________________
તત્ત્વ શાસ્ત્રઃ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞાતિ સૂત્ર
ર૪૩
જા
જા
مراسم م
આકારવાળા હોય છે. સર્વ સ્ફટિક રત્નમય છે. તપનીય સુવર્ણની રેતી વિમાનમાં પથરાયેલી હોય છે. (૭) લંબાઈ પહોળાઈ આદિ આ પ્રમાણે છેનામ આયામ | બાહલ્ય વાહકદેવી સ્થિતિ ! દેવીની વિષ્ઠભ
| જઘન્ય' ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ યો. | ૧૬૦૦૦ પલ. ૧પ. ૧ લા. વર્ષ પલ. ૫૦ હ. | સૂર્ય ! $યો. | ફ | ૧૬૦૦૦ પલ. ૧પ. ૧ હ. વર્ષ રે પલ. ૫૦૦ ગ્રહ | ૨ કોશ ! ૧ કોશ | ૮000 | ડું પલ.
રે પલ. | ૧પલ. [ રે પલ. નક્ષત્ર ૧ કોશ | હું કોશ ૪૦૦૦ પલ. | - પલ. સાધિક | તારા | કોશ |૫00 ધ. ૨000 | ઉપલ. 3 પલ. ! ઉપલ. સાધિક સૂચના:- ચાર્ટમાં યો. = યોજન, ધ = ધનુષ, ૫. = પલ્યોપમ, પલ. = પલ્યોપમ, લા. લાખ, હ. = હજાર. ચંદ્ર અને સૂર્યની દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિમાં ૫૦ હ. અને ૫૦૦ વર્ષ સમજવા. (૮) તારા, નક્ષત્ર, ગ્રહ, સૂર્ય, ચંદ્ર ક્રમશ: એક બીજાથી મહદ્ધિક હોય છે, જાતિ વાચકની અપેક્ષાથી. વ્યક્તિગત અપેક્ષાથી સ્થિતિ અનુસાર યથાયોગ્ય હીનાધિક થઈ શકે છે. અર્થાત્ સમાન સ્થિતિ હોય તો આ ક્રમિક મહદ્ધિકતા સમજવી. (૯) હાથી, ઘોડા, બળદ અને સિંહના આકારમાં વાહક દેવ ચારે દિશાઓમાં વિમાનની નીચે રહે છે. આ કેવલ ઔપચારિકતા માત્ર છે. વિમાન સ્વાભાવિક રીતે અનાદિથી ગતિ કરે છે. ચાર્ટમાં જેટલા વાહક દેવ કહ્યા છે એને ચાર ભાગોમાં વિભાજીત કરી ચારે દિશાઓમાં સમજી લેવું જોઈએ. (૧૦) મેરુ પર્વત અને નિષધ નીલ પર્વતોનાં કૂટના કારણે તારાઓનું પરસ્પર અંતર જઘન્યરયોજન છે, ઉત્કૃષ્ટ૧રર૪રયોજન છે. સ્વાભાવિક અંતર જઘન્ય ૫૦૦ ધનુષ, ઉત્કૃષ્ટ ર કોશ છે. ચંદ્ર સૂર્યનો દેવી પરિવાર જીવાભિગમ સૂત્રમાં અને સુખ ભોગ સંબંધી વર્ણન ભગવતી સૂત્રમાં શ. ૧૨, ઉદ્. માં છે.
'ઓગણીસમો પ્રાકૃત
કે
(૧) જેબૂદ્વીપમાં બે સૂર્ય, બે ચંદ્ર, ૫૬ નક્ષત્ર, ૧૭ર ગ્રહ, ૧૩૩૯૫૦ ક્રોડાકોડી તારા છે. આગળ પ્રત્યેક દ્વીપ સમુદ્રમાં વધારે વધારેની સંખ્યા છે. જીવાભિગમ સૂત્રમાં જુઓ.
અહીં આ વિષયમાં ૧ર માન્યતા કહી છે. એમાં એ બતાવવામાં આવ્યું છે કે સંપૂર્ણ લોકમાં એક સૂર્ય, ચંદ્ર પ્રકાશ કરે છે. એ પ્રકારે ૩, ૩, ૭, ૧૦, ૧૨,૪૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org