Book Title: Kayotsargadhyana
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 108
________________ આરહંતવદનાવલી જેને નમે છે ઇંદ્ર, વાસુદેવ ને બળભદ્ર સી, જેનાં ચરણને ચક્રવર્તી પૂજતા ભાવે બહુ જેણે અનુત્તર વિમાનવાસી દેવના સંશય હયા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૮ જે છે પ્રકાશક સૌ પદાર્થો જડ તથા ચિતન્યના, જે શુકલ લેયા તેરમે ગુણસ્થાનકે પરમાતમા; જે અંત આયુષ્ય કર્મને કરતા પરમ ઉપકારથી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૯ લકાગ્રભાગે પહોંચવાને ચગ્ય ક્ષેત્રી જે બને, ને સિદ્ધનાં સુખ આપતી અંતિમ તપસ્યા જ કરે; જે ચૌદમા ગુણસ્થાનકે સ્થિર પ્રાપ્તશૈલેશીકરણ, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૪૦ હષે ભરેલા દેવ નિમિત અંતિમ સમવસરણે, જે શેલતા અરિહંત પરમાત્મા જગતઘર આંગણે જે નામના શુભ સ્મરણથી વીખરાય વાદળ દુઃખનાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૪૧ જે કમને સંયોગ વળગેલે અનાદિ કાળથી, તેથી થયા જે મુક્ત પૂરણ સર્વથા સદ્ભાવથી; રમમાણ જે નિજ રૂપમાં ને સર્વજગનું હિત કરે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૪૨ જે નાથ દારિક વળી તૈજસ તથા કામણ તનુ, એ સર્વને છેડી અહીં પામ્યા પરમ પદ શાશ્વતું; જે રાગદ્વેષ જળ ભર્યા સંસારસાગરને તર્યા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૪૪ નિર્વિઘ સ્થિર ને અચલ અક્ષય સિદ્ધિગતિના નામનું, છે સ્થાન અવ્યાબાધ જ્યાંથી નહિ પુનઃફરવાપણું; એ સ્થાનને પામ્યા અનંતા ને વળી જે પામશે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૪૪ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112