Book Title: Kayotsargadhyana
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 75
________________ કાયોત્સર્ગ ધ્યાન “રાણું જ્યારે નિશ્ચલ-ચિત્તવાળી થઈ ત્યારે ગુરુએ તેને સમજાવ્યું કે, આગળ જે સંકેત કહી ગયા તે ધ્યાનમાર્ગ બીજા તીર્થોમાં–અન્ય મતોમાં વતત નથી.” રાણુએ તે વાત કબૂલ કરી. બીજા જે કઈ ધ્યાનમાર્ગના અર્થી હેય, તેમણે પિતાના હૃદયમાં તેવા સ્વરૂપવાળા તે ભગવંતની કલ્પના કરીને દેવ-દાનવની જેમ તેમની નજીક સુધી પ્રવેશ કરે.” ત્યાર પછી તે પ્રવેશ ઉપર સાડાત્રણ કલા સહિત ભગવંતનું ધ્યાન કરવું. અહીં જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મરૂપ આઠ કળા, તેમાં ઘાતકર્મરૂપ ચાર કળા અને કેટલીક આયુષ્ય કર્મની કળા ભગવંતના કેવલજ્ઞાન સમયે ક્ષીણ થઈ અર્થાત્ આઠ કમમાંથી સાડાચાર કર્મો ક્ષીણ થયાં, એટલે સાડાત્રણ કળા બાકી રહી.તે કેવલી ભગવંતની સાથે અનુસરતી હોવાથી કેવલીના વિહાર કાલ સુધી તેનું ધ્યાન કરવું, તેથી આ જ શાસ્ત્રકારે બ્રહ્મ–પ્રકરણમાં કહેલું છે કે ધર્માદિ સર્વ પદાર્થો એકી સાથે જે તત્વભૂત સ્વરૂપે જાણે છે, એવા જે રાગાદિ રહિત હોય, તેમને પંડિત પુરુષ કેવલી તરીકે માને છે.” સાડાત્રણ કળાઓથી યુકત, સાડાચાર કળાઓ જેની ક્ષીણ થયેલી છે, સર્વાર્થોને જેમણે સિદ્ધ કરેલા છે, એવા કેવલજ્ઞાનલક્ષ્મીવાળા, જેઓ મનુષ્ય, દેવે અને અસુરેથી પૂજાયેલા છે, યથાર્થ નામના યેગવાળા હોવાથી આ મહાદેવ, અહંન્ત, બુદ્ધ એવા પ્રશસ્ત નામે દ્વારા પંડિત પુરુષે તેમનું કીર્તન કરે છે, ઈત્યાદિ. સાડાત્રણ કળાઓથી યુક્ત એમ કહીને તે પ્રશસ્ત કર્મોથી યુકત હાવાથી સુંદર કળાવાળાઓ છે, તેથી બીજા પ્રકારવાળા-સ્વરૂપવાળા સિદ્ધ ભગવતનું બીજું ધ્યાન કરવું. રૂપાતીત ધ્યાન – તે ધ્યાન માટે કહેલું છે કે-“અનંત દશન, અનંત જ્ઞાન, સમ્યકૃત્વ વગેરે ગુણોથી યુક્ત એવું પિતાનું અસલ આત્મ-સ્વરૂપ જેમણે જાતે ઉપાર્જન કરેલું છે, ત્યાર પછી જેમણે દેહ ત્યાગ કરેલ છે, એવા સ્વરૂપને ધારણ કરનાર સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરવું. સ્વરૂપવાળા અને આકાર વગરના અમૂર્ત, જરા અને મરણ વગરના, જિનબિમ્સની જેમ સ્વચ્છ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112