Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 181
________________ ૧૩૦ મુનિ ન્યાયવિજયજીના અવસાનથી જનસમાજને એક સમર્થ વિદાનની બેટ પડી છે, પણ જૈનદર્શન' એમનું અમર સ્મારક બનશે. –સમુસૂરિજી માત્મવલલભ નભવન, દિલી. માંડલે-ન્યાયવિજયજી રૂપે ઉત્કૃષ્ટ પુત સમાજને સમર્પિત કર્યો હતો. – પંડિત લાલચંદ ભગવાનદાસ મુનિશ્રીને નિતિક દેહ પાપની સમક્ષ હવે નથી પણ એમના કીર્તિમય દેહરૂપ એમને રચનાઓ જીવંત રહેશે. વડોદરામાં એમનું કલ્યાણ ભારતી' જોઈ ખૂબ પ્રભાવિત થ છું. જે એની એકાદ પી મળે તો હું મોશિયસ સાથે લઈ જવા માંગું છું. B. K. રતનચરવાના, વિનંતિ-રાતિનર-માજા જે સમાજે જ્ઞાનીનું મૂલ્ય ક્યારેય કર્યું નથી. સિદ્ધસેનયશવિજય જેવાને પણ સતાવવામાં બાકી રાખી નથી. કેવળ બજ્ઞાન -ક્રિયાકાંડના ધાને જ પૂજા કર્યું છે. એવી અવસ્થામાં પણ મડિલે જ્ઞાનીને આદર કરી જાય અને હિંમતપૂર્વક એમના વિચારોમાં સાથ આએ એ માંડશને માટે ગૌરવની વાત છે. – ફતેહચંદ (બેલાણું)ને પ્રણામ. દિડી. જેનસમાજમાં પ્રચલિત રૂઢિગત વિચારો અને આયારે પ્રત્યે મુનિશ્રી ગતાનુગતિ લાવે ન જતાં ધર્મના તત્વને ગ્રહણ કરી તેને આચારમાં મૂકવા પર આગ્રહ રાખતા હતા. અમેરિકન વિદુષી મિસ એનસન તેમની શાનપ્રભાથી તે પ્રભાવિત થયા હતા પણ સમ વિદ્વાન જૈન સાધુ હેવા છો એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216