________________
જૈન વિદ્યાથી ગ્રંથમાળા સમુદ્ધ કરનાર ને મંત્રીશ્વર કલ્પક હતા. તેજ રીતે મગધના પાયતખ્ત પર મૌર્યવંશને સુસ્થિર કરનાર બ્રાહ્મણકુળના જૈન મંત્રીશ્વર ચાણકય હતા.
જેને ઈતિહાસની આ બધી પ્રમાણિક તવારીખે આપ ણને આજ સુધી આ રીતે મળી આવે છે. બ્રાહ્મણકુળના જૈન મંત્રીશ્વર શ્રી કલ્પકની કથાને આ ઈતિહાસ આપણને કહી જાય છે-એ પ્રકારને અપૂર્વ ધર્મસ દેશ પાઠવી જાય છે કે, “નિર્મળ વ્યાધુતા, નિર્દોષ ધીરતા તેમજ અદ્દભુત આત્મસંતોષ આ ત્રિશક્તિ જ જીવનની મહામૂલ્ય સંપત્તિ છે. કલ્પકનાં જીવનને આ ટુંક ઈતિહાસ, આપણને આ જ મહાન શકિતઓને પ્રભાવ રહમજાવી જાય છે.
“વર, ઝેરથી ભાનભૂલી બનેલી અને સંહારની આતશબાજી રમવામાં જ રવાથ જોતી આજની સભ્ય ગણાતી માનવજાતે મંત્રીશ્વર કલ્પકના જીવનમાંથી આ બધા પાઠને ખુબ યાદ કરી લેવાની જરૂર છે. તે વિના માનવ કુળનો ઉદ્ધાર કેઇ રીતે શકય નથી. એકદિભૂલવું જોઈએ નહિ.
જય હે મંત્રીશ્વર કલ્પકની નિમળ સાધુતાને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com