Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુના દાન ધર્મમાં શંકા, આદિ નહીં કરે રે લોલ, ગુરુ ને ધર્મની સંધની રક્ષા માટે ઝટ મરે રે લોલ.
આતમ૦ ૨ જગમાં જેનો વધવા હેતકે, સહુ સ્વાર્પણ કરે રે લોલ; સાધર્મિક દેખીને સ્વાર્પણ, -પ્રીતિ ઘટ ધરે રે લેલ.
આતમ- ૩ જિન ને જનની સેવાભક્તિમાં, ભેદ ન એકતા રે લોલ; પ્રભુજી સંઘની સેવા તે તુજ, સેવા વિકતા રે લેલ.
આતમ૪ સેવાભક્તિમાં છે અભેદ કે, પ્રભુ ને ભક્તમાં રે લોલ, પ્રભુજી એ મુજ વિશ્વાસ છે, વ્યાપે રક્તમાં ૨ લેલ.
આતમ પ પ્રભુની ગુરુની સંઘની સેવા, ભક્તિ એક છે રે લોલ; જૈનમાં જિનપણું નિરખાતું કે, સ્વાર્પણ ટેક છે રે લોલ,
આતમ ૬ સેવાભક્તિ વિના નહીં જ્ઞાન ને, કર્મયોગીપણું રે લોલ; સેવા ભક્તિથી દિલ શુદ્ધિ કે, નિશ્ચય એ ભણું રે લોલ.
આતમe 9 ભક્તોને પ્રભુભાવે સેવતાં, વ્યક્ત પ્રભુપણું રે લોલ; થાત યોગી આતમ દેવ છે, ક્ષણમાં જિનપણું રે લોલ.
આતમ૦ ૮ પ્રભુજી તું વંદે છે સંધને, તે છે મોટકે રે લોલ પ્રભુજી તેની આગળ હું છું, સૌથી છોટકે રે લોલ.
આતમ- ૯
www.kobatirth.org
For Private And Personal Use Only