Book Title: Moksh marg prakashak
Author(s): Todarmal Pandit
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 369
________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates નવમો અધિકાર ૩૫૧ હોય છે તેવાં હોતાં નથી; તેમ મિથ્યાષ્ટિને પણ વ્યવહારરૂપ નિઃશંકિતાદિ અંગો હોય છે, પરંતુ જેવાં નિશ્ચયની સાપેક્ષતાસહિત સમ્યગ્દષ્ટિને હોય છે તેવાં હોતાં નથી. સમ્યગ્દર્શનનાં ૨૫ દોષ તથા સમ્યકત્વમાં પચીસ મળ કહે છે-શંકાદિ આઠ દોષ, આઠ મદ, ત્રણ મૂઢતા અને છે અનાયતન; એ પચીસ દોષ સમ્યગ્દષ્ટિને હોતા નથી. કદાચિત્ કોઈને કંઈક મળ લાગે છે પણ સમ્યકત્વનો સર્વથા નાશ થતો નથી, ત્યાં સમ્યકત્વ મલિન જ થાય છે -એમ સમજવું. વળી....... એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક નામ શાસ્ત્રમાં “મોક્ષમાર્ગનું સ્વરૂપ” એ નામનો નવમો અધિકાર સમાસ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391