Book Title: Navtattva Sahitya Sangraha
Author(s): Udayvijay
Publisher: Mansukhbhai Manekbhai

View full book text
Previous | Next

Page 180
________________ ॥ શ્રીવાનસૂરિજીત જ્ઞસતવપ્રવર્ણમ્ ॥ (૩૭) तिरिआणं गई १ आणुपुब्बी अ २, नेरइआणं गई ३ आणुपुब्बी अ ४, एगिंदिआईओ चउरो जाईओ ८, पढमवज्जाणि पंच संहणणाणि १३, पंच संठाणाणि अ १८, अमुहा वण्णगंधरसफासा २२, असुहविहगगई २३, उवघायं २४, १ थावरदसगं च ३४ । एवं सव्व असुहाओ बासीई 'पावपय डिउत्ति' भण्णंति ॥ निंबुच्छुपमुहाणं सहजे रसे एकट्ठा णिए, से चित्र दुतिचउभागपमाणे कढिए एकभागावसेसे दुट्टाणिआईए होइ, एसा उवमा पयडिरसस्स भणिआ ।। पव्त्रयभूमिवालुपाजलरेहातुल्लेहिं कसाएहिं असुहाणं जहाकमं चउतिदुकट्ठाणिए रसे बज्झइ । सुहाणं तु वालुआजलरेहातुलेहिं चट्ठाणिए, भूमिरेहातुल्लेहिं तिट्ठाणिए, पन्चयरेहातुल्लेहि दुट्ठाणिए, एकट्ठा - ગતિ અને આનુપૂર્વી (૨), નરકગતિ અને આનુપૂર્વી (૪), એકન્દ્રિયાદિ, ચાર જાતિ ( ૮ ); પ્રથમ સિવાયનાં પાંચ સંધયણુ ( ૧૩ ), પાંચ સંસ્થાન (૧૮), અશુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ (૨૨), અશુભ વિહાયાતિ (૨૩) ઉપઘાત (૨૪), અને સ્થાવરદશકા (૩૪) એ રીતે સર્વે મળીને ૮૨ અશુભ પાપ પ્રકૃતિએ કહેવાય છે. લીમડાનેા તથા શેલડી પ્રમુખા સ્વાભાવિક રસ એક ઠાણીએ લેખાય અને તે રસ બે, ત્રણ, ચાર ભાગ પ્રમાણ કઢાયે છતે એક ભાગ અવશેષ રહ્યે તે એ હાણીઓ વિગેરે કહેવાય. એ ઉપમા પ્રકૃતિના રસની જાણવી. પર્યંત અને ભૂમિતી ફાટ, વેળુ અને જળમાંની રેખા સમાન કાચેવડે અશુભ કર્મોના અનુક્રમે ચાર, ત્રણ, એ અને એક ઠાણીઆ રસ અધાય છે, ત્યારે શુભ કર્મોના રસ વેળુ અને જળરેખા સમાન કષાયવર્ઝ ૧ સ્થાવર, સુક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ (દૌર્ભાગ્ય) દુસ્વર, અનાદેય અને અપયશ નામકર્મ એ સ્થાવરદશકે! જાણવા. ૨ સહજ રસ (કઢયા વગરને મીઠા કે કડવા) એક ઠાણીયા, તેનેજ ઢતાં (ઉકાળતાં) અર્ધો બાકી રહે તે છે ઠાણીયા, ખે ભાગ બળી જાય ત્રીજો ભાગ શેષ (બાકી રહે) એવા રસ ત્રણ ઠાણીયા અને ત્રણ ભાગ ખળી જાય ચોથા ભાગ ખાકી રહે તે ચેઠાણીયા જાવે.

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250