Book Title: Navtattva Sangraha
Author(s): Vijayanandsuri, Sanyamkirtivijay
Publisher: Samyagyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 458
________________ ૮ બન્ધ-તત્ત્વ ૪૨૩ ૧ મિ. ૧૧૭ મિથ્યાત્વ આદિ નરક-આયુ પર્યત ૧૬ કાઢતાં. ૨| સા ૧૦૧) ૦ ૦ ૦ અપ્રત્યાખ્યાન ૪ આદિનો બંધ ચાર ગુણસ્થાનવત્. પ્રત્યાખ્યાન આદિ પાંચમા ગુણસ્થાનવત્. સંજવલન ક્રોધ ૧, માન ૨, માયા ૩ નવમા સુધી પૂર્વવત્ અને સંજવલન લોભ આદિનો બંધ દસમ ગુણસ્થાનવતું. હવે અજ્ઞાનરચના ગુણસ્થાન ર આદિની બન્ધપ્રકૃતિ ૧૧૭ પહેલાં, બીજા ૧૦૧ પૂર્વવત હવે મતિ, શ્રુત, અવધિજ્ઞાનરચના ચોથાથી લઈને બારમા સુધી સમુચ્ચયગુણસ્થાનવતું. હવે મન:પર્યવજ્ઞાન છટ્ટાથી લઈને બારમાસુધી રચના સમુચ્ચયવતુ. કેવલજ્ઞાન ૧૩-૧૪માની જેમ. હવે સામાયિક, છેદોપસ્થાપનીય છઠ્ઠા, સાતમા, આઠમ, નવમા ગુણસ્થાનવતું. હવે પરિહારવિશુદ્ધિ ૬૭ માની જેમ, સૂક્ષ્મસંપરાય દશમાની જેમ, યથાખ્યાત ૧૧૧૨૧૩૧૪ વત્, દેશ સંયમ પાંચમાની જેમ, અસંયત આદિને ચાર ગુણસ્થાનવત્ . હવે ચક્ષુ, અચક્ષુ, અવધિદર્શન, અવધિજ્ઞાનવત્ રચના ૧૨મા સુધી ગુણસ્થાનવત્, કેવલદર્શન કેવળજ્ઞાનવત્, હવે કૃષ્ણ ૧, નીલ ૨, કાપોત ૩ લેશ્યા રચના બન્ધ પ્રકૃતિ ૧૧૮ છે. આહારકદ્ધિક નથી. ગુણસ્થાનક ૪ આદિના તીર્થકર રહિત પહેલા ૧૧૭ આગળના ત્રણ ગુણસ્થાન સમુચ્ચય ગુણસ્થાનવતું. હવે તેજોવેશ્યા રચના ગુણસ્થાન ૭ આદિની બન્ધપ્રકૃતિ ૧૧૧ છે. સૂક્ષ્મ ત્રિક ૩, વિકલત્રિક ૩, નરકત્રિક ૩ એમ ૯ નથી. તીર્થકર ૧, આહારકદ્ધિક ૨, એ ત્રણ વગર પહેલાં ૧૦૮ આગળ ૬ ગુણસ્થાનોમાં સમુચ્ચયગુણસ્થાનવતુ, પાલેશ્યા રચના ગુણસ્થાન ૭ આદિની બંધપ્રકૃતિ ૧૦૮ છે. એકેન્દ્રિય ૧, થાવર ૧, આતપ ૧, સૂક્ષ્મત્રિક ૩, વિકલત્રિક ૩, નરકત્રિક ૩ એમ ૧૨ નથી. તીર્થકર ૧, આહારકદ્ધિક ૨, એ ત્રણ વગર પહેલાં ૧૦૫ આગળ ગુણસ્થાનવતું. હવે શુક્લલેશ્યા રચના ગુણસ્થાન ૧૩ આદિના બંધપ્રકૃતિ ૧૦૪ છે. પૂર્વોક્ત એકેન્દ્રિય આદિ ૧૨ અને તિર્યંચત્રિક ૩, ઉદ્યોત ૧ એમ ૧૬ નથી. તીર્થકર ૧, આહારકદ્ધિક ૨, વિના પહેલાં ૧૦૧ આગળ સર્વગુણસ્થાનવતુ. હવે ભવ્યરચના ૧૪ ગુણસ્થાનવત, અભવ્ય પ્રથમ ગુણસ્થાનવત્ જાણવા. હવે ક્ષાયિક સમ્યક્ત રચના ગુણસ્થાન ૧૧-અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ, બંધપ્રકૃતિ ૭૯ છે. મિથ્યાત્વ આદિ ૧૬, અનંતાનુબંધિ આદિ ૨૫ એમ ૪૧ નથી. આહારકહિક રહિત ચોથા ૭૭ આગળ સમુચ્ચયગુણસ્થાનધારવતું. હવે ક્ષયોપશમ સમ્યક્ત રચના ગુણસ્થાન ૪ અવિરતિસમ્યગૃષ્ટિ આદિ, બંધ પૂર્વોક્ત ૭૯ ક્ષાયિકવત્, ચારેય ગુણસ્થાનની જેમ જાણી લેવું. હવે ઉપશમ સમ્યક્ત રચના ગુણસ્થાન ૮ અવિરતિ સમ્યદૃષ્ટિ આદિ, બંધપ્રકૃતિ ૭૭ છે, પૂર્વોક્ત ૪૧ તે ક્ષાયિકવાળી અને મનુષ્ય-આયુ ૧, દેવ-આયુ ૧ એમ ૪૩નથી, ક્ષાયિકવત

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546