Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai
View full book text
________________
( 31 ) કરતાં ગ્રહસ્થને ત્યાં હુએ છતે તે ન આપે તો તે ઉગ ન ધરે અનિષ્ટ ચિંતવે નહીં બેલે
નહીં પણ તે નકારસમતા ભાવે સહન કરે તે.) ૧૬ રોગ પરિસહ (રેગની ઉત્પત્તિ થયે સતે અ
ત્યંત વેદના થાય તે પણ આર્તધ્યાન ન કરતાં
સમ્યક પ્રકારે સહન કરે છે.) ૧૭ તણફાસ પરિસહ (દાભની શવ્યાએ સૂતાં -
ણના અગ્રભાગ ભોકાવાથી વેદના થાય તે સ
મ્ય પ્રકારે સહેવી તે.) ૧૮ મલ પરિસહ (તૃણના સ્પર્શ પરશેવાના સં.
જેને મેલ થાય ને દીલ ગંધાય તેપણ સ્નાનની ઈચ્છા ન કરે અથવા હું આથી કયારે છુટીશ
એવી ઈચ્છા ન કરે તે.) ૧૯ સત્કાર પરિસહ (આદર સત્કાર મળવાથી ઉ
સ્કી ન આણ અને ન મળવાથી વિખ્વાદ
ન પામ તે.) ૨૦ પ્રજ્ઞા પરિસહ ( વિશેષે કરી શ્રુતને જાણ હોય
તેથી કેઈના પુળ્યાને ઉત્તર ઝટ દેવાની શક્તિ હેય તેથી બહુમાન થાય તે જય દેખી પોતે
ગર્વ ન ધરે અને તેના અભાવે ખેદન ધરે તે) ર૧ અજ્ઞાન પરિસહ (વસ્તુનું તત્વ મૃત જ્ઞાને જા
ણવું જેનામાં નથી તોપણ દીનતા ન રાખતાં એમ વીચારે જે એને માહારે જ્ઞાનાવરણીય