________________
તત્ત્વ શાસ્ત્ર ઃ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્રા
૨૩૦
(૨) સૂયે સંવત્સરના ૬૦, ઋતુ સંવત્સરના ૬૧, ચંદ્ર સંવત્સરના દર, નક્ષત્ર સંવત્સરના ૬૭ વર્ષ વીતવાથી ચારેય સંવત્સરોની સમાનતા થાય છે અર્થાતુ અંત સમાન હોય છે અને આગળનો પ્રારંભ પણ સાથે થાય છે. (૩) એ પ્રકારે બે(ચંદ્ર, સૂર્ય)ની સમાનતા ૩૦ સૂર્યસંવત્સરોમાં થાય છે; ચારેયની ૬૦ સૂર્ય સંવત્સરમાં અને પાંચેયની ૭૮૦ સૂર્ય સંવત્સરોમાં સમાનતા થાય છે ત્યારે સૂર્ય સંવત્સર-૭૮૦, ૪તુ સંવત્સર ૭૯૩, ચંદ્ર સંવત્સર ૮૦૬, નક્ષત્ર સંવત્સર ૮૭૧, અભિવધિત સંવત્સર ૭૪૪ થાય છે. (૪) એક યુગમાં સૂર્ય મહિના ૬૦, ઋતુ મહિના ૬૧, ચંદ્ર મહિના ૨, નક્ષત્ર મહિના ૬૭, અને અભિવર્ધિત માસ = પ૭ મહિના, ૭ દિવસ અને ૧૧ મુહૂર્ત થાય છે. ઋતુ – (૧) પ્રાવૃટ (૨) વર્ષા (૩) શરદ (૪) હેમંત (૫) વસંત (૬) ગ્રીષ્મ આ ઋતુઓ ૫૯-૫૯ દિવસની હોય છે.
ચંદ્ર સંવત્સરમાં ૬ તિથિઓ ઘટે છે– (૧) ત્રીજા (ર) સાતમા (૩) અગીયારમા (૪) પંદરમા (૫) ઓગણીસમા (૬) ત્રેવીસમા પક્ષમાં એમ ચંદ્ર ઋતુના ૫૯ દિવસો છે.
સૂર્ય સંવત્સરમાં ૬ તિથિઓ વધે છે– ચોથા,આઠમાં, બારમા, સોળમા, વીસમા, ચોવીસમા, પક્ષમાં. આમ સૂર્ય ઋતુના ૬૧ દિવસ હોય છે.
આ કારણે ચંદ્ર સંવત્સરના બે મહિના પ૯ દિવસના હોય છે અને સૂર્ય સંવત્સરના બે મહિના ૬૧ દિવસોના હોય છે. જેથી ચંદ્ર સંવત્સર ૩૫૪ દિવસનો અને સુર્ય સંવત્સર ૩૬૬ દિવસનો હોય છે. પાંચ ચંદ્ર સંવત્સર ૧૭૭૦ દિવસના અને પાંચ સૂર્ય સંવત્સર ૧૮૩૦ દિવસના હોય છે. ચંદ્ર સંવત્સરમાં ૬૦ દિવસ ઓછા હોય છે. તેને જ મેળવવા માટે પાંચ વર્ષમાં બે મહિના વધારવામાં આવે છે. સૂર્ય સંવત્સરના પ્રારંભિક માધ્યમિક યોગ:- સૂર્ય પ્રથમ મંડલમાંથી બીજા મંડલમાં જાય છે ત્યારે સંવત્સર(વર્ષ)ની શરૂઆત થાય છે અને સૂર્યની પરિક્રમા પણ ત્યાંથી જ પ્રારંભ થાય છે. તે પ્રારંભ સમયમાં ચંદ્ર સૂર્યની સાથે યુગના પાંચ વર્ષોની અપેક્ષા નક્ષત્ર યોગ આ પ્રમાણે છેપરિક્રમા ચંદ્ર-નક્ષત્ર યોગ મુહૂર્ત સૂર્ય-નક્ષત્ર યોગ મુહૂર્ત
અભિજિત પ્રથમ સમય પુષ્ય ૧૯ [], {} મૃગશીર્ષ ૧૧, 3
૧૯[, શું? વિશાખા ૧૩,
૧૯ ૩, ર૫ , પુષ્ય ૧૯, ગુરુ પૂર્વા ફાલ્ગની ૨ , ૩ પુષ્ય ૧૯ 3, 33
-
کی کمی
૦
પુષ્ય
રેવતી
જ
کی عی
દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org