Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai

View full book text
Previous | Next

Page 41
________________ ( 31 ) કરતાં ગ્રહસ્થને ત્યાં હુએ છતે તે ન આપે તો તે ઉગ ન ધરે અનિષ્ટ ચિંતવે નહીં બેલે નહીં પણ તે નકારસમતા ભાવે સહન કરે તે.) ૧૬ રોગ પરિસહ (રેગની ઉત્પત્તિ થયે સતે અ ત્યંત વેદના થાય તે પણ આર્તધ્યાન ન કરતાં સમ્યક પ્રકારે સહન કરે છે.) ૧૭ તણફાસ પરિસહ (દાભની શવ્યાએ સૂતાં - ણના અગ્રભાગ ભોકાવાથી વેદના થાય તે સ મ્ય પ્રકારે સહેવી તે.) ૧૮ મલ પરિસહ (તૃણના સ્પર્શ પરશેવાના સં. જેને મેલ થાય ને દીલ ગંધાય તેપણ સ્નાનની ઈચ્છા ન કરે અથવા હું આથી કયારે છુટીશ એવી ઈચ્છા ન કરે તે.) ૧૯ સત્કાર પરિસહ (આદર સત્કાર મળવાથી ઉ સ્કી ન આણ અને ન મળવાથી વિખ્વાદ ન પામ તે.) ૨૦ પ્રજ્ઞા પરિસહ ( વિશેષે કરી શ્રુતને જાણ હોય તેથી કેઈના પુળ્યાને ઉત્તર ઝટ દેવાની શક્તિ હેય તેથી બહુમાન થાય તે જય દેખી પોતે ગર્વ ન ધરે અને તેના અભાવે ખેદન ધરે તે) ર૧ અજ્ઞાન પરિસહ (વસ્તુનું તત્વ મૃત જ્ઞાને જા ણવું જેનામાં નથી તોપણ દીનતા ન રાખતાં એમ વીચારે જે એને માહારે જ્ઞાનાવરણીય

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79