Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ સાથે લઈને તેમને પાલીતાણાને સંઘ કાઢ્યો અને તે અવસરે શ્રી મતીશા શેઠની ટૂંકમાં એક દેરી લઈને તેમાં ત્રણ જિનપ્રતિમાજી પધરાવ્યાં, તેનું ખર્ચ રૂા. ૨૪૦૦) થયું. ઉપરાંત પાલીતાણામાં બીજું કુલ ખર્ચ રૂા. પ૦૦૦) થયું. બાદમાણસાના દેરાસરજીમાં શત્રુંજય મહાતીર્થને પટ્ટ ભરાવ્યો અને ઈદ્રોડાનાં દેરાસરજીમાં શ્રી ગિરનાર તીર્થને પટ્ટ ભરાવ્યું. એમ બે પટ્ટ ભરાવતાં કુલ ખર્ચ રૂ. ૧૫૦૦) થયું. બેરીજમાં અને પાનસરમાં એમ એક ઓરડે કરાવ્યું તેનું ખર્ચ રૂા. ૧૨૦૦) આવ્યું. સંવત ૧૯૯૩ ની સાલમાં માણસામાં પૌષધશાળા કરાવી તેમાં રૂા. ૮૦૦૦) નું ખર્ચ થયું. માણસા પાંજરાપોળમાં ત્રણ ઓરડા કરાવ્યા અને બીજું ખર્ચ કર્યું તેનાં કુલ રૂા. ૨૫૦૦) થયા. એ પછી શ્રી ચંચળબાઈએ મેટા દિલથી પાંચ છોડનું ઉજમણું કર્યું. એમાં રૂા. ૭૦૦૦) ખર્ચ થયું. સંવત ૧૯૬૬ ની સાલમાં પાનસર મુકામે ચિત્ર શુદિમાં નવપદજીની મેરી એાળી કરાવી. એમાં રૂા. ૯૦૦૦ નું ખર્ચ થયું. એ પછી પરમોપકારી સામીજી શ્રી લાભશ્રીજીનાં શિષ્યા શ્રી વિવેકશ્રીજીનાં શિષ્યા શ્રી લાવણ્યશ્રીજીનાં ઉપદેશથી શ્રા ચંચળબાઈના દિલમાં વિરાગ્યભાવ પ્રગટ થયે અને ભાગવતી દીક્ષા અંગીકાર કરવાનો પવિત્ર ભાવ પ્રગટ થયો. એથી પાલીતાણે શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા ગયાં. તે વખતે શ્રી છે.પરીઆ પાંજરાપોલમાં રૂા. ૧૦૦૧) આપ્યા. માણસા www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 637