Book Title: Nyayabindu
Author(s): Dharmakirti, Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 269
________________ ર૮ ન્યાયબિંદુ ટિપ્પણ અનુમાન કરી શકે એને માટે કેટલા અવયવોવાળું કથન આવશ્યક છે તે લાઘવપ્રેમી કેઈ પણ શાસ્ત્રકારને મન અગત્યને ચર્ચાવિષય ગણાય. આટલા ખાતર જ પરાથનુમાનની ચર્ચા આવશ્યક ગણાઈ છે. સૂત્ર ૫ઃ ૩: પ્રથમ પ્રકારના પરાર્થનુમાનના ઉદાહરણમાં ધર્મોત્તરના તથા ૪ તw: રાઃ એ વિધાનયાંના તથા = શબ્દના ઉપયોગ સામે દુક ખાસ વાંધો લે છે. આ બૌદ્ધ પરંપરામાં નિયાયિક પરંપરાના ૩ના કિંવા કવણું હારવાની જેમ તથા પદને ઉપયોગ કરવાનું ઈષ્ટ મનાયું નથી. વ્યાપ્તિ કહ્યા બાદ કેવળ પક્ષમતાનું કથન જ ઇષ્ટ અનુમાન કરાવે છે, તેથી તથા પદનો ઉપયોગ વ્યર્થ મનાય છે. (જુઓ ૫૦ g• : ન વં વક્ષ વશનીયઃ ત રાઃચેતાવતૈવ તારવેન ‘તથા' દ્રશ્ય વૈચ્ચત્ ... દૃાથા પરમિયોપનયમયોગ થાત્ !). સુત્ર ૮; 1 : અહીં આપેલા હેતુબિન્દુ” ના અવતરણમાં સ્પષ્ટ થાય છે કે નિયાયિકોની જેમ તું અને સાય માટે સર્વસામાન્યભાવે ધર્મકીતિને અનુક્રમે “ વ્યાય” ને ' વ્યાપક' એ શબ્દ વાપરવાનું અભિપ્રેત છે. એટલે ચા વિ૦ સૂત્ર ૨.૪૬માં વ્યાપ્યવ્યાપક– ભાવને લગતા શબ્દને અભાવ સમજી શકાય છે. વ્યાયવ્યાપક સંબંધ અનુજલધિ-પ્રયોગના નિરૂપણ વખતે ભલે કાર્યકારણભાવ વગેરેથી અલગ સંબંધ તરીકે કહ્યો હોય, પરંતુ કાર્ય હેતુ કે સવભાવહેતુ એ બધામાં વ્યાપ્યવ્યાપકભાવ વિશાળ અર્થમાં તે તેમને અભિપ્રેત છે જ. 2 : વ્યાધિનશ્વ પ્રકાશું વિષાઃ એ પ્રયોગમાં દૃષ્ટાન્તને “વ્યાપ્તિસાધક પ્રમાણને વિષય” કહ્યો છે. એટલે દષ્ટાન્તથી વ્યાપ્તિસાધક પ્રમાણુ જુદી બાબત તરીકે આભિપ્રેત છે. દૃષ્ટાન્તના સાક્ષાત્કાર વખતે થતે બુદ્ધિ વ્યાપાર (દુર્વેક આ પછીના સૂત્રની ટીકામાં બતાવે છે તેમ અનુમાનરૂપ બુદ્ધિવ્યાપાર) તે ઉક્ત પ્રમાણ છે – જેના વડે વ્યાપ્તિ બંધાય છે. કેવળ દૃષ્ટાતને ધૂળ સાક્ષાતકાર તે વ્યાપ્તિસાધક નથી. તે સાથે સાધનનું સાધ્યનિયતવ રાખવા થતા અનુમાનપ્રધાન બુદ્ધિવ્યાપાર તે વ્યાપ્તિસાધક હાઈ પ્રમાણુરૂપ છે. એ પ્રમાણુને વિષય તે દૃષ્ટાન્ત છે. આ પ્રયોગમાં વ્યાપ્તિની સિદ્ધિની પ્રક્રિયાને લાધવભર્યો નિર્દેશ ધ્યાનપાત્ર છે. ( આગળ આવનારી રે..2 પરની ટિપ્પણુ પણ જુઓ.) સુત્ર ૯ : 2 : શાપ્તિસાધવ પ્રમાણ એ શબ્દોમાં ઉલ્લેખેલું પ્રમાણ દુક આમ નિર્દેશ છે? यस्य क्रमानमाऽयोगो, न तस्य ववचित्सामथ्यम् । यथाऽऽवायकुशेशयस्य । अस्ति चाक्षणिके स इति નવાનવમસમવસ્થાનમાનસ્થતિ ટ્રમ્ ! આ અનુમાન આમ સમજીએ : જે વસ્તુ પોતાનાથી સંભવનારી અથક્રિયાઓ ક્રમશ: કે એકસાથે ૨ મ એક રીતે સાધી ન શકે તેનામાં કોઈ અથરિયાકારિત્વ હોઈ ન શકે. અક્ષણિક વસ્તુમાં એવું જ બને. માટે ક્ષણિક વસ્તુ હોઈ શકે નહિ. માટે સિદ્ધ થયું કે સત હોય તે ક્ષણિક જ હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318