________________
જન વિદ્યાર્થિ ગ્રંથમાળા
રૂપવતી સાથે મુલાકને ગૃહસંસાર આમ વર્ષોના વર્ષો સુધી ધાર્મિકતાના પવિત્ર વાતાવરણમાં પસાર થતો ગયે. વિદ્વત્તા, કુશલતા અને અપૂર્વ ધર્મશ્રદ્ધાથી લોકહદયના સિંહાસન પર કલપકનું સ્થાન વિશેષ સ્થિર થતું ગયું. પણ એને આ લેકપ્રતિષ્ઠા, માન કે ખ્યાતિ શલ્યની જેમ ખૂંચતી. એ એનાથી વધુ નમ્ર બની અસ્પૃશ્ય રહેવા ઇરછતે.
વૃક્ષ જેમ જેમ ફલ, ફૂલ, શાખા-પ્રશાખાએ ની સંપત્તિથી સમૃદ્ધ બને છે તેમ તેની આજુબાજુ અથ. જનેના ટેળા તેને ગૂંગળાવી નાંખે છે. નમ્ર, ઉદાત્ત અને સ્થિતિ પ્રજ્ઞાશા વૃક્ષની એ જ મહત્તા છે કે તેને સહુ કઈ શોધતા આવે છે અને આવનારનાં માનાપમાનને વૃક્ષ એક સરખી રીતે ગળી જઈ સમચિત્તે તે પિતાની છાયામાં સમાવી દે છે. છતાં એ હોય છે એકલ, અડળ અને એકા-તળવી.
કલ્પકની બુદ્ધિમત્તાના ગુણગાને રાજા નંદની રાજસભામાં થવા લાગ્યા. મહારાજા સપકની કુશલતા તેમજ સદાચારિતા માટે ખૂબ જ આદરભાવ જાગૃત થયે. કલ્પક જેવો બુદ્ધિશાળી બ્રાહ્મણ પિતાની રાજવસ્થાનું સુકાન હાથમાં લઈ અમાત્યપદ રવીકાર તે કેવું સારું?” આવી આવી વિચારણાએ મહારાજ નન્દને ઘણું ઘણું વેળા ઉઠતી, પણ કલાકની નિરપૃડ, નિડર તેમજ અકડ પ્રકૃતિ માટે એણે ઘણું સાંભળ્યું હતું.
એક અવસરે ક૯૫કને રાજદરબારમાં બેલાવી લાવવાને રાજા ન આદેશ કર્યો. રાજાના આદેશને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com