Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai
View full book text
________________
( ૩૮ )
કરીને, દશમે ગુણઠાણે ઉપશમાવે અથવા ક્ષપ હોય તે ખપાવે તે દશમા ગુણઠાણાનું નામ અને ચારિત્રનું નામ પણ સૂક્ષ્મ સપરાય છે. તેના બે ભેદ તે પહેલુ વિશુદ્ધ માનશિક તે શ્રેણી ચઢતાને હાય. બીજુ સક્લિષ્ટ માનસિક તે ઉપરામ શ્રેણીથી પડતાને હાય. ૫ યથાખ્યાત ચારિત્ર ( સર્વથા પ્રકારે કષાય ૨હીત પણું તે.) તે એ ભેદ
૧ છદ્મસ્થિક તે છદ્મસ્થ ઉપરામિકને અગ્યારમે ગુણહાણે અને ક્ષેપકને મારમે ૩ટાણે હાય.
૨ કેળિક તે કેવળીને તેમેને ચાદ૨ે ગુણઠાણે હાય. એ ચારિત્ર એવુ છે જેથી મેાક્ષ સ્થાનક પામે.
પ્રતિ શ્રી સંવર તત્વ સંપુર્ણ. અથ નિર્જરા તત્વ.
નિર્જરા ખાર પ્રકારના તપવડે થાય છે. છે પ્રકારે બી તપ અને છ પ્રકારે અભ્યંતર છે, છ પ્રકારના માથે તપ.
છે
૧ અનશન (આહારનું' ત્યાગ કરવુ તે ઉપવાસાદિક કરવું તે.)
૨ ઉણાદરી ( આહાર આછાશ કરવી તે. )
વજ્ર તથા રાગ ડ્રેસની