Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir હું કરવા ચેાગ્ય છે અને સાધ્વીજી સમાજે અનુકરણ કરવા ચેગ્ય છે. જૈન દર્શનમાં માત્ર સાધુએનું જ સ્થાન છે એવુ કાંઇ નથી પણ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘનુ સ ગ સંપૂર્ણ સ્થાન છે. આ ચારમાંથી કોઇ પણુ એક અંગને સર્વાંગસ પૂર્ણ ચતુર્વિધ અંગ કહી શકાય જ નહિ. તેમજ આ ચારે અગમાંથી કાઈ પણ એક અંગ નિષેધના ચેગ્ય નથી. આ પ્રકારના ચતુવિધ સંઘને ભગવાન મહાવીર દેવે તી' કહેલ છે એવુ પરપરાથી સર્વના જાણુવામાં છે. તીથ એટલે પ્રવચન અને તીર્થ એટલે ચતુર્વિધ સંઘ. તીર્થંને માટે આ ખને શબ્દ સપૂર્ણ રીતે બંધ બેસે છે. ચતુર્વિધ સંઘમાં સાધુ મહારાજે જેમ ઉપદેશાદિ દ્વારા ધર્મને પ્રચાર કરે છે તેમજ તેવા પ્રકારના ધર્મપ્રચારમાં સાધ્વીજી મહારાજો ઘણા મેટે ફાળો આપે છે. સાધ્વીજી મહારાજોના મ્હેનેામાંના ધાર્મિક પ્રચારથી કવચિત્ સાધુ મુનિરાજોને પેાતાના ધાર્મિક પ્રચારમાં વિશેષ અનુકૂલતા થઇ પડે છે; માટે ચતુર્વિધ સંઘમાં જેટલું માન અને ઉપયેગભર્યું. સાધુએનુ સ્થાન છે તેટલું જ માનભર્યું અને ઉપયાગવતું સાધ્વીજી મહારાજોનુ સ્થાન છે. આજે સમાજમાં સાધુ મુનિરાજો જે પ્રકારે મહુમાન મેળવી રહ્યા છે તે ખરું જોતાં સાધ્વીજી મહારાજોને www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 637