Book Title: Nyayavijayji Jivanprabha
Author(s): Fulchand Doshi
Publisher: Mandal Tapagaccha Jain Sangh

View full book text
Previous | Next

Page 189
________________ ૧૩૮ સુકોમળ શય્યા પર આળોટવા જેવું સુખદ બનવાનું, અને ત્યારે વૃદ્ધાવસ્થાસુલભ શક્તિમતા અને ક્રિયામન્દતા હોવા છતાં યે આખી જીવનચર્ચા આપણી સુખરૂપ પસાર થવાની. અને ત્યારે કદાચ કોઈ આકસ્મિક રોગાક્રમણ થઈ આવે અથવા બીજું કઈ કષ્ટ આવી પડે તે આપણી ઉપર્યુક્ત સંપત્તિ ખરેખર આપણા સુખશાન્તિના સંવેદનમાં ખૂબ સહાયરૂપ થવાની, અને આપણી જીવનસાધના નિબંધ રહેવાની. આમ, ભૌતિક સુખના અનુકૂળ ટેકા સાથે માયાત્મિક સુખમાં મહાલતા-મહાલતા આપણે આપણો દેહ છોડવાના અને મહામૃદ્ધ પુણ્ય–પવિત્ર પરલોકમાં પહોંચવાના. ' C : -: : ' ' - * Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216