Book Title: Papni Saja Bhare Part 01 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 3
________________ હોય તે આકાર બને છે. માટે જ તેને લેક પુરુષ સંસ્થાન પણ કહે છે. આ વાત એગશાસ્ત્રમાં આવી રીતે બતાવી છે. ત્રાસનસમેડઘસ્નાત મધ્ય ઝલરીનિભ . અગ્ર મુરજ સકંકાશ, લોકઃ સ્યાદેવમાકૃતિક છે કટિસ્થ કર વિશાખ–સ્થાનકથનરાકૃતિમy I દ્રવ્યપૂર્ણસ્મરેલ્યોર્ક; સ્થિત્યુત્યત્તિ વ્યયાત્મકે છે સાથે વિશ્વ એક શૂન્યઆકાર- - દડા જેવું છે જેને વિસ્તાર પ્રમાણ દશે દિશા સુધી અનંત છે. જેમ પગથી માંડીને માથા સુધીના શરીરના મધ્યભાગમાં નાભી છે તેવી જ રીતે અનંત શૂન્યાવકાશના મધ્યમાં જ આ વિશ્વ સ્થિર છે, આવેલું છે. જ્યાં કશું જ નથી તેને શૂન્ય કહે છે. શૂન્યાવકાશનું બીજું નામ અલકાકાશ છે. જ્યાં લેક નથી તેને અલોક કહે છે. વળી શૂન્યની વચ્ચેને પુરુષાકાર ભાગને પણ લેક કહે છે. જો કે તે તે અનંત અલકાકાશને માત્ર અંશ જેટલો જ ભાગ છે. લેકપ્રકાશ જેવા ગ્રંથમાં પણ આ જ રૂપ-સ્વરૂપ બતાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 50