Book Title: Nyayabindu
Author(s): Dharmakirti, Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 274
________________ તૃતીય પરિછેદ : પરાથનુમાન ૨૩૩ આના અનુસંધાનમાં શબ્દના સ્વરૂપ અંગેના વિવાદ અંગેની કચેરબસ્કીની નોંધને . સાર આપ ૫ ગણાશે : પ્રાચી ! મીમાંસકે શબ્દને આકાશ સાથે અનુસ્મૃત એ નિત્ય ધર્મ માને છે અને સંગ કે વિભાગથી થત વાયુના પીડનથી તે નિયશ માત્ર આવિર્ભાવ જ પામે છે, ઉપત્તિ નહિ. ન્યાયસૂત્ર અને વૈશેષિક સૂત્ર - એ બંનેમાં આ મતનું ખંડન થયેલું છે. જેમાં ત્રણ મુખ્ય દલીલે છે : (૧) શબ્દની ઉત્પત્તિ કિંવા સકારણુતા વસ્તુત છે, આભાસી નહિ. (૨) અન્યત્ર ઉત્પન્ન થયેલ શબ્દ અન્યત્ર સંભળાય છે એ પણ પ્રદેશભેદે ઉત્પન થતા નવા નવા ક્ષણિક શબ્દોની ઉત્પત્તિ સૂચવે છે. (૩) આ વિવિધ શબ્દોની સંતતિની તીરતા પણ બદલાતી જાય છે. એને અર્થ એ કે વચગાળામાં ઉત્પન થતો આ દરેક શબ્દ વિરુધ સંસર્ગને પાયે પૃય છે. આ અને અન્ય દલીલને વધારે શાસ્ત્રીય કમે બૌદ્ધ પરંપરા ઉલેખે છે. એ મુખ્ય દલીલે તે અગાઉનાં સૂત્રોમાં ઉલ્લેખાયેલી પાંચ ? (૧) સત્ત, (૨) ઉત્પત્તિમત્ત, (૩) કૃતકત્વ, (૪) પ્રત્યયભેદભેંદવ અને (૫) પ્રયત્નાનન્તરીયકત્વ. આમાંની પ્રથમ દલીલમાં જ ખરેખર બાકીની ચાર દલીલે સમાઈ જાય છે, કારણ કે આમાંના પ્રથમ ધર્મ સાથે જ નિયત સહચારી તરીકે પાછલા ચાર ધર્મે સંકળાયેલા છે. સૂત્ર ૧૫ : 2: “૬૩ના હેતુનાં ટમેar . aa નિશઃ ” : આમાં “વસુમેરવાત” એ શબ્દપ્રપગ મૂકવે તેવો છે. અહી શું માવહેતુના અગાઉ ગણવેલા ત્રણ ભેદો અભિપ્રેત છે ? ખરેખર તે, “ફુરત્રાત” એમ જ કહેવું જોઈતું હતું, જેથી વ્યક્તિગત સ્વભ વહેતુની અનેકતા ઉલેખાત અને પ્રત્યેક સ્વભાવહેતુ પિતપોતાના આગવા પ્રમાણથી સાધ્યપ્રતિબદ્ધ સિદ્ધ થાય છે એ સુગમ અર્થ ફલિત થાત. સ્વભાવહેતુના પ્રકારનું બહુ જ કાંઈ એને સાધ્યપ્રતિબંધ સિદ્ધ કરનારા પ્રમાણેના બહુત્વનું કારણ છે એમ ન કહી શકાય. એવા પ્રકારો ન હેત તે પણ કેવળ સ્વભાવ હેતુના બહુવથી જ પ્રમાણુબહુત્વ સિદ્ધ થઈ શકે છે. આમ “ વત્' એ પ્ર ગ અતા વશ્ય જણાય છે. કદાચ આ વિસંગતિને ધ્યાનમાં લઈને જ શ્રી ચેરબાસ્કી મિત્ર શબ્દને અવગણુને “since the reasons. are many ' એવું ભાષાંતર કરે છે. અહીં પ્રસ્તુનિ દૂનિ એવો ઉલ્લેખ પણ સ્પષ્ટીકરણ માગે છે. દુક નોંધે છે: વજિતમે વિવલયા વંદૃનીયુતમ ! આ દ્વારા પ્રકારમેદની વિવક્ષાએ અહીં બહુવને ઉલ્લેખ નથી થશે એવું કથન ફલિત થાય છે, કારણ કે પ્રમાણે તે બૌદ્ધ દષ્ટિએ બે જ પ્રકારના છે. સ્વભાવહેતુની સંધ્યપ્રતિબદ્ધતા સિદ્ધ કરનાર એટલે કે વ્યાપ્તિ સિદ્ધ કરનાર પ્રમાણો અહીં ક્ય અભિપ્રેત હશે? ગ્રંથકારે એ અંગે પૂરી સ્પષ્ટતા કરી નથી. અલબત્ત, એમણે આ પ્રમાણમાંનું એક તે બાધક પ્રમાણ હોઈ શકે તે અન્યત્ર સ્પષ્ટ કર્યું છે. અગાઉ ત્રિરૂપ લિંગના સંદર્ભમાં ઉલ્લેખેલાં સપક્ષે ઇવ સરવમ્ અને પ્રસપક્ષે વાસસ્વમેવ – એ બે રૂપ સિદ્ધ કરનાર પ્રત્યક્ષાદિ પ્રમાણે પણ સામાન્યતઃ વ્યાપ્તિસાધક પ્રમાણુ ગણાવી શકાય, પરંતુ થત સત તે નિયમ્ ઇત્યાદિ જેવી વ્યકિતઓ સામાન્ય પ્રમાણેથી સિદ્ધ ન થઈ શકે, પરંતુ ન્યા. બિ. ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318