Book Title: Padarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 269
________________ 2 5 2. ૨પર આયુષ્યના દેશોપશમનાપ્રકૃતિસ્થાનોના સાઘાદિ ભાંગા સાદિ છે. ઔપશમિકસમ્યક્ત્વ પામ્યા પછી ૨પનું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અધ્રુવ છે. (5) ૨૪નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન - અનંતાનુબંધી ની વિસંયોજના કે ઉપશમનાના અનિવૃત્તિકરણો પામે ત્યારે ૨૪નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન સાદિ છે. ફરી અનંતાનુબંધી 4 બાંધે ત્યારે અથવા દર્શન ૩ની ક્ષપણા કે ઉપશમનાના અનિવૃત્તિકરણો પામે ત્યારે ર૪નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અબ્રુવ છે. (6) ૨૧નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન - દર્શન ૩ની ક્ષપણા કે ઉપશમનાના અનિવૃત્તિકરણો પામે ત્યારે ૨૧નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન સાદિ છે. ૯મું ગુણઠાણ પામે ત્યારે અથવા ઔપથમિક સમ્યક્ત્વથી પડે ત્યારે ૨૧નું દેશોપશમના પ્રકૃતિસ્થાન અધુવ છે. (5) આયુષ્ય :- દેશોપશમનાના પ્રકૃતિસ્થાનો-૨ દેશોપશમનાના પ્રકૃતિસ્થાનો વેદ્યમાન આયુષ્ય, પરભવનું આયુષ્ય બાંધ્યા પછી ૧લા પરભવનું આયુષ્ય ગુણઠાણાથી ૮મા ગુણઠાણા સુધીના જીવો | વેદ્યમાન આયુષ્ય પરભવનું આયુષ્ય બાંધ્યા પહેલા ૧લા ગુણઠાણાથી ૮માં ગુણઠાણા સુધીના જીવો (1) રનું દેશોપશમનાપ્રકૃતિસ્થાન - પરભવનું આયુષ્ય બાંધ્યા પછી રનું દેશોપશમનાપ્રકૃતિસ્થાન સાદિ છે. વેદ્યમાન આયુષ્ય પૂર્ણ થાય ત્યારે રનું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અધુવ છે. (2) ૧નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન - વેદ્યમાન આયુષ્યના પહેલા સમયે ૧નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન સાદિ છે. પરભવનું આયુષ્ય બાંધ્યા પછી ૧નું દેશોપશમનાપ્રકૃતિસ્થાન અધુવ છે. સ્વામી

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298