Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai

View full book text
Previous | Next

Page 17
________________ ( ૭ ) તીનું સ્વરૂપ બતાવે છે. પર્યાપ્તી–પુલના ઉપચયથી થયે જે પુલ પરિણમન હેતુ શક્તિ વિશેષ તેને પર્યાપ્ત કહે છે. પર્યાપ્તિના છ ભેદ. ૧ આહાર પર્યાપ્તિ–હરેક જીવને ભવાંતરની ઉત્પત્તિ સમયે જે શક્તિવડે આહાર લઈને તેને રસપણે પરિણાવવાની જે શક્તિ વિશેષ છે. ૨ શરીર પતિ-પછી રસરૂપ પરિણામને રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજા તથા વીર્ય એ સાત ધાતુપણે પરિણુમાવીને શરીર બાંધવાની જે શક્તિ વિશેષ છે. ૩ ઇન્દ્રિય પર્યાપ્તિ સાત ધાતુપણે પરિણમાવ્યો જે રસ, તે જેને જેટલાં દ્રવ્ય ઇયિ જોઈએ, તેને તેટલાં ઈંદ્રિયપણે પરિણુમાવવાની જે શક્તિ વિશેષ તે ઉપરની ત્રણપુરી કર્યા વીના કે જીવ મરે નહીં. ૪ ધાસે શ્વાસ પર્યાપ્તિ= ઉપરની ત્રણ પર્યાપ્તિ બાંધીને પછી શ્વાસે શ્વાસ એગ્ય વર્ગણાનાં દલિક લઈ શ્વાસોશ્વાસપણે પરિણાવીને અવલંબી મુકવા ની જે શક્તિ વિશેષ છે. ૫ ભાષા પતિ=ભાષા ગ્ય પુલ લઈ ભાષાપણે પરિણુમાવીને અવલંબી મુકવાની જે શકિત વિશેષ તે,

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79