Book Title: Mantrishwar Kalpak
Author(s): Kanakvijay
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 29
________________ બીજી શ્રેણી પુ૬ ૨૭ તેનાં પાપોની શિક્ષા આપવાને એ દરેક રીતે સમર્થ બને !” બે લતાં બોલતાં કપકના મુખ પર વિષાદ અને રેષની ચિત્ર-વિચિત્ર રેખાઓ ફરી વળી. પરિવારના આત્મીયજને આ બધું સાંભળી રહ્યા. પિતાનાં જીવનની ફાલી-ફૂલી નન્દન વાડી આમ અકાળે કરમાઈ જશે એ હકીકતને વિચાર પણ ત્યાં રહેલા બધાનાં મનને વલોવી નાખવા માંડ્યો, પણ વેરની વસુલાતની કલપનાએ બીજી જ પળે તે લેકને સવસ્થ બનાવ્યા. વેદના મિશ્રિત વાણીને શબ્દદેહ આપતાં તેઓએ મંત્રીશ્વરને કહી દીધું. પૂજ્ય! અમે જીવીએ તે શું અને મરીએ તે શું? મરણ કરતાં અમારાં જીવનની હવે કાંઈ કિંમત રહી નથી. એક ઘડા જેટલું જળ અને પાંચ શેર ચેખાની ઘેંસ ભોજન માટે મેકલી નન્દ આપણને રીબાવી–રીબાવી મારવા ઈચ્છે છે. કાચા કાનને રાજા નન્દ, ક્ષુદ્ર માનવીઓના માયાવી તાંડને આ રીતે કેવળ સાક્ષી બની રહ્યો છે. જે આપ જીવતા હશે તે એ માયી માનવેને શિક્ષા કરી શકશે. તે જ અત્યાર સુધી આપના હાથે સોળે કળાએ ખીલેલી આ મગધની સમૃદ્ધિ સુસ્થિર બનશે.” મગહના સિંહાસને નન્દની પાંગળતી વંશવેલ ફાલી-કુલી કરવાનું સામર્થ્ય આપ સિવાય અન્ય કઈમાં નથી. આમ થતાં નન્દ વંશની સમૃદ્ધિના ફલે આરોગવાને આપણા વારસે શક્તિશાળી બને તે અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44