________________
ન વિદ્યાર્થિ ગ્રંથમાળા
* કંપક ! બેલે, ગુનેહગાર તરીકે તમારે તમારા બચાવ માટે કાંઈ કહેવાનું રહે છે?” ટાંકણું પડે તે પણ અવાજ સંભળાય તેવા નીરવ વાતાવરણને ભેદી, સત્તાવાહી શબ્દમાં મહારાજા નજો ક૫કને કહી સંભળાવ્યું. રાદોમાં કડકાઈ હોવા છતાં નન્દનાં હદયમાં ક૯પક જેવા વિદ્વાનને માટે અત્યન્ત આદરભાવ હતો. કલ્પકને ગુહને પિતાની ખટપટથી ઊભે થયો હતો. આ હકીકત નન્દ સારી રીતે હમજતો હતે.
“રજુ, જે નિર્દોષ હતો, પણ મારી દષ્ટિએ દોષિત માની તેને હેરાન કરવાને ગંભીર ગુહને મારા હાથે થઈ ગયેલ છે. આ સિવાય અન્ય કોઈ જ મારે કહેવાનું રહેતું નથી.” બેલતાં બોલતાં ક૯૫કે ગ્લાનિ અનુભવી. એનાં મુખ પર પશ્ચાત્તાપનો ડંખ હતે. એક સાવ નિર્દોષ માનવીને કષાયને વશ પડી અજ્ઞાનતાથી જે પીડા ઉપજાવી તે માટે એને પિતાને અકથ્ય દુઃખ થતું હતું. એ દુખના આઘાત-પ્રત્યાઘાતે એનાં ધીર હદયમાં વેદનાના તેફાને ઉપજાવી રહ્યાં હતાં. નન્દની કચેરીમાં ફરી એકવાર શૂન્યતાની હવા ફરી વળી.
નન્દ ફરી કપકને પૂછ્યું, “વારૂ ! ન્યાયાધીશ તરીકે હું જે શિક્ષા કરૂં તે ખમવાની તમારી તયારી છે ને?' પાશમાં ફસાયેલા અસહાય શિકારના જેવી ક૯૫કની થિતિ જોઈ નન્દનો આનન્દ આજે નિરવધિ બને.
જવાબમાં કલ્પકના શબ્દો સ્પષ્ટ હતાઃ એને કહી દીધું “ ગુનેગાર તરીકે તે તૈયારી , રાખીને જ હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com