Book Title: Papni Saja Bhare Part 17
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 31
________________ ૭૨૭ અધ્યાત્મ માર્ગની પ્રવૃત્તિમાં અવરોધક પાપસ્થાન ગુણસ્થાનકેની શ્રેણી પર ચઢતા, આત્મગુણેને વિકાસ કરતા આત્મા માટે તથા અધ્યાત્મ માર્ગની પ્રગતિ પથ પર આગળ વધતા આત્માને માટે પાપસ્થાન અવરોધક છે. ગતિ અવધકનું કામ કરે છે. આત્માની વિશુદ્ધિને રોકે છે. અધ્યાત્મ શુદ્ધિને કુંઠિત કરે છે. રતિ– અરતિ પણ આ પાપસ્થાનેની શ્રેણીમાં છે. જેનામાં નાનું પાપ પણ ઘણુ ખતરનાક છે. તે પાપસ્થાન આવતી વખતે બીજા કેટલાય પાપસ્થાનેને પોતાની સાથે ખેંચી લાવે છે. ક્રોધાદિ કષાયને, કલહ, અભ્યા ખ્યાન, પશુન્યાદિ કેટલાય પાપસ્થાનકેને ખેંચી આણે છે અને ત્યાં સુધી કે પાપાના રાજા–પ્રાણાતિપાત–હિંસા અને મૃષાવાદ–જૂઠ વિગેરે. બધા પાપેને ખેંચી તાણે છે અને મહાભારતનું સર્જન કરી બેસે છે. આથી આત્માને વિકાસક્ષેત્રે વિનરૂપ બને છે. કર્મ ક્ષયની પ્રવૃતિમાં, ધર્મારાધનામાં તે વિન રૂપ બને છે. ભગવદુપાસનામાં અંતરાય રૂપ બને છે. કેઈપણ સ્વરૂપે જુઓ તે પાપ આત્માને માટે લાભદાયી છે. નથી જ. એના સેવનથી આત્માને કોઈ ફાયદો નથી, આથી અધ્યાતમ માર્ગમાં પ્રગતિ સાધનાર સાધકેએ પાપસ્થાનેથી સાવધાન રહેવું જોઈએ. અને પાપ પ્રવૃત્તિથી બચવું જોઈએ. પ્રગતિ પથ ઉપર ચઢેલા આત્માને નીચે પાડવાનું, એ જ પ્રમાણે બાહ્ય પદાર્થોમાં આકર્ષણ કરાવવાનું કામ રતિ કરે છે અને એમાં જ દુઃખને અનુભવ કરાવનાર, કામ અરતિ કરે છે, આથી આ બંનેથી બચવું એ જ હિતાવહ છે. સાહિત્ય દર્પણુમાં રતિ-અરતિ ભાવ, સાહિત્ય દર્પણમાં નવ રસનું વિશેષ વિવેચન કર્યું છે. જેમાં એક શૃંગાર રસ બતાળ્યા છે, જે કામાગ્નિને પ્રદીપ્ત કરે છે. આ નવ. રસોના નવ સ્થાયી ભાવ બતાવ્યા છે. “તત શો ...” આમાં નવ સ્થાયી ભાવે છે. એમાં રતિભાવ એ શ્રુગાર રસને સ્થાયિ. ભાવ છે. અહીં રતિને અર્થ કરતાં કહ્યું છે કે જાર મૂઢાંકુ તિ મા” છે શુંગાર રસના મૂળબીજના અંકુર સ્વરૂપ રતિભાવ છે. અહીં રતિ. આનંદ અર્થમાં છે. શૃંગાર રસ કામોદ્દીપક છે. કામાગ્નિને પ્રદીપ્ત કરનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44