________________
श्री वीतरागाय नमः
|
ચ |
श्री नव तत्वना छुटा बोल. ૧. લે જીવતા
૨ જે અજીવતવ, ૩ પુન્યતત્વ.
૪ થે પપતત્વ, ૫ મે આશ્રતત્વ,
૬ ઠો સંવરતવ. ૭ મો નિર્જરાતત્વ. ૮ મે બંધતત્વ, ૯ મે મક્ષિત, .
પ્રાણાને ધારે તે જીવ કહીએ અથવા શાનાદિક ચેતના લક્ષણ તે જીવ ૧ જ્ઞાનાદિ ચેતના લક્ષણ રહીત તે અજીવ રે કર્મની શુભ પ્રકૃતિ તે પુન્ય ૩ કર્મની અશુભ પ્રકૃતિ તે પાપ ૪ જે થકી કમ આવે તે આશ્રવ છે જે થકી આવતાં કમિ રેકાય તે સંવર ૬ દેશથી કમનો ક્ષય તે નિર્જર ૭ જુનાં કર્મ સાથે નવાં કર્મનું મળવું તે બંધ ૮ સર્વ કર્મનો ક્ષય તે મોક્ષ ૧ લા જીવતત્વના ૧૪ ભેદ, ૨ જા અજીવતત્વના ૧૪ ભેદ, ૩ જ પુન્યતત્વના કર ભેદ. * તત્વ સ્વરૂપ, ભેદ, પ્રકાર,