Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai
View full book text
________________
( ૧૬ )
દન કરે તે જ્ઞાનાવરણીય પાપકર્મ કહીએ. ૬ દાનાંતરાય=જેના ઉદ્દયથી પાતાના ઘરમાં દેવા યોગ્ય વસ્તુ છતાં તથા દાનનું ફળ જાણતાં છતાં પણ આપી શકાય નહીં તે. ૭ લાભાંતરાય–જેના ઉદયથી દાતાર છતાં, દાતારના ઘરમાં વસ્તુ છતાં માગનાર ડાહ્યો છતાં ૫ણ જે માગેલી વસ્તુ ન મળે તે.
૮-૭૯ ભેગાપભાગાતરાય જેના ઉદયથી યાતે યા વન છતાં સુરૂપ છતાં તથા ભગાપશેાગ્ય વસ્તુની પ્રાપ્તી થઈ છતાં પણ તે ભેગવાઈ ન શફાય તે.
૧૦ વીર્યંતરાય જેના ઉદયથી પાતેાવન, રોગરહુિત તથા બળવાન છતાં પણ જેથી પેાતાની શક્તિ કારવાઈ શકાય નહીં તે,
એવી રીતે પાંચ પ્રકારે જે આડું આવે તેને અંતરાય કર્મ કહીએ.
હવે દર્શનાવરણીય ક્રર્મના નવ ભેદ આવે છે તેમાં ચારભેદ દર્શનના (સામાન્ય ઉપયોગ) છે તે પાંચ નિદ્રાના છે તે કહે છે. ૧૧ ચક્ષુ દર્શનાવરણીય જેના ઉદયથી આંખે કરી જે રૂપનુ સામાન્યપણે ગૃહણ થાય એવા ચક્ષુ ૬ર્શનનુ જે આચ્છાદન થાય તે.
૧૨ અચક્ષુ દર્શનાવરણીયના ઉદ્દયથી ચક્ષુ વીના