Book Title: Nyayabindu
Author(s): Dharmakirti, Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 265
________________ ૨૨૪ ન્યાયબિન્દુ ડિપણ કાર્યવિરુદ્ધ કાર્યોપલબ્ધિ ઈત્યાદિ પ્રકારે પણ પ્રયોજાવા શકય છે. બીજી બાજુ દેતુવિખ્યુમાં રકમાવાનુ પરિષ, વાવ દાનષિ અને ઝારખાનુપબ્ધિ એમ ત્રણ પ્રયોગો જ સ્વીકાર્યા છે, જોરે પ્રાણar #ના સ્વાર્થનુવાન-વરિોમાં આઠ પ્રકાર સ્વીકાર્યા છે. બીજી બાજુ, ધમકીતિના મતો યથાતથ ઉતારનારા જયંતભઠ્ઠ ન્યાયમંડનમાં આ અગિયારે ય અનુપલબ્ધિપ્રયોગો ઉતારે છે. (જુઓ : વિનીતદેવની ટીકાની શ્રી મૃણાલકાતિની આવૃત્તિ, પૃ. 140 પરની નોંધ 27 અને પૃ. 152 પરની નેંધ 32.) સૂત્ર૪૩ઃ કામે અર્થ ધર્મોત્તર “શબ્દવ્યાપારને ભેદ' કરે છે. આ અથધટન અપર્યાપ્ત લાગે છે. આ બધામાં શબ્દવ્યાપારના ભેદ તે તે મને વ્યાપારભેદનું બાહ્ય લક્ષણમાત્ર છે. તેથી પ્રજાને અત્રે મનોવ્યાપારભેદ તરીકે ઘટાવવા જોઈએ. સૂત્ર ૪૪ : સૂત્રગત ડ્યૂવછેરાતીતિ એ પદને અર્થ ધર્મોત્તર “પ્રતિષેધની પ્રતીતિ એવો કરે છે. અહી પ્રતિષેધરને અથ” “ અભાવ” લેવાનું હોય તે સિવાય અર્થ બંધ બેસતું નથી. 'પ્રતિષેધ 'ને અર્થ સામાન્ય રીતે તે કાં તે “અભાવનું પ્રતિપાદન ” અથવા તે “કોઈ ક્રિયા ન કરવાની આજ્ઞા ” એવો થાય. એ દષ્ટિએ પ્રતિષેધ એ પ્રતીતિ વિષય નહિ પણ પ્રતિપાદનને વિષય છે. આ બધું જોતાં વ્યવછેરાતાંતિને અર્થ “ભિન્નતાની પ્રતીતિ ” કરવો વધુ સહજ ને સરળ લાગે છે. વળી વ્યવછેર શબ્દથી સૂત્રકારને અભાવ જ અભિપ્રેત હોત તો તેઓ કમાવપ્રતીતિઃ – એવો પ્રયોગ જ કરત. અહીં આ એકાદશ પ્રાગે પાછળ રહેલી ચિત્ત વ્યાપારોની ભિન્નતાની પ્રતીતિ નિર્દેશ સૂત્રકાર કરતા જણાય છે. આટલું સ્વીકારીએ તે આખા સૂત્રને અર્થ પણ વધુ સ્પષ્ટ બને છે ? અનુમાનના આવા વિવિધ પ્રયોગો એટલે કે આકારાના અનુભવના બાહુલ્યથી અનુમાતાને પોતાને પણ પોતે કરેલાં આવાં વિવિધ અનુમાન પાછળના ચિત્ત વ્યાપારની ભિન્નતાનું ભાન થાય છે. તાત્પર્ય એ કે આ પ્રયોગમાં માત્ર કથનરીતિને જ ભેદ ન હોતાં ચિત્ત વ્યાપારોને ભેદ છે; એ ચિત્ત વ્યાપાર સુનિશ્ચિત એવી ભિન્નતા ધરાવતા હોય છે. વિનીતદેવ કgવજીને પ્રથમ અર્થ તે “પ્રતિવેવ' જ આપે છે અને પ્રતીતિનો અર્થ, ભાષા સાથે કાંઈક છૂટ લઈને, “પ્રકાશન ' એવો આપે છે. વળી પ્રતીતિના આ અથની અસ્વાભાવિકતાથી સભાન થયા હોય તેમ પ્રતીતિના સહજ અને ધ્યાનમાં લઈને થT વઘતીતિર્વિરોગપ્રતિપત્તિઃ એમ વૈકલ્પિક અર્થ આપે છે. શ્રી કચેરબાસ્કી થવછેuતીતિને અનુવાદ આવો કરે છે : the distinct conception of what a negative Judgment represents internally. આ અથ અસ્પષ્ટ જણાય છે; જો કે તેઓ ટિપણમાં “વ્યવચ્છેદ' ને ઉપયુંકત સ્વાભાવિક અર્થ નોંધ છે ખરા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318