Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai

View full book text
Previous | Next

Page 11
________________ श्री वीतरागाय नमः | ચ | श्री नव तत्वना छुटा बोल. ૧. લે જીવતા ૨ જે અજીવતવ, ૩ પુન્યતત્વ. ૪ થે પપતત્વ, ૫ મે આશ્રતત્વ, ૬ ઠો સંવરતવ. ૭ મો નિર્જરાતત્વ. ૮ મે બંધતત્વ, ૯ મે મક્ષિત, . પ્રાણાને ધારે તે જીવ કહીએ અથવા શાનાદિક ચેતના લક્ષણ તે જીવ ૧ જ્ઞાનાદિ ચેતના લક્ષણ રહીત તે અજીવ રે કર્મની શુભ પ્રકૃતિ તે પુન્ય ૩ કર્મની અશુભ પ્રકૃતિ તે પાપ ૪ જે થકી કમ આવે તે આશ્રવ છે જે થકી આવતાં કમિ રેકાય તે સંવર ૬ દેશથી કમનો ક્ષય તે નિર્જર ૭ જુનાં કર્મ સાથે નવાં કર્મનું મળવું તે બંધ ૮ સર્વ કર્મનો ક્ષય તે મોક્ષ ૧ લા જીવતત્વના ૧૪ ભેદ, ૨ જા અજીવતત્વના ૧૪ ભેદ, ૩ જ પુન્યતત્વના કર ભેદ. * તત્વ સ્વરૂપ, ભેદ, પ્રકાર,

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79