Book Title: Navtattva ane Dandakna Chuta Bol ane Ath Karmni 158 Prakruti
Author(s): Balabhai Kakalbhai
Publisher: Balabhai Kakalbhai

View full book text
Previous | Next

Page 16
________________ જ્ઞાન–માતજ્ઞાન, સુતજ્ઞાન, અવધિજ્ઞાન મન: પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, એ પાંચ જ્ઞાન સમ્યકત્વ આશ્રયીને કહ્યું છે. એની સાથે મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન તે ત્રણ અજ્ઞાન મિથ્યાત્વ આશ્રયી છે એ બધાં મળી આઠમાંનું ગમે તે એક અથવા અધિક જેમાં હેય, દર્શન–ચક્ષ, અચકું, અવધિ, કેવળ એ ચાર દર્શન નમાંનું એક અથવા અધિક જેમાં હાય. ચારિત્ર:–સામાયિક, છેદપ સ્થાપનીય; પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સં૫રાય, યથાખ્યાત, દેશ વિરતિ, અવિરતિ એ સાતપ્રકારના ચારિત્રમાંનું કોઈ હેય. તપ_બે પ્રકારે દ્રવ્ય અને ભાવ તેમાંથી એક અથવા અધીક હેય. વીય–કરણ તથા બળ પરાક્રમરૂપ એ બેમાંનું એક કે વધારે જેમાં હાય. ઉપયોગ– પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાનને ચાર દ ન એ બાર પ્રકારના સાકાર નિરાકારરૂપ ઉ. પગમાં કઈ પણ એક કે વધારે જેમાં હેય તેને જીવ કહીયે એ ગુણ જીવ વીના બીજામાં હોય નહી એ પ્રમાણે જીવનું લક્ષણ જાણવું. હવે પર્યાપ્તા જીવેનું વર્ણન કરતાં છ પર્યા

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79