Book Title: Karmgranth 6 Prashnottari Part 02
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 167
________________ ૧૫૮ કર્મગ્રંથ-૬ પ્ર.૪૫૮ પૃથ્વીકાયને વિષે બાવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ઉ: પૃથ્વીકાયને વિષે બાવીસના બંધે ૬ ભાંગા ઉદયસ્થાન ૩. ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૬, પદવૃંદ ૨૮૮ બંધોદયભાંગા બંધ ૬૪ ઉદય ૩૨ = ૧૯૨ આઠના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૮X ૧ = ૮ પદછંદ ૮૮ ૮ = ૬૪ નવના ઉદયે ૯X ૧ = ૯X ૨ = ૧૮ પદવૃંદ ૮ X ૯ = ૭૫ X ૨ = ૧૪૪ દસના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૧૦x૧ = ૧૦ પદગ્રંદ ૮X ૧૦ = ૮૦ ઉદયપદ ૮ + ૧૮ + ૧૦ = ૩૬ પદવૃંદ ૬૪ + ૧૪૪ + ૮૦ = ૨૮૮ પ્ર.૪૫૯ પૃથ્વીકાયને વિષે એકવીસના બંધ બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? ઉ : પૃથ્વીકાયને વિષે એકવીસના બંધ, ૪ ભાંગા ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯ ઉદયભાંગા ૩૨ ઉદયપદ ૩૨, પદગ્રંદ ૨૫૬ બંધોદયભાંગા બંધ ૪ x ઉદય ૩૨ = ૧૨૮ થાય. સાતના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૭X ૧ = ૭ પદવૃંદ ૮X ૭ = ૫૬ આઠના ઉદયે ૮૪ ૨ = ૧૬ ભાંગા ઉદયપદ ૮ X ૧ = ૮ X ૨ = ૧૬ પદવૃંદ ૮X ૮ = ૬૪૪ ૨ = ૧૨૮ નવના ઉદયે ૮ ભાંગા, ઉદયપદ ૯X ૧ = ૯ પદjદ ૯X ૮ = ૭૨ ઉદયપદ ૭ + ૧૬ + ૯ = ૩૨ પદવંદ પ૯ + ૧૨૮ + ૭૨ = ૨૫૬ પ્ર.૪૬૦ અપકાયને વિષે બંધાદિ ભાંગા કેટલા કેટલા હોય? કયા?

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250