Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai
View full book text ________________
( ૩૦ ) ૬ અલક પરિસહજુનાં વસ્ત્રથી ખેદ ન પામે
નવાંધી હર્ષ ન પામે તે. ૭ અરતિ પરિસહ (શીતાદિકને સંભ કરી -
ત્પન્ન થતી અરતિ સહન કરવી તે.) ૮ સ્ત્રીપરિસહ (સ્ત્રીઓનાં અંગોપાંગ હાવભાવને
દેખી પિતાના મનને સ્થીર રાખવું તે.) ૯ ચા પરિસહ (આળસ રહીત થઈ ગામો
ગામ વિહાર કરે તે.) ૧૦ નિષિધકી પરિસહ (શુન્ય ઘર સ્મશાનાદિક
માં કાઉસ્સગ્નાદિ કરતાં સિહાદિકને ભય ઉ
પને ડરે નહીં તે.) ૧૧ શવ્યા પરિસહ (ઉતરતાં ઊંચીનીચી, શીત, ઉ.
ષ્ણુ, સકેમળ અથવા કઠણ ભૂમી અથવા આસન પામી ઉદ્વેગ કરે નહીં પણ સમ્યક
પરિણામે દુ:ખ સહન કરે છે.) ૧૨ આક્રોશ પરિસહ (કેધનાં વચન સાંભળીને
સાંખી રહેવાં તે.) ૧૩ વધ પરિસહ (પા, ચાબુક તથા લાકડીના
પ્રહારથી અથવા વધથી પણ પોતે લગારે રે
ષ ન આણુતાં સમ પરિણામે સહન કરે છે.) ૧૪ યાચના પરિસહ (ચકવર્યાદિક સંજમ લઇને
નિચઉંચ કુળભિક્ષા લેવા જતાં લજા ન આણે તે) ૧૫ અલાભ પરિસહ (કાંઈપણ ચીજની યાચના
Loading... Page Navigation 1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79