Book Title: Kayotsargadhyana
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 61
________________ [૪] લોગસ્સ–સૂત્રઃ અર્થ–સંકલના તથા સવિસ્તર વિવરણ ગાથા-૧ શ્રીહરિભદ્રસૂરિના યોગવિંશતિકાના પંચાંગ યોગના પ્રથમ અંગ “સ્થાન” નો ઉપયોગ અહીં રાખવાનું છે. તેથી અહીં “ કોત્સર્ગ મુદ્રા છે. લેકને શાન્ત અને સૌમ્ય ઉદ્યોત કરનારાઓ-કે જે ધર્મતીથની સ્થાપના કરવાના સ્વભાવવાળા છે, જે રાગ-દ્વેષ આદિ આંતર શત્રુઓને જીતનારા છે, જે ચોવીસ સહિત અનંત અરિહંત ભગવંતે છે અને જેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે–તેમના પ્રતીક તરીકે વર્તમાન વીસીને નામેચ્ચારણપૂર્વક અને ભાવપૂર્વક સ્તવું છું. આ ગાથા પીઠિકારૂપ દ્વારગાથા છે અને તેમાં “કીર્તનનામસ્મરણની પ્રતિજ્ઞા કરાય છે. ગાથા ૨-૩-૪ અહીં બીજા ગાંગ વર્ણ-શબ્દ-અભિધાનના ઉપગ રાખવાનું છે. સાડાત્રણ કલાવાળા અરિહંત ભગવંતને, સાડાત્રણ લોકના સ્મરણ પૂર્વક, દેહસ્થ ચક્રસ્થાનેમાં સાધક સાડાત્રણ વલયમાં ન્યાસવડે અંતર્ગત કરે તો તે (ન્યાસ); વાચક (શબ્દ), વાય (અર્થ) અને પ્રત્યય (જ્ઞાન) રૂપી બોધિની વિશુદ્ધિમાં પરમ નિમિત્ત થશે. સંજ૯૫ (પુનઃ પુનઃ નામમંત્રનું સ્મરણ) અથભાવનાથી યુક્ત હોય છે. સંજ૫થી ભાવ્યમાન વસ્તુ સ્પષ્ટ થાય છે. જ્યારે મંત્રદેવતાનું અભેદ પ્રણિધાન પરાકાષ્ઠાને પામે છે ત્યારે સંજ૯૫ સ્વયં ક્ષીણ થાય છે. આ ત્રણ ગાથાઓ ધ્યેયભૂત વીસ અરિહંતના પવિત્ર નામ આપે છે અને તે નામે દ્વારા નામને વિનય અને ભાવનાપૂર્વક “વંદના કરવામાં આવે છે. પ્રસ્તુત નામ અનંત વાચ્ય તથા વાચકોની એકીભૂત સમષ્ટિના દ્યોતક છે અને તેની અહીં પ્રધાનતા છે. For Private & Personal Use Only Jain Education International 2010_03 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112