Book Title: Mantrishwar Kalpak
Author(s): Kanakvijay
Publisher: Labdhisurishwar Jain Granthmala
View full book text
________________
૨૮
જન વિદ્યાથી ગ્રંથમાળા
અમારા બલિદાનની કિમત પામ્યા એમ માની સતેષપૂર્વક મરી શકીશું.”
પ્રસંગ ખૂબ જ કરૂણ હતે. અંધારી કેટરીના ઊંડાણમાં આપદુગ્રસ્ત માનવોનાં આ શબ્દોએ એ વેળાયે વાતાવરણને ભરી દીધું. ગઈ કાલ સુધી મોટા ગગનચુંબી મહાલની દેવદુર્લભ સમૃતિને ભેગવનાર મંત્રીશ્વરને આ સંસાર; પિતાનાં જીવનની આશાને ત્યજી હવે નિશ્ચિત્ત બન્ય. ધર્માત્મા કપકે, પિતાના આ પરિવારને સંસારના પદાર્થોની ક્ષણિકતા હમજાવી સમાધિમાં સ્થિર રાખ્યા. ધર્મના તત્વજ્ઞાનને બેધ પામી, આ લેકે અન્ત સમાધિપૂર્વક મૃત્યુને ભેટયા. મહત્સવની જેમ મૃત્યુને ઉજવી ગયા.
આ બાજુ કલ્પકના સત્તાભ્રષ્ટ થવા બાદ, મગધના સામ્રાજ્યને ભડકે બળતું જેવાને આતુર ન્હાના ન્હાના રાજો મગધની સત્તાને પડકારવાને તૈયાર થયા. મંત્રીશ્વર કલ્પકની ડહાપણભરી મુત્સદિતાએ અત્યાર સુધી આ બધાં બળવાખાને થંભાવીં દીધા હતા. કલ્પના પુણ્યતેજથી કંપતા આ રાજ્યોએ હંમેશા મગધની સત્તાને ચરણે આળોટવામાં જ પિતાનું અવમાન માન્યું હતું. કલ્પકના કાંટાને ઉખેડીને ફેંકી દેવાની વૈરવૃત્તિ આ સત્તાધીશોને વારંવાર અકળાવતી, પણ તેઓ લાચાર બનીને બેસી રહેતા. કલ્પકની પુણ્ય શકિત આગળ એ લોકો કઇ રીતે ફાવતા ન હતા.
પણ હવે કલ્પકથી શૂન્ય મગધની સત્તાને, નિર્જીવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44