ માટે જીવ દિવસ રાત સુખની પાછળ દોડધામ કરે કરે છે. કેાઈ અહી તા કાઈ પરદેશમાં, કોઈ વ્યાપાર માટે તા કોઇ ફરવા માટે દોડી રહ્યો છે. દુનિયાભરની વસ્તુઓને! સંગ્રહ કર્યાં. ઘરની સજાવટ કરી, અગલા ધાન્યેા. બધું જ કર્યું, કારણકે જડ વસ્તુઓથી સુખ મળશે એવી માન્યતા તેણે સ્વીકારી છે, આ જ મેટું અજ્ઞાન છે. ક ખ ધનુ કારણ છે. સુખ એ આત્માના સ્વભાવ છે, જડને નહીં. આથી જડ પૌદ્ગલિક પદાથેŕમાં નથી સુખ કે નથી દુ:ખ! સુખ અને દુઃખ આત્માની ભ્રાન્ત અવસ્થા છે. જે વસ્તુમાં રાગ છે, આસક્તિ છે, રતિ છે, ત્યાં સુખ છે અને તમને જે વસ્તુ પ્રતિકૂળ લાગી એમાં અતિ, અપ્રીતિ દુ:ખ છે. સુખ દુઃખ કોઈ વસ્તુમાં રહેતા નથી. વસ્તુના સ ંગ્રહ કે ત્યાગમાં સુખ દુઃખ નથી, પણ જીવે અજ્ઞાનવશ ઈષ્ટ વસ્તુના સંચેાગમાં સુખ અને વિચેાગમાં દુઃખ માન્યું છે. અને તેથી જીવ દુઃખી થાય છે, પણ પાણીમાં ઘી શેાધા તે કયાંથી “મળે? પાણીને લેાવવાથી માખણ કયાંથી નીકળવાનું છે? સ, તેવી જ રીતે જડ પદાર્થાંમાં સુખ શેાધવાથી નહી' મળે ! ઉલ્ટુ જેના પ્રભાવે તમે આજે સુખી છે, તે જ વસ્તુ તમને આવતીકાલે દુઃખ આપનારી નીવડશે. ગરમ ઉનનું સ્વેટર ઠંડીમાં સુખદ છે પણ ગરમીની ઋતુમાં તે જ દુઃખદાયી બને છે. જીવે પદાર્થીમાં આરાપિત ભાવ કરીને સુખ દુઃખની કલ્પના ઉભી કરી દીધી, પણ હકીકત તે નથી. પ. પૂ. ઉપાધ્યાયજી મહારાજ સ્પષ્ટ કહે છે કે, તિ-અતિ છે વસ્તુથી છ, તે ઉપજે મનમાંહિ. અંગજ વલ્લભ સુત હેાવે જી, યુકાદિક નહીં કાંહી. ' રતિ-અરિત અર્થાત્ સુખ-દુઃખ જડ વસ્તુઓમાંથી જ ઉત્પન્ન થાય છે એ માનવુ વ્યાજી નથી. રતિ-અરતિની કલ્પના માનસિક સંસ્કૃતમાં અંગ જ શબ્દની બળાત્ નાચતે કૃતિ જ્ઞ એમ વ્યુત્પત્તિ છે, જે પેાતાના શરીરમાંથી ઉત્પન્ન થાય તે અંગજ કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44